________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
કાકડાની ગળ બળેલી રહેલીને પણ પેલી મેશમાં મેળવી નાંખવી. પછી તે મેશને વાટવી ને તેની અંદર એક વાલ બરાશકર નાંખી તેને ખલમાં મેળવવી ને તે મેશ શીશીમાં ભરી રાખવી. પછી એક રૂપાંની શળી ગુલાબમાં ભીજવી તેને મેશમાં બળીને આંખમાં રોજ ૧ વખત આંજવી. એથી આંખે ઝાંખ મારતી હશે તે દુર થશે. આંખે ઝાંખ મારતી હોય તેને ઇલાજ.
ઈલાજ ૨૫ મે. ટકી ૧ થી ૨ ચણા જેટલી લેવી ને તેને સારા સોજાં કુવાનાં પાણી ગલાસ ૨ માં ભીંજવીને તે બરાઅર પીગળી પાણી જેવી થયા પછી ગાળી લઈ તે પાણીએ આંખ ટકાવીને દેવી. એમ અવારનવાર કરવાથી આંખની ઝાંખ દુર થશે.
આંટણનો ઇલાજ.
એ દરદ પગના આંગળાં ઉપર ઘણા સાંકડા
જોડા પહેરવાથી થાય છે.
ઈલાજ ૧ લે. પિલેરીના ઝાડનાં પાંદડાંને રસ કહાડી તેમાં જરા સીંધવ નાંખી આંટણ ઉપર ઘસીને લગાડયા કરવું એટલે તે નાબુદ થશે.
For Private and Personal Use Only