________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
ઈલાજ ૪૦ મે. મરી ગયેલે વી-મીઠું તેલ તેલા ૧૦ માં નાખી, તે તેલ ઉકાળવું. પછી તેલ અરધું રહે, ત્યારે ઉતારી ઠંડું પડવા દેવું, અને તેને કપડાંથી ગાળી લેવું, ને એક સીસીમાં ભરી મુકવું, પછી તે તેલનાં બેથી ત્રણ ટીપાં કાનમાં નાખવાં. એ પ્રમાણે બે ત્રણ વખત નાખવાં એથી ચસકા મારતા તુરત બંધ થશે.
ઈલાજ ૪૧ મો. આંકડાનાં પાકેલાં પાનને ઘી લગાડીને અગની ઉપર સેકવાં, પછી તેને છુંદા રસ કહાડી કપડાંથી ગાળી લઈ તે રસનાં ટીપાં ૨ થી ૩ કાનમાં નાંખવાં. એ પ્રમાણે થોડા દહાડા નાખ્યા કરવાં.
ઈલાજ કર મે. સુંઠ..દેવદાર..... હીંગ..... વિજ એ સરવે વસાણાંને અકેક તાલે લેવાં, ને તેને ભુકો કરી તેને તેલ મીઠું–તેલા ૩૦ થી ૪૦ માં નાખીને ધીમી આંચે ઉકાળવું. ઉકાળીને કા ભાગ રહે એટલે ઉતારીને કપડાથી ગાળી લેવું, ને કાચની શીશીમાં ભરી રાખવું ને તેમાંથી ૨-૩ ટીપાં દીવસમાં એક વૃખત કાનમાં નાખવાથી ચસકા મારતા બંધ થશે.
ઈલાજ ૪૩ મે. બકરીનાં મુતર શેર ૦ માં સીંધાલુણ તોલા ૨ નાખીને તેને એકવાત કરીને કપડાંથી ગાળીને કાનમાં ટીપાં ૩ થી ૪ દહાડામાં એક વખત નાખવાં,
For Private and Personal Use Only