________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૧
ઈલાજ ૫૦ મા. ગલગાટાનાં ફુલને છુંદીને તેનાં રસનાં ટીપાં ય કાનમાં નાખવાં અથી પરૂ નીકડ્યું અંધ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇલાજ઼ ૫૧ મેા.
જાઇના પાલાના રસકાનમાં ૩ થી ૪ ટીમાં નાખ વાથી પરૂ નીકળતું બંધ કુશે.
ઇલાજ પર મે.
કાન દુઃખી અંદર ચસ્કા મારતા હોય
તેના ઈલાજ.
મીઠું તેલ શેર હા લીંબડાનાં પાંદડાંના રસ
ઘેાડાવજ તાલે ભા
તાલા રા
પ્રથમ ધોડાયને ખાંડી ભૂકો કરવા પછી એ ત્રણેને સાથે મેળવી ચુલા ઉપર મુકી ઉકાળવું ને લીંમડાનાં પાંદડાના રસ મળી રહે ત્યાં વેર ચુલાપર રાખી પછી હેઠે ઉતારી તેલ કપડાંમે ગાળી કાઢવું ને એક સીસીમાં ભરી રાખવું; અને ઉપલાં દરદવાળાને ખેંચાર ટીયાં કાનમાં અવાર નવાર ચુકવાથી સારૂં થશે.
For Private and Personal Use Only