Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/005229/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ દાસગણિ વિરચિત ઉપદેશમાળા ભાષાંતર વીર સંવત ૨૫૧૧ : વિક્રમ સંવત ૨૦૪૧ : ઈ. સ. ૧૯૮૫ પ્રકાશક : શ્રી જૈન સામાનંદ સભા ખારગેટ, ભાવનગર (સૌરાષ્ટ્ર) Jain Education Interna linelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મદાસગણિ વિરચિત ઉપદેશમાળા ભાષાંતર * વીર સવત ૨૫૧૧ વિક્રમ સવંત ૨૦૪૧ ઈ. સ. ૧૯૮૫ : પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા ખારગેટ, ભાવનગર ( સૌરાષ્ટ્ર ) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન : શ્રી જૈન આમાનંદ સભા ખારગેટ, ભાવનગર (સૌરાષ્ટ્ર) પ્રત ૧૦૮ ૦ : પ્રથમ આવૃત્તિ. વિ. સં. ૨૦૪૧ : વીર સં, ૨૫ 11 મિથ : અમૂલ્ય મતિ પ્રિન્ટિંગ પ્રેસ, પાલીતાણ રેડ સેનગઢ-૩૬૪૨ ૫૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ ર - પ. પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર શિષ્યરત્ન પ. પૂ. આચાર્ય શ્રી ભદ્રબાહુસાગર મ. સા. જન્મ : સં. ૧૯૭૪ કારતક સુદ ૫ (બેડવા) દીક્ષા : સં. ૨૦૦૧ અષાઢ સુદ ૬ (વીજાપુર મહુડી ) ગણિપદ : સં. ૨૦૨૫ માગશર વદ ૭ (અમદાવાદ ) પંન્યાસપદ : સં. ૨૦૨૭ વૈશાખ સુદ ૫ (અમદાવાદ) આચાર્યપદ ; સં. ૨૦૩૯ જેઠ વદ ૧૧ (અમદાવાદ) Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. આચાર્ય શ્રી ભદ્રબાહુસાગરજીના જીવન પરિચય ગુજરાતના ચરોતરની ભૂમિ પર આણંદ પાસે ખેડવા નામનુ રમણીય અને નાચ્છુક ગામડું છે. આ ગામમાં ભીખાભાઈ ગુલામચદ તથા તેમના ધર્મપત્ની જાસુએન ધર્મ સસ્કારી હતા. તેમને છ પુત્ર અને બે પુત્રીઓ. શ્રી ભગુભાઈ-આપણાં, ચરિત્ર નાયક સૂરિજી ભદ્રબાહુસાગરજીના જન્મ સં-૧૯૭૪ ના કા. સુ. ૫ નારાજ થયેલ. તેમણે અભ્યાસ મેટ્રિક સુધી કર્યો અને ધાર્મિક અભ્યાસ મહેસાણામાં કર્યાં. તેમણે જીવ-વિચાર, નવતત્ત્વ વગેરેના અભ્યાસ કર્યાં, તેમજ ઉપધાન તપ કર્યાં. ત્યારબાદ દીક્ષા લેવાના નિય કર્યાં. પરંતુ માતા-પિતાએ રજા ન આપી, તેથી શ્રી ભગુભાઈ પૂ. બુદ્ધિવિજયજી મહારાજ સાહેબ પાસે ઊંઝ પહોંચ્યા, અને દીક્ષા આપવા વિન'તી કરી. શ્રી ઊંઝા સથે માત-પિતાની અનુમતિ મગાવી પણ તે ન મળી. વળી ભગુભાઈ ને તેએ ઘેર લઈ ગયા, પણ ભગુભાઈ એ તે ચતુત લીધુ હતું. ધંધા-વેપારનો ત્યાગ કરી જીવન વીતાવવાના