________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૨૨ મો. કાન પાકી અંદરથી પરૂ વેહેતું હોય ને સુજી આવી
અંદર ચસકા મારતા હોય તથા આજુ
આજુથી દુખતે હેય તેના ઉપાય. આરતનું દુધ ચમ ૧ લઇ તેને ગલાસમાં રેડી તેમાં ગામઠી નમક આરીક કરેલું ૧ ચમટી નાખી મેલવવું, પછી ત્રણથી પાંચ ટીપાં કાનમાં નાંખવાં, તેથી શય થશે
ઈલાજ ૨૩ મે. ઘેડાવજ તેલે... ... ... ... ... ના કડવા લીમડાના પાલાને રસ વાલ ... શા
ઘેડાવજને છુંદી બારીક મેદાનેવી કરી, એકલાઈ કરે. લાં વાસણમાં નાખવી, પછી લીમડાના પાલાને રસ અને મીથું તેલ લૈલા ૩ તેમાં રેડી ચુલા ઉપર મુકીને રસ ત મામે મળી જાય ને ફકત તેલ અંદર રહે ત્યાં સુધી ઉકાળવું પછી હેઠળ ઉતારી ઠંડું પડ્યા પછી કપડાંએ ગાળી લઈને કાચના બુચની સીસીમાં ભરવું; ને ખપ પડે ત્યારે ? ટાપાં કાનમાં નાંખવાં. એમ દહાડામાં બે વખત મુકવા
ઈલાજ ૨૪ મે.
તોલા ૬ તાલા તોલા ઉપલેટ... ર ઘેડાવજ... ૨ સુવા... ૨
ઉપલી તરણે જણાને સાફ કરી લોખંડની ખલમાં ઢી આરીક મેરા જેવી કરી તેને કલઈ કરેલાં વાસણમાં નાખીને તેમાં તેલ મીડું શેર વા (પા) રેડીને ખુબ ઉકાળવું પછી હેઠળ ઉતારી ઠંડું પાડી એક કપડાંએ ગાળી લેવું ને તેને કાચના બુચની સીસીમાં ભરી રાખવું ને ખપ પડે છે વખત એતેલનાં ટીપાંદડાડામાં બે વખત કાનમાં નાંખવાં,
For Private and Personal Use Only