________________
૫૦૬
ઉપદેશમાળા
થયે છતે શેષ-જ્ઞાન દર્શનને વિષે ભજના (વિકલ્પ ) જાણવા. એટલે કદાચ જ્ઞાન–દન હાય પણ ખરાં અને ન પુછુ હાય.” ૫૧૨. સુજઝઇ જઇ સુચરણા, સુઝ' સુસ્સાવઐવિ ગુણકલિએ 1 આસન્નચરણકરણા, સુજઇ સવિગ્નપખ્ખરુઈ ૫૫૧૩
"" ૫૧૩.
અણુ –“ સારા ચારિત્રવાળા યતિ (સાધુ) શુદ્ધ થાય છે. જ્ઞાનાદિક ગુણાએ કલના કરેલે! (ગુણ સહિત) સુશ્રાવક પણ શુદ્ધ થાય છે; તથા શિથિલ છે ચરણ અને કરણ જેવુ એવા સવિન્ન પક્ષની સચિવાળા પણ શુદ્ધ થાય છે. ( સવિગ્ન એટલે મેાક્ષની અભિલાષાવાળા સાધુએ. તેમના પક્ષમાં એટલે તેમની ક્રિયામાં જેની રુચિ છે તે પણ શુદ્ધ થાય છે.) સવિગ્ગખિયાણું, લખ્ખણમેય સમાસ યિ એસન્નચરણકરણા વિ, જેણુ કમ્મ` વિસાહતિ ૫૧૪ા અથ− સ‘વિગ્ન ( મેાક્ષાભિલાષી ) સાધુઓના જેમને પક્ષ છે, એટલે જેએ સવિગ્નના ક્રિયાઅનુષ્ઠાનમાં આસક્ત છે તેવા પુરુષાનુ ( સંવગ્ન પક્ષીનું) લક્ષણ સમાસથી ( સંક્ષેપથી ) તીર્થંકરેએ આ પ્રમાણે ( હવે કહે છે તે પ્રમાણે ) કહેલું છે, કે જેણે કરીને ચરણ અને કરણને વિષે શિથિલ થયેલા મનુષ્યા પણ જ્ઞાનાવરણાદિક કર્મીને શુદ્ધ કરે છે-ખપાવે છે.” ૫૧૪. સુદ્ધ સુસાહુધમ્મ, કહેઇ નિઇ ય નિયયમાયાર સુતસિયાણ પુર, હાઇ ય સવ્વાભરાયણીએ ૫૫૧મા
અ—“ શુદ્ધ ( નિર્દોષ ) એવા સાધુ ધર્મની લેાકેા પાસે પ્રરૂપણા કરે, અને પેાતાના આચારની શિથિલપણા વિગેરેની નિંદા કરે, તથા સારા તપસ્વી સાધુએની પાસે સ થી પણ લઘુ થાય એટલે તરતના દીક્ષિત સાધુની પણ પેાતાના આત્માને લઘુ માને.’) ૫૧૫.
ગાથા ૧૧૩-જમ! સુસ્સાવગે। । રૂઇ !
ગાથા ૫૧૪-પખિઆણું! મેં। જેવિકમ્મ... । ગાથા ૫૧૫-સુહું ! નિયમાયાર્. । સવ્વીમરાયણુિઓ ! સવેભ્યાપિ અવમરાત્રિકા લઘુઃ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org