________________
ઉપદેશમાળા નિગમઈ વિગપિઅ ચિંતિએણુ સજીંદબુદ્ધિરઈએણુ કત્તો પારહિયં કીરઈ ગુરુ અણુવસેણે રદ્દ
શબ્દાર્થ—“ગુરુના ઉપદેશને અયોગ્ય, પિતાની મતિના વિકલપથી વિચાર કરવાવાળો અને સ્વતંત્રમતિ પૂર્વક ચેષ્ટા કરવાવાળે પ્રાણુ પરલકનું હિત શી રીતે કરે? અર્થાત્ ન કરે.” ૨૬.
ભાવાર્થ–ભારેકમી જીવ ગુરુના ઉપદેશને અગ્ય સમજે છે. તે સ્વેચ્છાચારી પ્રાણું પિતાની બુદ્ધિમાત્રથી આ સ્થળ ને આ સૂમ ઈત્યાદિક વિચારો કરે છે, તે મનુષ્ય પરલોકનું હિતા કરી શક્તો નથી. થદ્ધો નિરવયારી, અવિણીઓ ગવિઓ નિવણામો સાહુજયુસ ગરહિએ, જસેવિ વયણિજયં લહઈ પરના
અર્થ “સ્તબ્ધ, નિરુપકારી, અવિનીત, ગર્વિત અને કેઈને નહીં નમવાવાળે એ પુરુષ સાધુજનથી નિદાય છે અને લેકમાં પણ હીલનાને પામે છે.” ર૭.
સ્તબ્ધ તે અભિમાની-અક્કડ રહેનારે-કેઈને નહિ નમનારે, નિરુપકારી તે કેઈન કરેલા ઉપકારને નહિ જાણવાવાળા-કૃતન, અવિનીત તે આસન આપવા વિગેરે વડે વડીલને વિનય નહિ કરનારો, ગાવિત તે પોતાના ગુણે પ્રગટ કરવાનો ઉત્સુક, નિરુપનામ તે ગુરુને પણ નમસ્કાર નહિ કરવાવાળો-એવા પુરુષની સાધુજને પણ ગહ કરે છે અને લેકે પણ આ દુષ્ટ આચારવાળો છે એમ કહી તેને નિંદે છે, તેથી વિનીત જ શ્લાઘાને પામે છે એમ સમજવું.
વેવિ સમ્પરિસા, સર્ણકુમારુષ્ય કેઈ બુઝતિ દેહે સ્વણુ પરિહાણી, જે કિર દેહિં સે કહિયં પર૮ ગાથા ૨૬ – પરહિતમ. અનુપદેશ્યન, ગાથા ૨૭-ણિજિયે. વચનીયતા
ગાથા ૨૮ વેણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org