________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ ગરગુમડાં અથવા ફોલ્લાને પકાવવાના તથા રૂઝાવવાના ઇલાજ
ઈલાજ ૧ લે. હળદરને જે ગાંઠીઓ છુંદી બારીક મેદાને કરી પાણીમાં મેળવવો ને શેલે યા ગરગુમડું થયું હેય તેની આસપાસ પ્રથમ લગાડો જેથી અકસીત ને દુખાવો ઓછો થશે અને ત્યાર પછી નિચલે ઉપાય કરવોઃ
લખાણના વાલાને વાટીને તેની લેડી કરી ગડ ઉપર મુકવી ને કપડાંથી પાટો બાંધી લેવો જેથી તે પાકીને કુટી જઈ આરામ થશે.
ઈલાજ ૨ જે. ગુલબરૂ અથવા ગુલમસ્ત નામે ઝાડ ને કાઠીયાવાડમાં ગુજરાતી લેકે પીયરીઆ ગલનું ઝાડ કહે છે, અને જેની ઉપર સેજ ઝાંખા રતાનાં કુલ પણ થાય છે, અને જેનાં પાંદડાં ખાવાનાં પાન જેવાં થાય છે તે લીલાં લઈને છુંદીને તેને મા કર. તે માવાને ગેળમાં મેળવીૉની લેપડી કરી છેલ્લા અથવા ગમડા ઉપર મુકીને કડાને પાટો બાંધવો, જેથી તે પાકીને ફુટી જશે, પછી બાંધવું નહી; કારણ કે વધારે વખત બાંધી રાખવાથી તે વધારે પાકશે, ને દરદી હેરાન થશે. લેડી મુક્યા પછી જેવું પાકે કે તે કહાડી લેવી. પાકીને અધું પરૂ નીકલી ગયા પછી જ લાવવાને સારું નીચલે ઉપાય કર
For Private and Personal Use Only