________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
ને ધણીને માદીથી પેટ આવતાં હોય ને પેટમાં દુખારો થતો હોય તેનેમી એજ ઉપર લખ્યા પરમાણે પીવા આપવું; તેથી ઘણા ક પડી જશે.
ઇલાજ ૫ મેા.
લાલ ભાતરીના એકમાટા કાઢ્ઢો (જે ખાવામા વાપરે છે તે) લેવા, ને છરીથી તેનાં માથાંપરથી ગાળ ગામડી કહાડવી, પછી કાંદાને અંદરથી કાતરવા ને તેમાં ૧ અથવા એ દોહાડીઓનું અીમ ભરવું ને પાછી ગામડી દામીને બેસાડવી. પછી ઘડુંના આટાની ૧ નાની શટલી અનાવી, તે તેમાં એ કાંદો મુકીને અધે પ્રતી લપેટવી. પછી ધગધગતા ઇંગારના ભેભતમાં એ કાંદો મુકવા, ને અાખર અચા અમ માલમ પડે ને તેની ઉપરના લપેટલા આટામી લાલ થયલા જણાય, ત્યારે ભેભતમાંથી અહાર કહ્ાડવા; ને ઉપરના લપેટલા આટા કહાડી નાખવા, ને પછી કાંદા ઉપરની ગામડી કહાડીને તેની અંદરનું અફ઼ીમ મહાર કહાડવું. તે અફીમના અર્ધા ભાગ અફીમ તથા એ અગયેલા કાંદાના થૉડા કટકા તથા એજ માયલા કાંદાને દાખીને તેનું પાણી એ ત્રણે સાથે ખરાખર મળી એકરસ થાય તેવું કરીને એ મેળવણીના ચાર ભાગ કરવા ને દરદીને અરધે અરધ કલાકે ખવરાવવું; તેથી તે કેમાં સુઇ રહેશે ને પેટ આવતાં બંધ થશે. જો એક ભાગ આપ્યાથી વખતે વામીટ કરી કહાડી નાખે અથવા બહાર નીકળી જાય તા ી ીજો ભાગ આપવા, એ પ્રમાણે ઉપરાઉપરી આપી કરવું. કાંદાસાનું આકી રહેલું અરધું અફીસ ઉપર લખ્યા પ્રમાણે
For Private and Personal Use Only