________________
ઉપદેશમાળા
૧૦૯
પક્ષપાતીપણુ અંગીકાર કરવુ.. ( સ`વિગ્ન પક્ષના આશ્રય કરવા ). તેમ કરવાથી આવતા ભવમાં તે મેક્ષમાર્ગ પામે છે.” પર.
કતારરાહુમદ્ધાણુઆમગેલન્નમાઇકસુ । સવ્વાયરેણુ જયણાએ, કુઇ જ` સાહુકરણિાં પરા
અં—“ કાંતર (માટુ' અરણ્ય એટલે અટવીમાં આવી ચડવુ), રાધ ( રાજાની લડાઈ વિગેરે પ્રસંગે દુર્ગાંમાં રુંધાવું), મદ્ધા ( વિષમમાર્ગે ચાલવુ') એમ ( દુષ્કાળ ) અને ગેલન્ન ( ગ્લાનત્વ-રાગીપણુ' ) ઇત્યાદિક કાર્યને ( પ્રસંગેાને ) વિષે પણ એટલે એવા કારણ પ્રાપ્ત થયા છતાં પણુ સ` આદર ( શક્તિ ) વડે કરીને યતના પૂર્ણાંક સાધુને જે કરવા લાયક કાય છે તે જ સુસાધુ કરે છે; અર્થાત્ પ્રબળ કારણ પ્રાપ્ત થયા છતાં પણુ સાધુએ પેાતાની સવ શક્તિથી પેાતાનુ જે કતવ્ય છે તે યતના પૂર્વક અવશ્ય કરવું.” પર૩.
આયરતરસ માં, સુદુક્કર... માણુસંકડેલાએ । સવિગ્ગાખિયત્ત, એસન્દેણું કુંડ કાઉ ાપર૪માં
અથ—“ અહધકારે કરીને સાંકડા એટલે અભિમાનથી ભરેલા એવા આ લેાક ( સ`સાર ) ને વિષે અત્યંત આદરે કરીને ( સવિગ્ન પણાએ કરીને) સુસાધુઓનુ સન્માન કરવું એ અતિ દુષ્કર છે, તેમજ અવસન્ન એટલે શિથિલ આચારવાળાને ફ્રુટ-પ્રગટપણે સ’વિગ્નનું પક્ષપાતી પણું કરવુ. એટલે સ`વિગ્ન પક્ષના અનુરાગી થવું એ દુષ્કર છે.” પર૪.
ગાથા ૫૨૩–માયકજજેસુ । માણુ=વિષમમાગ ચલન । આમ=દુર્ભિક્ષકાલઃ । ગેલન-ગ્લાનત્વમ્ । સવ્વાઈરેણુ । જયણાઈ ગાથા ૫૨૪–સદુર
ખઅત્ત` ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org