Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 478
________________ ઉપદેશમાળા ૪૬૩ અથ કિ લિગવિઝુરીધારણ, કજજમ્મિ અડ્ડિએ ઠાણે । રાયા ન હોઇ સયમેવ, ધારયં ચામરાડાવે ॥ ૪૩૬ ॥ જેમ સ્થાને એટલે શ્રેષ્ઠ સિંહાસને બેઠેલેા અને માત્ર પોતે જ એટલે હાથી ઘેાડા વિગેરેથી રહિત એકલા જ, ચામરના આટેપ ( આડંબર ) ને ધારણ કરતા સતા પણુ રાજા હાતા નથીથઈ શકતા નથી, તેવી જ રીતે કાર્યને વિષે એટલે સયમની યતનાને વિષે નહીં રહેલે–સયમથી રહિત એવા સાધુ, લિંગ એટલે સાધુવેષ–તેના આડખર માત્ર ધારણ કરવા વડે કરીને શું સાધુ કહેવાય? ન જ કહેવાય. માટે ગુણુ વિનાના આડંબર કરવા વ્યથ છે. એ આ ગાથાના તાત્પ છે. "" ૪૩૬. જો સુ થવિણિચ્છિયકયાગમે મૂલઉત્તરાહ... । 46 ઉબ્નહઃ સયાઽલિએ, સાલિખઇસાહુલિખમિા૪૩ણા અ— સૂત્ર અને અર્થના વિનિશ્ચય એટલે તથ્ય ( સત્ય ) જ્ઞાન તેણે કરીને કર્યાં છે આગમ જેણે અર્થાત્ જાણ્યુ છે સિદ્ધાન્તનુ રહસ્ય જેણે એવા ( સિદ્ધાંતજ્ઞાતા ) અને નિર'તર અસ્ખલિત એટલે અતિચારરહિત મૂલ અને ઉત્તર ગુણના સમૂહને જે વહન કરે છે-ધારણ કરે છે એવા સાધુ સાધુના લેખામાં-સાધુઓની ગણતરીમાં લખાય છે—ગણાય છે. ૪૩૭. "" બહુદાસસકિલિટ્ટો નવર` મલેઈ ચંચલસહાવા ! સુન્ડ્રુ વિ વાયામા, કાયં ન કરેઇ કિ ચિ ગુણ ॥ ૪૩૮ ૫ અથ << રાગદ્વેષરૂપી ઘણા દોષાવડે સ`ક્લિષ્ટ ( ભરેલા ) એટલે દુષ્ટ ચિત્તવાળા અને જેના સ્વભાવ ( અભિપ્રાય ) ચ'ચળ એટલે વિષયાદિકમાં લુબ્ધ છે એવા પુરુષ અત્યંત પરીસહાફ્રિક કષ્ટને સહન કરતા છતા પણ માત્ર કાયાએ કરીને કાંઈ પણુ ( ચેડા ગાથા ૪૩૬–લિંગાડંબરધારિણેના લિંગવદુરિ। ધારા । ગાથા ૪૩૭-સુતથ્ । ગુણહું । સાયાલિ સાન્ડ્રેલિ...મિ ! ગાથા૪૩૮–મઇલે, મેલેઇ 1 વાયામિત્તા=પરીષહાર્દિ દુઃખ` સહમાન: । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532