________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
---
--
૨૧
એ ત્રણે ચીજને સાથે મેળવી, તેના ત્રણ ભાગ કરી, દીવસમાં ત્રણ વખત પાવાથી ઓડકાર મટશે.
ઈલાજ ૫ મો. ધમાશે શેર વા માં પાણી શેર ૧ નાખીને ઉકાળવું ને પાણ શેર છા રહે ત્યારે ઉતારી, તેમાં મધ ગલાસ એક નાંખીને તેનાં ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વખત પીવાથી અડગરી નરમ પડશે.
ઇલાજ ૬ ડો. ભાંગરાનાં મુળને છુંદી, કપડછંદ કરી, તેમાંથી તોલે 2ા શાકરનાં શરબત ચમચા ૧ માં મેળવી દીવસમાં એક વખત ખાવાથી સારું થશે.
આંકડાંના ઈલાજ. પગના ટેટાંમાં અથવા મલામાં અથવા પાટલીમાં અથવા હાથમાં નબળાઈથી અથવા સરદીથી અથવા નળામાં પવન ભરાયાથી આંકડાં આવતા હોય તથા પેટમાં વાને બુક પકડે તથા બેચમાં દુખા થાય
તે ઉપર ભરવાની દવા
ઈલાજ ૧ લે. મીઠું તેલ... શેર ૧ રાઈ છુંદેલી શેર કપુર (આરતી કપુર) તેિલા ૨ છંદ. મીઠી બદામનાં બીજ દાણું ૩૦ ઇંદી આરીકકરવાં.
For Private and Personal Use Only