________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪ થોડાક કાંદાને ભાગને તેને જ રસ એ ત્રણે સાથે મેળવી બનાવી રાખવું. જો જરૂર પડે તેમજ બીજા ભાગની એ મેલવણીના ચાર ભાગ કરીને ખાવા આપવું.
એક દેડીઆના અરીમના ૪ ભાગ ઉપર લખ્યા પ્રમાણે બનાવી તૈયાર કરી આપવા ને બે દોડીઆનાં અહીમના આઠ ભાગ કરી આપવા, - ઉપલે ઉપાય ઘણે ખાતરી ભરેલ છે, તે સેંકડે તેવું જણ સા થશે.
ઇલાજ ૬ ઠ્ઠો. આંકડાનાં ઝાડનાં મુળીઆની છાલ કહાડી, તેને સુકવી મેદા જેવી આરીક કરી ચાળીને એક સીસીમાં ભરી રાખવી; ને જરૂર પડે તે વખતે ૧ થી બે વાલ લઈને તેમાં એટલાજ વજનના દળેલાં મરીને કે બેળો, ને તેની ગોળ સાથે એક ગળી વાળી દરદીને ખવરાવવી; ને જે એ ગોળી આપ્યા પછી પેટ આવ્યાજ કરે તે અરધા કલાકને આંતરે બીજી, ઉપર મુજબ ગેળી બનાવી આપવી. ઈલાજ ૭ મે..
લે. દીકામરી • • • • • ૧ હીંગ.... ... ... ... ... ... ૧ કળીશુને સુરતી... ... ... ... ૧ ઉપલી ત્રણ જણને બારીક મેદા જેવી કરીને મરીના દાણાના કદભંટલી તેની ગોળીઓ બનાવવી. પ્રથમ દરદીને ર ગેળી આપવી. જે વા કલાકમાં પેટ
For Private and Personal Use Only