________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
ઈલાજ ૨૭ મો. કરમ થયા હેય ને તાપ આવતી હોય તેને ઈલાજ.
કાચકીના છોડને મરાઠીમાં સાગરગટાકહે છે અને તે ઉપર ફળ ટામાં રોપારી જેવડાં લીલાં થાય છે, તેને ભેભામાં હજી તેમાંની બીજ બેઆની ભાર વજનમાં લઈ તેટલાજ વજનનું નમક મેલવી, સવારમાં ખવરાવવું. એ પ્રમાણે બે ચાર દિવસ વાપરવાથી કરમ નીકળી જશે ને તાવ આવતો હશે તે નરમ પડશે.
કફવાયુના ઇલાજ.
ઈલાજ ૧ લો.
લો
તે
પાન માંડવાનાં ખાવાનાં અજમો ... ... 0ા
મોટાં નંગ ... ર રંગવાના હરડાં ... મા સોપારી... ... ... વા (તેમાંને ઠળીઓ કહાડી સુવા ... ... ... ૧ નાંખી કામમાં લેવાં) સંચળ .. ... ... . ' એ સર્વે વસાણાને પાણી સાથે ખુબ વાટીને તેને રસ કપડાંથી ગાળી લેવો. પછી તેમાંથી નાની ચમચી ૧ ભરીને દહાડામાં ૩ વખત પીવી. અચાને પાવાથી કફ તથા વાયુથી થનાર વિકારો દુર થશે.
એ દરદવાળાએ તેલ, મરચું, આમલી ખાવી નહીં.
For Private and Personal Use Only