________________
ઉપદેશમાળા
૪૬૩
અથ
કિ લિગવિઝુરીધારણ, કજજમ્મિ અડ્ડિએ ઠાણે । રાયા ન હોઇ સયમેવ, ધારયં ચામરાડાવે ॥ ૪૩૬ ॥ જેમ સ્થાને એટલે શ્રેષ્ઠ સિંહાસને બેઠેલેા અને માત્ર પોતે જ એટલે હાથી ઘેાડા વિગેરેથી રહિત એકલા જ, ચામરના આટેપ ( આડંબર ) ને ધારણ કરતા સતા પણુ રાજા હાતા નથીથઈ શકતા નથી, તેવી જ રીતે કાર્યને વિષે એટલે સયમની યતનાને વિષે નહીં રહેલે–સયમથી રહિત એવા સાધુ, લિંગ એટલે સાધુવેષ–તેના આડખર માત્ર ધારણ કરવા વડે કરીને શું સાધુ કહેવાય? ન જ કહેવાય. માટે ગુણુ વિનાના આડંબર કરવા વ્યથ છે. એ આ ગાથાના તાત્પ છે.
"" ૪૩૬.
જો સુ
થવિણિચ્છિયકયાગમે મૂલઉત્તરાહ... ।
46
ઉબ્નહઃ સયાઽલિએ, સાલિખઇસાહુલિખમિા૪૩ણા અ— સૂત્ર અને અર્થના વિનિશ્ચય એટલે તથ્ય ( સત્ય ) જ્ઞાન તેણે કરીને કર્યાં છે આગમ જેણે અર્થાત્ જાણ્યુ છે સિદ્ધાન્તનુ રહસ્ય જેણે એવા ( સિદ્ધાંતજ્ઞાતા ) અને નિર'તર અસ્ખલિત એટલે અતિચારરહિત મૂલ અને ઉત્તર ગુણના સમૂહને જે વહન કરે છે-ધારણ કરે છે એવા સાધુ સાધુના લેખામાં-સાધુઓની ગણતરીમાં લખાય છે—ગણાય છે. ૪૩૭.
""
બહુદાસસકિલિટ્ટો નવર` મલેઈ ચંચલસહાવા !
સુન્ડ્રુ વિ વાયામા, કાયં ન કરેઇ કિ ચિ ગુણ ॥ ૪૩૮ ૫ અથ << રાગદ્વેષરૂપી ઘણા દોષાવડે સ`ક્લિષ્ટ ( ભરેલા ) એટલે દુષ્ટ ચિત્તવાળા અને જેના સ્વભાવ ( અભિપ્રાય ) ચ'ચળ એટલે વિષયાદિકમાં લુબ્ધ છે એવા પુરુષ અત્યંત પરીસહાફ્રિક કષ્ટને સહન કરતા છતા પણ માત્ર કાયાએ કરીને કાંઈ પણુ ( ચેડા
ગાથા ૪૩૬–લિંગાડંબરધારિણેના લિંગવદુરિ। ધારા । ગાથા ૪૩૭-સુતથ્ । ગુણહું । સાયાલિ સાન્ડ્રેલિ...મિ ! ગાથા૪૩૮–મઇલે, મેલેઇ 1 વાયામિત્તા=પરીષહાર્દિ દુઃખ` સહમાન: ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org