નિષ્ણુય કરેલ-અને તેનુ પચ્ચખાણ પણ લીધું. આ કસાટી ત્રણ વર્ષાં ચાલી. પ. પૂ. શાંતમૂર્તિ કૈલાસસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ સ. ૨૦૦૧ માં વીજાપુર બીરાજતા હતા ત્યારે શ્રી ભગુભાઈ ત્યાં પહોંચી ગયા અને દીક્ષા માટે વિનંતી કરી. ત્યાંથી મહુડી જઈ દીક્ષા ગ્રહણ કરી. તેમના વડીલ બધુ દેાડતા આવ્યા પણ આપણા ચરિત્ર નાયકે કહી દીધુ` કે સાધુવેષ લીધે છે તે હવે છેડીશ નહિ. તમે રાજી ખુશીથી રજા ન આપી તેથી આ પ્રમાણે કરવુ પડયુ છે. તેમની વડી દીક્ષા ૨૦૦૧ ના અષાઢ સુદ ૬ના થઈ, ત્યારે કુટુંબ હાજરી આપી. શ્રી ભદ્રબાહુસાગરજીએ કલ્પસૂત્રનું વાંચન કર્યું.. આજે ૪૦ વર્ષના દીક્ષા પર્યાય થયેા છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ભગવંતની નિશ્રામાં ઉત્તરાધ્યયન તેમજ દરેક આગમન અભ્યાસ કર્યો છે. દશ વર્ષ સુધી એકાસણું કર્યા. પાંચ તિથિ ઉપવાસ, વર્ષીતપ વગેરે કરેલ છે. ગુરુદેવ બુદ્ધિસાગર સૂરીશ્વરજીને યોગનિષ્ઠ, પદ્માસનમાં બેસી ૧૨ વર્ષ સુધી ચાલુ રાખ્યો, તેઓશ્રીએ સમેતશિખરજી, પટણા, મહારાષ્ટ્ર, ગુજરાત તેમજ જીયાગંજ જેવા પ્રદેશમાં ચાતુર્માસ કરેલ છે. એક લાખ નવકારના સ્વાધ્યાય કરેલ છે. શ્રી સિદ્ધગિરિની નવ્વાણું યાત્રા કરેલ છે. રવિવારે છઠ્ઠ કરી સાત યાત્રા કરી છે. આ રીતે જ્ઞાન, ધ્યાન અને તપમાં જ સાધુ જીવન વિતાવી રહ્યા છે. આપણે શાસન દેવને પ્રાર્થના કરીએ કે તેઓશ્રી દીર્ધાયુ ભેગવે અને જૈન શાસનની પ્રભાવના વધારતા અનેક કાર્યો તેમના હસ્તે થાય. તેઓશ્રીને કોટી કોટી વંદના. ક્રમ ૨કમ ૧૫૦૦ સહાયક સંસ્થાઓ તથા દાતાઓની નામાવલિ તેમણે અલી રકમ સાથે નામ શ્રી ડોસાભાઈ અભેચંદની પેઢી (ભાવનગર) શ્રી ગોડીજી ઉપાશ્રય (ભાવનગર) શ્રી શિહેર જૈન છે. મૂર્તિપૂજક દેરાસર પેઢી ૨૦ પ. પૂ. આચાર્ય ભગવંત ભદ્રબાહુસાગરજીના ઉપદેશથી શ્રાવક-શ્રાવિકાઓ તરફથી ૧૫૧૦ ૦ ૦ ૦ Page #8 -------------------------------------------------------------------------- ________________ છે છે. પ. પૂ. શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી વિજય માતપ્રિભસૂરીશ્વરજી મહારાજ સાહેબ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી વિજય મોતીપ્રભસૂરીશ્વરજી મ. સા. ની જીવન-ઝરમર પ. પૂ. શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીજીને જન્મ અમદાવાદ (રાજનગર) માં