________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭ મુકી કીડી કરી મોઢામાં રાખી તેને ચાવીને તેને ઓગાળ ગળાંમાં ઊતારવો; એથી કફ અંધાયેલ છુટ થશે. તે કફને માર મારી બહાર કાઢી થુકી નાખો. એ પ્રમાણે દહાડામાં બે વખત ચાર પાંચ દિવસ સુધી ખાધાથી કાયદે થશે.
ઈલાજ ૨૫ મે. ઘાટું પડવું હોય ને ગળાની નળીમાંથી અવાજ
સાફ નહીં નીકળે તેને ઇલાજ. સંગજી જે ચાકના જેવું સફેદ સુવાળા ગાંગડા સરખું આવે છે તેને છરીએ ઓખવીને તેને આટો તલા ૧ થી ૨ લઇ તેને ગેલાભના પાણીમાં ભીજવી ગળાંની ઘાટીયર બહારથી જાડું ચેપડવું, ને સુકાયા પછી જરા જરા પાછું ભરવું; તેથી અવાજ એટલે નીકળશે ને સારુ બોલાશે
ઈલાજ ર૬ મે. સરદી લાગ્યાથી, ઠંડી જણસ ખાધાથી અથવા બીજા સબબથી ઘાંટું પડે ને બોલાય
નહીં તેને ઇલાજ. બદામ છોલેલી મિ છોલેલી ... ...
નંગ ૯ એલચી દાણું ... ... ... નંગ ૮ સફેદ મરી ... ... ... ... ગ . સુંઠ ... ...
તોલે નિી છાલ સુકી ... ... તો જેઠી મધ .....
તાલે છે અની તોલે તે જ નહી હૈયે તે વરીઆળી ... . તોલે કા લેવી.
For Private and Personal Use Only