________________
ઉપદેશમાળા
અ‘ધર્મનું સાધન આડંબર નથી.
સધાતા નથી,
ધમ કરું, એવી
આડંબર દેખાડવાથી કાંઈ ધર્મ મને અમુક વસ્તુ આપે તેા હું પણ ધ સધાતા નથી. અથવા વચના એટલે કરવાથી ( છેતરવાથી ) ધર્મનું સાધન થતુ નથી; અથવા કપટ એટલે માયાયુક્ત ચેષ્ટા કરવાથી પણ ધનુ' સાધન થતું નથી પર'તુ વિમાનવાસી દેવા, મૃત્યુ લેાકવાસી મનુષ્યા અને પાતલવાસી અસુરા સહિત આ લાક (ત્રણ ભુવન )ને વિષે નિષ્કપટ એવા ધમ જ શ્રી તીથઇકરાએ કહેલા છે.” ૩૯૪. ભિખ્ખુ ગીયમગીએ, અભિસેએ તહય ચૈવ રાયણિએ ! એવ તુ પુરિસવત્યુ, દવાં ચણ્વિહ સેસ ! ૨૯૫
અં—“આ ભિક્ષુ ( સાધુ) ગીતા છે અયવા અગીતા છે? ઉપાધ્યાય છે કે આચાય છે ? તેમ જ રત્નાધિક છે? એ પ્રમાણે પ્રથમ પુરુષવસ્તુના વિચાર કરવા; અને પછી ખાકીના દ્રવ્યાદિક ( દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ) ચાર પ્રકારના વિચાર કરવા અર્થાત્ લાભાલાભના વિચાર કરનારે પ્રથમ સ`પૂર્ણ વિચાર કરવા–વસ્તુને ઓળખવી.” ૩૯૫. ચરણાયારા વિહા, મૂલગુણે ચૈવ ઉત્તરગુણે યા મૂલગુણે છ ાણા, પઢમા પુણ્ નવિવહા તત્વ !! ૩૯૬ ૫
અ - ચારિત્રાચાર એ પ્રકારના છે. મૂળ ગુણ-મૂળ ગુણના વિષયાવાળા તથા ઉત્તરગુણ એટલે ઉત્તરગુણુના વિષયવાળા. તેમાં મૂળ ગુણુને વિષે છ સ્થાના (છ પ્રકાર ) છે. પાંચ મહાવ્રત અને હું રાત્રિભાજનત્યાગ. તેમાં પણુ એટલે તે છએ મૂળ ગુણુના સ્થાનાને વિષે પ્રથમ સ્થાન (પ્રાણાતિપાત વિરમણુ રૂપ સ્થાન ) નવ પ્રકારનું છે તે પૃથિવ્યાદિક પાંચ અને દ્વીદ્રિયાક્રિક ચાર એ નવ પ્રકારના જીવ વધથી વિરામ પામવા તે.” ૩૯૬.
ગાથા ૩૯૫–એય તુ દવાઇ !
૪૮
Jain Education International
For Private & Personal Use Only
એટલે અત્યંત
તેમજ જો તું તૃષ્ણાએ કરીને ખીજાને વચના
www.jainelibrary.org