________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
એ સર વસાણાંને છૂંદી ખરાં કરીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવું ને પાણી શેર રહે
એટલે ઉતારીને તેમાં ગાયનું મુતર તોલે કા નાખીને દહાડાંમાં ૩ વખત તોલા ૩ સુધી પીવા આયવું. એ પ્રમાણે થોડા દહાડા પીધાથી શયદા થશે.
ઈલાજ ૧૪ મે. વાવડીંગ તેલ અને ઉકાળ પાણી શેર ૧ નાખીને કર ને પાણી શેર રહે એટલે ઉતારી તેમાં ગેળ તેલા ૨ નાખને દહાડામાં બે ત્રણ વખત તોલા ૨ સુધી પીવા આપવું.
ઈલાજ ૧૫ મો. કપુર તલા ૧ કેસર તલા
એ બંનેને ખલ કરી ગાળમાં મેળવી વાલઝને આસરે સવારના ખાવા આપવું. એજ પ્રમાણે સાંજનાં પણ ખવરાવવું અને આરામથતાં સુધી એ દવા આપ્યા કરવી.
ઈલાજ ૧૬ મો. કુદનાને રસ લે ૧, તેમાં ઈદ્રજવને બારીક કે વોલ ૫ નાખો અને તે રસ સાથે મર્યા પછી તેમાં હીંગ ત્રણ વટાણાને વજને નાખીને ખલમાં ખુબ મેળવવું અને દહાડામાં બે વખત મોટો ચમચો ૧ ભરીને ખાવું. અચાને નાની ચમચી ભરીને પાવું.
ઈલાજ ૧૭ મે. સજાને સ તોલે ૧ ફુદનાનો રસ તોલે ૧
એ બંનેને એકવાત કરીને ચમ ૧ સવાર તથા સાંજ પાવે.
રાક—મીઠાસ તથા દૂધ તથા તેલવાળા પદાર્થો ખાવા આપવા નહીં.
For Private and Personal Use Only