________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૩૧ મે. કાનની બહારની બાજુએ જે ઘણે જેરમા હેય ને તેથી આસપાસને ભાગ લાલ થી
હોય તેને ઉપાય. લે અરમાનીને લાવી છુંદી આરીક મેદાનની કરી ઠંડા પાણીમાં મેળવવી ને તે કાનની આસેવાસે જ્યાં સેજે હોય લાલ થયું હોય તે જગા ઉપર ભરવું.
ઈલાજ ૩ર મે.
કાન અંદરથી દુખતો હોય અને ચસકા મારતા હોય તથા પરૂ વેહેતું હેય ને તેથી બેહેરે થયે
હોય તેને ઉપાય.
ઘોડાની તાજી લીંદ રાતે પડેલી હોય તે સવારનાં એકઠી કરી તેને હાથવડે ભાંજી કે કરી જાડાં કપડાંમાં નાંખી દાબી નીચલી કાઢી તેમાંથી જેટલું પાણી નીકળે તે ઝીલી લેવું, ને તે પાણીમાંથી બે શેર પાણી લઈ તેમાં સદ તલનું તેલ કા શેર રેડીને કલાઈ કરેલા વાસણમાં નાંખી ચેહુલા પર મુકવું ને લીંદનું પાણી બળી રહે ત્યાં સુધી રાખી પછી તે વાસણ સુહુલા ઉપરથી હેઠળ ઉતારવું; ને કપડાએ ગાળી લઈ એક કાચનાં બુચની શીશીમાં તે તેલ ભરી રાખવું ને જ્યારે ખપ પડે ત્યારે એ તેલનાં ૨ ટીપાં કાનમાં નાંખવાં.
For Private and Personal Use Only