________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯ થોડીક સુકી લઈ તે ચેખાની કાંજીના પાણીમાં મેળવીને આંખમાં આંજવી. એમ કીધાથી તે કોલેરાવાળા માણસની આંખના ડોળા તળે ઉપર જતા હશે તે ઠેકાણે આવશે.
ઈલાજ ૧૩ મ. હીંગ ... ... વજ... ... વડાગરું.... સુંઠ
અજમો... ... ... હીમજી હરડે એ સર્વ વસાણાને સરખે ભાગે લઈને તેને કુટી કપડછંદ કરીને તેનું ચુરણ કરવું, ને તે સુકીમાંથી તેલા ૧ ને આસરે લઈને તેને છાસમાં તથા ઉના પાણીમાં ખાવા આપવી. જે દવા બે ત્રણ વખત આપવી પડે તે બે કલાકને અતિરે સુખેથી આપવી.
ઈલાજ ૧૪ મે. ત્રીકર (સંઠ, મરી, પીપર)... ... ટકણ ખાર જીરું અંબાતી ... વાવડીંગ ... પીપરીમૂળ લસણુ... ... . સંચળ... ... જવખાર વડાગરું ...... નીતર ... સાજીખાર સીધા લુણ... .. ચીત્રક... ... હરડે
એ સરવે વસાણાને સરખે ભાગે લઇને તેને કુટી કપડછંદ કરીને તેની સુકી એક સીસીમાં ભરી મુકવી. પછી તેમાંથી સુકી તેલ ઘા લઈને છાસ અથવા ઉંના પાણીમાં શાકવા આપવી.
For Private and Personal Use Only