________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧ એ કુકીમાં ઇડાની સફેદી નાખીને એ ખુબ મળી જાય તેમ કરીને તેને કફ ચહડાવે, અને તે ખીલ ઉપર લગાડયાથી પણ ફાયદો થશે.
ઈલાજ ૩ જો. વાંસ સુકા અથવા લીલાની ગાંઠ ૧ મીંઢળ ... ..... ... નંગ ૧ સુહ... ••• .. ••• ...કટકો ૧
કાળીજીરી ... ... ..તિલે ૧ ઉપલી દરેક વસ્તુને જુદી જુદી લઈને પથ્થરના પાટા ઉપર થોડાં થોડાં પાણીમાં ઘસવી.
વાંસની ગાંઠ, મીંઢળ, અને સુંઠ એ ત્રણે વસ્તુ ને ઘસવામાં આવે તેને થો ભાગ જેટલી કાળીજીરી ઘસવી.
ઉપલાં સઘળાંને મેળવીને જે ભાગ ઉપર ખીલ થયા હોય તે ભાગ ઉપર લગાડવું, પછી કુક છુકાં પાણીથી ધોઈ નાખવું.
For Private and Personal Use Only