________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ઈલાજ ૩ જે. એકટાની સીંગના ઝાડનું છોડું લીલું લેવું. જે લીલું નહીં મળે તે સુકું લેવું, ને તેને પ્રાંન્ડ દારૂમાં અથવા મેવડાંનાં દારૂમાં ઘસવું, ને ત્યાર પછી એજ છોડાના ઘસારામાં સાબર સીગડું ઘસવું, તે જે ઠેકાણે દુખતું હોય તે ઠેકાણે સારી પેઠે ચાળી વેળીને લગાડવું. એમ લગાડતાં જો ફરક નહીં લાગે તે એ ઘસારામાંથી ૪ આની ભાર જેટલું લઇ તેમાં પાણી ભેળી દરદીને ૧ વખત પાવાથી ફાયદો થશે.
કમળાના ઇલાજ.
કારણ ઘણી તીખી તથા ખટાશવાળી ચીજો ખાવાથી લેહીમાં બગાડો થઈ ચામડી, આંખ તથા નખ પીળાં થાય છે, અને નીર્બળતા થતી જાય છે. ખાધેલું પચતું નથી, અરૂચી રહે છે, તેને કમળ થયે જાણવો.
- ઈલાજ ૧ લો. પાપડીઓ ખાર ૧ વાલ લઇ તેને આતસ ઉપર મુકી બરાબર કુલવીને પછી બહાર કહાડ. તે પછી ખાટાં લીંબુની એક ચીર લઈને તેની ઉપર એ કુલવેલી ભૂકી બધી ભભરાવવી, અને તે ચીર દરદીને એમની એસ ચુસવા આપવી. એ મુજબ ૩ દિવસ સુધી જ ૧ વખત ખાવા આપવી.
રાકમાં તેલ, મરું, ખટાશ વગેરે કાંઈ ખાવું નહી.
For Private and Personal Use Only