વિ. સં. ૧૮પર ફા. વ. ૮ ના રોજ થયેલ. ધાર્મિક સંસ્કારોથી રંગાયેલા કુંટુબમાં ધર્મની ભાવનાનું સિંચન સાથે મોટા થયા. પૂ. શાસન સમ્રાટીના વૈરાગ્યમય દેશની સાંભળતા ૩૦ વર્ષની ભર યૌવન વયે ચારિત્રમાર્ગે પ્રયાણ કરી, વિ. સં. ૧૯૮૨ ના પ. પૂ. શાસનસમ્રાટ શ્રીજીને પટ્ટધર ૫. ગીતાર્થ –શિરોમણી આચાર્ય શ્રી વિજયસૂરીશ્વરજી મ. ની શિષ્ય પૂ. મુનિ મોતિવિજયજી નામે જાહેર થયાં. પૂ. ગુરુભગવંતની સેવા-ભક્તિ-વિનયવિવેક-જ્ઞાનાભ્યાસ સાથે વૃદ્ધિને કરતાં સંયમજીવનની આરાધનામાં ઉદ્યમવંત થતાં. પૂ. ગુર ભગવત યોગ્યતા જોઈને અનુક્રમે ગણી-પ• વાસ-ઉપાધ્યાય ને આચાર્ય પદે આરૂઢ કર્યા ને પૂ. આચાર્ય શ્રી વિજય મોતીપ્રભસૂરીશ્વરજી મ. સા. નામ તરીકે જાહેર થયા. પૂજ્યશ્રીજી અલૌકિક પ્રતિભા-ભકિક પરિણામી-સૌમ્યદષ્ટિ શાસન પ્રભાવનાની અપૂર્વ ભાવને આદિ ગુણો જોઈને સૌ કોઈને મસ્તક નમી જતા. પૂજયશ્રીની વૃદ્ધાવસ્થા હતી છતાં હું મેશા અને ખી શૈલીમાં બુલંદ અવાજે વ્યાખ્યાન આપતા હતા. કોઈ કહે કે સાહેબજી હવે આપ આરામ કરો ત્યારે પૂજ્યશ્રી કહેતા હતા કે ભાઇ આ શરીરને કાંઈ ભરોસો નથી, તેથી જેટલું અપાય તેટલું આપી દઉં આવી અપૂર્વ ભાવના પૂ. શ્રીની અંતિમ સમય સુધી હતી. - પૂજ્યશ્રી હંમેશા પોતાની પાસે જે પુસ્તક રાખતા હતા તેમાં પૂ. શ્રી “ ઉપદેશમાલા તે પાસે જ રાખતા જ તેનું વાંચન-મનન-ચિતને 4 મશીનું કર !! ઉપદેશમાળા ' છપાવવાની ભાવના હતી પણ જોગાનુજોગ આ પુસ્તક આમાનું સભા તરફથી છપાય છે તેમ ખબર પડતા પૂજ્યશ્રીના પટ્ટધર આચાર્ય શ્રી વિજય નયપ્રભસૂરીશ્વરજી મહારાજશ્રીએ આમાનંદ સભાના કાર્યકર્તાઓને બોલાવીને આ પુસ્તકમાં આર્થિક સહાયતા ને પૂજ્યશ્રીને ફોટો મૂકવાની વાત કરી. શ્રી આઈમાનંદ સભા દિન પ્રતિદિન આવા ઉપયોગી પુસ્તકો છપાવી શ્રી જૈન શાસનની અપૂર્વ સેવા કરે ને વિશેષ આગળ વધે તે જ શુછી. આ પુરતક પૂજ્યશ્રીની સંસ્કૃતિ અર્થે ભવ્ય આત્માના વાંચન માટે છપાવેલ છે. પૂજ્યશ્રીનું વિ. સં. ૨૦૩૯ ના કારતક સુ. ૮ ના ભાવનગર ગેડીજી જૈન ઉપાશ્રય સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામેલ હતા. શાસનદેવ તેઓશ્રીના આ માને શાંતિ આપે. આ પુસ્તક છપાવવામાં પ. પૂ. આચાર્ય શ્રી વિજયોતીપ્રભસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પ. પૂ. આચાર્ય શ્રી વિજયનપ્રભસૂરીશ્વરજી મ. સા.