________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
ઓડકાર અથવા અડગરી. માણસનાં મહેડાંમાંથી અવાજ નીકલે છે અને તે અવાજ છાતીમાંથી આંચકો ખાઈને આવે છે તેને (અડગરી) કહે છે. કોઈ માણસને અડગરી કુતરાંના ભુકવાના અવાજના જેવી થાય છે.
ઈલાજ ૧ લે. રેણુકીજ તેલા ૨ પર તોલા ર
એ બંને વસાણાંને બે ખરાં કરી તેમાં પાણી શેર ૧ નાંખીને ઉકાળવાં ને પાણુ શેર છા રહે ત્યારે ઉતારીને તેમાં હીંગ વાલ ય નાંખીને દહાડામાં ૩ વખત અકેક લાઈન ગલાસ (તેલા ૬) પાવાથી તુરત નરમ પડશે.
ઈલાજ ૨ જે. પર તોલા પને કુટીકપડછંદ કરી મેદાવી કરવી. તે ભુકીમાંથી વાલ ૩ ને આસરે લઈને સાકરનાં ૧ ચમચા શરબત સાથે દહાડામાં બે વખત ખવરાવવાથી ફાયદો થશે.
ઈલાજ ૩ જે. મરનાં છિને બાળીને તેની રાખ તેલ ૧ તથા પીપર તેલે ૧, એ બંનેને એકઠા કરીને તેમાંથી સુરણ વાલ ૧૦ લઈ, મધ સાથે મેળવી દીવસમાં ત્રણ વખત ચાટવું.
ઈલાજ ૪ થી. બીજોરાંનો રસ ગલાસ ... ... ... તલા રા મધ ચમ ૧... તાલે ૧ સંચળ વાલ... ૨
For Private and Personal Use Only