________________
ઉપદેશમાળા
૫૦૩ ક્રિયાનુષ્ઠાનાદિક કરતું નથી તે પુરુષથી બીજે કયો પુરુષ મિથ્યાષ્ટિ જાણ? એને જ મિથ્યાદષ્ટિ જાણો. તેનાથી બીજો કોઈ વિશેષ મિથ્યાદષ્ટિ નથી. કેમકે તે પુરુષ બીજા લોકોને શંકા ઉત્પન્ન કરાવતે સતે મિથ્યાત્વને વૃદ્ધિ પમાડે છે.” ૫૦૪. આણુએ શ્ચિય ચરણું, તન્મગે જાણ કિં ન ભષ્મ તિ આણું ચ અઠક્ક તો, કસાએસા કુણઈ સેસં છે પ૦૫ છે
અર્થ—“નિશ્ચ જિનેશ્વરની આજ્ઞાએ કરીને જ ચારિત્ર છે, એટલે જિનાજ્ઞાનું પાલન કરવું એ જ ચારિત્ર છે; તો તે આજ્ઞાને ભંગ કચેન સતે શું ન ભાંગ્યું? એટલે શેનો ભંગ ન કર્યો? અર્થાત્ જિનાજ્ઞાન ભંગ કરવાથી સર્વ ચારિત્રાદિકનો ભંગ કર્યો, એમ હે શિષ્ય! તું જાણુ, અને જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરનાર પુરુષ શેષ-ક્રિયાનુણાનાદિક કેના આદેશ (આજ્ઞા) થી કરે છે? જે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તો પછી ક્રિયાનુષ્ઠાનાદિક કોની આદેશ આજ્ઞાથી કરવું? અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને (આજ્ઞા વિના) જે કિયા કરવી તે કેવળ વિડંબના જ છે–નિષ્ફળ છે.” ૫૦૫. સંસારો એ અણુતો, ભઠુચરિત્તસ લિગછવિસા પંચમહત્વ તુંગે, પાગારો ભદ્ધિઓ જેણુ છે પ૦૬
અર્થ_“વળી જે નિર્ભોગી પુરુષે પંચમહાવ્રતરૂપી તુંગ () પ્રાકાર (કિલે) લેવો છે-નષ્ટ પમાડ્યો છે. પાડી નાંખે છે તે ભ્રષ્ટ (લુપ્ત) ચારિત્રવાળા અને મુખવત્રકો રજોહરણ વિગેરે લિંગ (વેષ) માત્ર કરીને આજીવિકા કરનારાનો સંસાર અનંત જાણ; એટલે તે નિર્ભાગ્યશેખર અનંત કાળ સુધી ચતુર્ગતિમાં ભ્રમણ કરે છે.” ૫૦૬.
ગાથા ૫૦૫-જાઈગ્યઆ ત ભંગે ભંગતિ કસ્સાદેશાત ગાથા ૫૦૬નદ્ભયરિત્તસ્મા લિંગજીસ્સા મહા ભિલુઓ ભિલિઓ ભેલિઓ=ભેદિત:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org