________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૨ જે. તોલે
તાલે આદાને રસ ” ... વા મધ . . છા તાજું ઘી.... ... આ છે ખાંડ . • કા
એ સર્વેને એકવાત કરીને તેનાં ૩ ભાગ કરી, જહાડામાં ૩ વખત પીવું. એમ દિન ૧૦ પીવાથી ફાયદો થશે.
ઈલાજ ૩ જે. તાલા
તોલા કુંવારને અંદરને ગર ... ૩ સીધાલુણ ... ના હળદર... ••• .. •••
એ ત્રણે ચીજને મેળવી એકરસ કરવી, અને તેના ૩ ભાગ કરી દહાડામાં ૩ વખત ખાવી; અને તે પછી પણ દીન ૭ સુધી એ દવા ખાવી.
ઈલાજ ૪ થે. જેઠીમધની લાકડી તેલ ૨ બેડાં તલા ૨
એ બંને વસાણને ગાયનાં તાજ મુતરમાં ઘસીને એક ભાગ સવારે તથા એક ભાગ સંત પીવો; અને તે પછી પણ દીન ૧૦ સુધી એ દવા ખાવી.
ઈલાજ ૫ મે. ગાયનું મુતર તાજા તાલે ૧ લઇ તેમાં હળદર ઘસીને વાલ ૧૦ ને વને નાંખી એકવાત કરવી. પછી કવાળાં માણસને સવારે તથા સાંજે પાવી અને પછી પણ થોડા દહાડા એ દવા ચાલુ રાખવી.
For Private and Personal Use Only