ના ઉપદેશથી સહાય : મોરબી જેને તપગર છ સંધ હ : પ્રમુખ છબીલાલ મોહનલાલ સંઘવી મોરચુ પણ જૈન સંધ. અષાઢ ૧૩, ૧-૭-૮૫ નયપ્રભસૂરિના કોટિશ વંદના Page #10 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીના જીવન અંગે બે બેલ પ. પૂ. શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રી વિજય મેતીપ્રભસૂરીશ્વરજી મ. સા. ના પવિત્ર જીવનમાં એક દષ્ટિ. પૂજ્યપાદ ખરેખર મહાવિદેહ ક્ષેત્રમાંથી ભૂલાં પડેલા અને આપણુ જેવા પામર જીના ઉદ્ધાર માટે આપણને પૂજ્યશ્રીજીને સંયોગ સાંપડ્યો. સરળ અને નિખાલસ સ્વભાવના હતા. સ્ફટિકરન રન જેવું –નિર્મળને સાવ ભદ્રિક એમનું અંતઃકરણ હતું. વિનમ્રતા અને વિવેક શીલતાની મૂર્તિ સમા હતા. અમૃત સમાન મીઠી મધુર અને કલ્યાણકારી તેઓશ્રીની વાણી હતી. એ વાણી હૃદયને સ્પશી લાગણીઓની સરવાણી હતી. તેઓ બોલતા હોય ત્યારે ફૂલ વરસતા અને ભલભલા કઠોર માનવીને પણ કમળતામાં-પણ માનવીને - ઉદારતામાં, કુટિલજનને સરળતામાં પલટાવવાની અપૂર્વ શક્તિ ધરાવતા. એમનું વ્યક્તિત્વ ભલભલાને આકર્ષે તેવું હતું. તેઓશ્રીનું એક જ ધ્યેય, એક જ ભાવના સૌ જ વીતરાગ પરમાત્માને ધર્મ પામે અને ધર્મને ઓળખે. તપ-જપ-સંયમની આરાધના કરે અને મુક્તિ પદને પામે તે જ તેમની અંતરની ભાવના જોઈ અનેક લોકેના મસ્તક નમી જતા હતા. અદ્દભુત જીવન જીવવાની કળા તેઓએ વારસા તરીકે આપી છે. તેમને જીવનમંત્ર જેટલે ત્યાગ જેટલી જરૂરિયાત એછી તેટલો સંયમમાર્ગ સરળ. આ તેમનું ગણિત ખરેખર અદ્દભુત હતું અને સર્વત્ર સાધુતા અને સજજનતાની ફેરમ પ્રસરતી હતી. એમને વ્યવહાર આચરણ સર્વ જીવન કલ્યાણકારી હતા, તેઓના હાથને સ્પર્શ થતા અનેક જીવોનું કલ્યાણ થતું હતું. ખરેખર સામા યેગીનું ધ્યાન કેવળ આત્મદર્શન ઉપર જ એકાગ્ર થયેલું હોય છે કે Page #11 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] ક્યારે મારો આત્મા શુદ્ધ પૂર્ણ થાય અને ક્યારે અનંત સુખમય મોક્ષની પ્રાપ્તિ થાય તેવી જ એક માત્ર એમની ઝંખના હોય છે. તેને પ્રત્યક્ષ પુરા તેમણે પૂરો પાડ્યો. ઉચ્ચ શ્રેણીનું સદાય પ્રસન્નચિત્ત ઉત્તમ ચારિત્રજીવનની આરાધના કરી સાચું જીવન જીવી ગયા. ધન્ય છે એ ગુરુ ભગવંતને. ઉપદેશમાળા છપાવવામાં સહકાર આપનાર – (૧) શ્રી મોરબી જેન તપગચ્છ સંઘ હ. સંઘવી છબીલાલ મેહનલાલ પ્રમુખ (૨) મરચુપણા જૈન સંઘના હેને Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન