________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫ ઉપરથી બરતું પાણી અથવા સાડાવાટર પાવો. એથી એક બે સાફ ઝાડા થશે. લાંબા દિવસ એ ઉપાય કીધાથી દરદીને ફરક પડશે. જે બે વરસથી ઉપરનું અને જુનું દરદ હશે તે દરદીને ફરક પડશે નહીં.
ઈલાજ ૪ થે. કડવી શેરડી જે વિઠ્ઠનાં રહેઠાણની જગામાં થાય છે તે શેરડી છોલી એ દરદવાળાને ખવરાવવાથી - યદો થાય છે.
જાલાબ કે માણસને પેટ બરાબર નહીં આવતું હોય ને તેથી શરીરમાં કોઇ પણ વેગને ઉપદ્રવ જણાય, જો કે પેટમાં શુક તથા પેટ ચડી આવે તથા ખાધેલું પાચન નહી થાય તથા શરીરમાં લોહીનો બગાડે થયો હોય અને ગરમી થઈ હોય તે મટાડવા માટે સાધારણ
જુલાબ લેવાની રીત. ઈલાજ ૧ લે. તાલે
તોલો ત્રીપલાં હરડાં-બેઠાં- ઘોડાવજ ... ... ના
આંમળા)... ... ૧ તરગડો .... _. ૧ ટંકણખાર .. .. ના કરમાણ અજમોદ ૦ ***• • • ••• વા વાયવીંગ ••• ... મા
હાગ..... ... ના એ સર્વે વસાણાને ખરાં કરી ૧ શેર પાણીમાં
For Private and Personal Use Only