________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭ ગોળી મોટી થઈ હોય તેના ઇલાજ
ઈલાજ ૧ લે. કશાઈ નામના છોડ થાય છે, જેના ઉપર મતી જેવાં ફળ થાય છે, તે ઝાડનાં મુળીયાં તેલા ૧૦ લદ તેને ગાયનાં મૂતરમાં છુંદી, ગાળીમાં રસ ઉતરી ગોળી મેટી થઈ હોય ને પાણી ભરાયું હોય તેના ઉપર ફેર પડે ત્યાં સુધી શેરડવું.
ઈલાજ ૨ જે. તમાકુ જે બીડી પીવામાં વાપરે છે તેનાં સુકાયેલાં બે પાંદડાં લઈ તેને પાણીએ ભીજવી ગોળી ઉપર મુકી કાછો બાંધ. એક દીવસ રાખી બીજે દીવસે નવાં પાંદડાં આંધવાં, પણ ગળીના મરજવાળાએ હમેશાં કછ બધા
ઈલાજ ૩ જે. ખસખસના પસને ઉકાળી તેને ગરમ ગરમ મા લઈ ગેળી ઉપર હમેશ શેક કરવાથી શયદા થશે.
For Private and Personal Use Only