તથા પ્રસ્તાવના શ્રી જેન આત્માનંદ સભાને મુખ્ય ધ્યેય જૈન તને તથા જ્ઞાનને પ્રચાર કરવો તે છે. તેથી આ સભાના પુસ્તકોને લાભ સાધુ મહારાજ સાહેબ તથા સાધ્વીજી મહારાજ સાહેબે સારા પ્રમાણમાં લે છે. તદ્દત પૂ. આચાર્ય મહારાજ સાહેબ ભદ્રબહુસાગરજીએ “ઉપદેશમાળા ભાષાંતર' પુસ્તક મંગાવ્યું. વાંચીને ખૂબ આનંદ અનુભવ્યાં. આવું પુસ્તક અન્ય મહારાજ સાહેબ અને સાધ્વીજીઓ વાંચે અને જૈન શ્રાવકે ને શ્રાવિકાઓને ઉપદેશ આપે તે સેનામાં સુગંધ મળે–તેવું બને તેથી તેઓશ્રીએ આ પુસ્તક છપાવવાની ઈચ્છા જાહેર કરી. શ્રી ગોડીજી ઉપાશ્રયના ટ્રસ્ટીઓ અને તેમજ ડોસાભાઈ અભેચંદ પેઢીના ટ્રસ્ટીઓ તથા આત્માનંદ સભાની સથિતિના સભ્ય સમક્ષ વાત મૂકી. તેઓએ છપાવવાની સંમતિ આપી અને શક્ય તે સહાય આપવાની વાત કબૂલી. જૈન આત્માનંદ સભાએ પુસ્તક છપાવવાનાં કાર્યની જવાબદારી લીધી. તેના ફળશ્રુતિરૂપે આ અલભ્ય પુસ્તક આપની સમક્ષ મૂકતાં જેન આત્માનંદ સભા આનંદ અનુભવે છે. આ સભાએ પુસ્તકાકારે તથા પ્રતાકારે અનેક ગ્રંથે પ્રસિદ્ધ કર્યા છે. અનેક આત્માઓને ઉદર્વગામી બનાવવામાં સુંદર ફાળે આપે છે. આ મૂળ ગ્રંથ માગધી ગાથાબંધ છે. તેની સંખ્યાનું પ્રમાણ પણ કર્તાએ ૫૪૦નું બતાવેલ છે. આ પ્રકરણ કહો કે ગ્રંથ કહે, તેના કર્તા ભગવંત શ્રી મહાવીર સ્વામીના હસ્તલિક્ષિત શિષ્ય શ્રી ધર્મદાસગણિ ત્રણ જ્ઞાનના ધારક હતા. તેમણે પ્રથમ તે પિતાના પુત્રના હિત માટે Page #13 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] આ ગ્રંથ બનાવ્યા હતા, પર ંતુ તે અનેક ભવ્ય જીવેાના હિત માટે થયા છે. આ ગ્રંથમાં એટલા બધા હિતના વાકયો સમાયેલા છે કે તેનુ પૃથક પૃથક વર્ણન કરવા બેસીએ તે। પાર આવે તેમ નથી. આ પ્રકરણની ટીકામાં આરભમાં આપેલી શુસિંહકુમારની વિસ્તૃત કથા ઉપરાંત ખીજી ૭૦ કથાએ જુદા જુદા પ્રસંગને લઈ ને આપવામાં આવી છે. આ ગ્રંથમાં સમાયેલા ઉપદેશનુ' મહત્ત્વ દર્શાવવા, ગ્રંથકાર પેાતે જ જણાવે છે કે આ પ્રકરણ સાઘાંત સાંભળ્યા છતાં પણું જે ધર્મમાં ઉદ્યમી ન થાય તેને અન ́ત સ`સારી જાણવા. આટલું કથન જ તેના મહત્ત્વ માટે બસ છે. આ ગ્રંથનું છાપકામ તપાસ્યા છતાં, તેમાં પ્રતિષ, દૃષ્ટિદેષાદિ કારણથી કાંઈપણ ભૂલ થઈ હોય તે તેને માટે મિચ્છામિ દુક્કડ' ની યાચના છે. જ્ઞાનની આરાધના માટે તેમજ ભક્તિ માટે પ્રાચીન પુસ્તક છપાવી લ્હાવા લેવાની અમે