________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
ઈલાજ ૧૦ મે. જેઠીમધની લાકડી તલા ૬ ને ખરી કરીને તેમાં પાણી શેર ૧ નાંખીને ઉકાળવી, ને જ્યારે પાણી પા પાશેર જેટલું રહે એટલે, ઉતારી તેમાં મધ તેિલા ૨ નાંખીને મેળવીને દહાડામાં બે વખત પીવું. જે મધ નહીં મળે તે સાકર તલા ૩ નાંખીને પીવું. એ પ્રમાણે દીન ૨૦ સુધી એ દવા કરવાથી કફ નરમ પડશે.
ઈલાજ ૧૧ મે. પીપરનું ચુરણ કરીને એક શીશીમાં ભરી મુકવું તેમાંથી વાલ ૪ લઈ મધમાં મેળવીને દહાડામાં ૩ વખત ચાટવું. એમ ઘણા દહાડા ચાટવાથી ઘણે શયદા થશે.
ઈલાજ ૧૨ મ. ધાણા, વરીઆળી, સુંઠ, મરી કાળાં, પીપર, જેઠીમધ.
એ સર્વે વસાણને સરખે ભાગે લઈને ખરાં કરીને તેને પાણી શેર ૧ માં ઉકાળે કરવો; ને જ્યારે પાણી શેર રહે ત્યારે ઉતારીને ગાળી કાઢી તેમાં સાકર તાલે ૧ તથા સીધાલુણ વાલ ર્ડ નાંખીને તેમાંથી દહાડામાં ત્રણ વખત એકેક વાઈન ગલાસ ભરીને પાવું.
ઈલાજ ૧૩ મે. અરડુસાને રસ તોલે ૧ ઉની ચાહા ગલાસ ૧ માં નાંખીને તેમાં મધ તાલે તથા ૩ ચણોઠીભાર સંચળ નાંખી મેળવી પીવું.
For Private and Personal Use Only