________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४ ઈલાજ ૪૪ મો. ટંકણખાર કુલવી તેને ભુકો કરી થોડો કાનમાં નાખવો.
ઈલાજ ૪૫ મ. બદામનું તેલ કહાડીને તેનાં ટીપાં કાનમાં ૩ થી ૪ દવસમાં એક વખત નાખવાં.
ઈલાજ ૪૬ મે. કાનમાંથી પરૂ વેહેતું હોય તેના ઇલાજ. કેડીને બાળીને તેની રાખ કાનમાં નાખીને ઉપર લીમડાનાં રસનાં ટીપાં ૪ નાખવાં એથી પરૂ બંધ થાય છે.
ઈલાજ ક૭ મે. સીર વાલ ૫ એટલે બેઆની ભાર મધ તાલી....................... ૧
એ બંનેને મેળવીને કાનમાં ૪ થી ૫ ટીપાં દીવસમાં એક વખત નાખવાં. એથી પરૂ નીકળતું બંધ થાય છે.
ઈલાજ ૪૮ મે. ટકીને ઝુલવી તેની ભકી કરીને તેને પાણીમાં મેળવીને તેની પિચકારી કાનમાં મારવી, તેથી કાન સાફ થશે.
ઈલાજ ૪૯ મો. સમુદ્ર ફળ તથા સમુદ્ર શિક્ષણ એ બધે મળીને વાલ ૧ લેવું ને તેને આરતનાં દુધમાં મેળવીને કાનમાં ૪ થી ૫ ટીપાં મુકવાથી કાન દુખતે તથા વેહેતે હેય તથા પરૂ નીકળતું હોય તે સર્વેને ફાયદો કરે છે.
For Private and Personal Use Only