________________
૩૪૪
ઉપદેશમાળા. પ્રાપ્ત થાય છે એવા શીલ તે સદાચાર અને વ્રત તે પંચમહાવ્રત તેને હણીને–તેને નાશ કરીને વિષયસેવનરૂપ સુખને અભિલાષ કરે છે તે મૂર્ખ કોટી દ્રવ્ય આપીને રૂપીઆના અંશીમાં ભાગરૂપ કાકિણીને ખરીદ કરે છે.” ૧૮૮. જીવો જહામણુસિયં, હિયછિયપતિથએહિં સુખેહિં તાસેëણ ન તીરઈ જાવજીવણ સવૅણ ! ૧૮૯ છે
અર્થ_“આ સંસારી જીવ મનની અભિલાષાને અનુકૂળ અથવા જે પ્રમાણે મનમાં ચિંતવ્યું હોય તે પ્રમાણેનાં હિતકારક ઈઝેલાં અને પ્રાર્થના કરેલાં એવાં સ્ત્રી વિગેરેનાં સુખેએ કરીને સર્વ જીવન પર્યંત અનુભવ કર્યા છતાં અર્થાત્ તે સુખ ભોગવ્યાં છતાં પણ સંતોષ પામવાને સમર્થ થતું નથી, એટલે જીવન જીવ નિરંતર અનુભવેલા વિષયસુખથી પણ આ જીવ સંતોષ પામતે નથી.” ૧૮ સુમિણુતરાણુભૂયં, સુકખ સંમલ્વિયં જહા નOિ એવમિમ પિ અઈયં સુખ સુમિણોવમં હોઈ ૧૯૦૫
અર્થ “જેમ સ્વપ્ન મથે અનુભવેલું સુખ જાગૃત થયા પછી હેતું નથી, તેમ આ (પ્રત્યક્ષ અનુભવેલું વિષયસુખ) પણ વર્તમાનકાળનું ઉલ્લંઘન થયા પછી એટલે ભેગવી રહ્યા પછી સ્વપ્નની ઉપમાવાળું એટલે સ્વપ્ન તુલ્ય જ થાય છે. માટે તે. વિષયસુખમાં આદર કરવો નહીં.” ૧૯૦. પુરનિદ્ધમણે જ, મહુરા મંગ તહેવ સુનિહસ ! બેહે સુવિહિયજણું, વિસૂરઈ વડું ચ હિયએણુ ૧૯૧૫
ગાયા ૧૮૯-જહામણસિં–થા મનશ્ચિંતિત મનેડભિલાષાનુકુ તે સઉણ-તોષયિતું ! ગાથા ૧૯૦–સમઈન્થિયું = સમતીત નગરનંતરં ! ગાથા ૧૯૧–પુરનિમણે = નગરજલનિગમમાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org