સુજ્ઞ વાચકાને નમ્ર વિજ્ઞપ્તિ કરીએ છીએ. જે જે મહાનુભાવાએ આ પુસ્તક છપાવવામાં તન, મન કે ધનથી સહાય અર્પી છે તે સહુના હાર્દિક આભાર માનીએ છીએ. જે જે સંસ્થાએ, પેઢીએ અને દાતાઓએ આર્થિક સહાય અર્પી છે તેમને અમે ધન્યવાદ આપીએ છીએ. તેમના કાર્યની અનુમેાઇના કરીએ છીએ. તેએાના મુખારક નામાની યાદી પાના ઉપર ૪ આપવામાં આવી છે. સં. ૨૦૪૧ વૈશાખ સુદ ૩ શ્રી જૈન આત્માન ૢ સભા ખારગેટ, ભાવનગર Page #14 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક પાનું . ૦ ૦ ૦ ૦ - અશુદ્ધ ગંધ ભૂષિકા ગંધભૂષિકા નિ:શ્વાસ નિ:શ્વાસ તઈએ તેઓએ પારિગ્રહણ પાણિગ્રહણ વિચાર્યું વિચાર્યું બહુમાનિત બહુમાનિના બુડી બટ્ટી આઠલું અટલું દૃષ્ટ પર્યાય વડે હીન જ્ઞાન વડે શ્રેષ્ઠ પર્યાય વડે શ્રેષ્ઠ જ્ઞાન વડે વક આહણદ અલહાદ બડેરા વડેરા ધનાબહ ધનાવહ બીકુલ ગાતમાન ગીતગાન બાળન બળને અધિષ્ઠાયિકા અધિષ્ઠાયિકા બાદીને વાંદને (ગાથા) કંમ્ભ ધાનમાની ધનમાનૌ વિસ્વા વિલખા નિદાય નિંદાર સાધુ સાધુ અતિબ્રુિવ અતિવિહવળ પ પુષ્પો વધૂ શમતા સમતા ૫૦. બીલકુલ ૫૪ પંપ ૬૭ | કર્મ ૨૬ 8 = ૧૧૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ પા ન, ૧૨૩ ૧૨૪ ૧૬૩ ૧૬૪ ૧૬૬ ૧૬૯ ૧૭૧ ૧૭૨ ૧૭૨ ૧૭૫ ૧૮૮ ૧૩ ૨૨૨ ૧૩૨ ૧૩૮ ૨૩૪ ૩૮૦ ૩૮ ૩૮૮ ૩૯૨ ૩૫ ૩૯૭ ૪૧૯ ૪૩૫ ૪૩૮ ૪૪૧ ૪૪૮ ૪૧૩ ૪૫૫ ૪૬} અશુદ્ધ વાંધ પ્રણામા ઢીંગલે મનમાં યે ! શાંવ સુખસા વળતાં જર અન આળેચીને જોયેબ્રુ સ્વભાવી વાંદવા પ્રાંત અહ્વવ સ્થાવિર વૈશ્યા અર્જુમલાષ [< ચડાલ કામા તપકષ્ટાક્રિક પરત્તીથિક આધ લખે ઉચ્છલ વિષયા વવી નિષ ધરકા शुद्ध વાધ પ્રણામ ઢીંગણા વનમાં હા ! શાશ્મ સુલસા બળતાં જરા વર્ત આલેાચીને જોયેલુ ખમાવી વાદમાં પ્રાંત અધેવ સ્થવિર લેશ્યા અભિલાષ ચંડાલ કામી તપકષ્ટાદિક પરતીથિક ઔષધ કહે ઉર્་ખલ વિષય વજવી નિક ધરના Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રો ધર્મીદાસગણિ વિચિત શ્રી ઉપદેશમાળા ભાષાંતર શ્રેય કરવાવાળા, ઈચ્છિત વસ્તુને આપવાવાળા અને જેણે કર્માંસમૂહને જીત્યા છે એવા વીરભગવાનને પ્રણમીને ઉપદેશમાળા નામના ગ્રંથમાં આવેલા પદોના અર્થમાત્રને ફ્રુટ કરવા વડે કિંચિત્ માત્ર તેનું વિવરણ રચુ છુ.. જોકે આ ગ્રંથની અનેક ટીકાએ છે તાપણુ જગતને વિષે ચંદ્રમા પ્રકાશમાન થયે સતે શુ ઘરને વિષે દીવા કરવામાં આવતા નથી? આવે છે. તેવી રીતે હું. આ ગ્રંથની અનિદ્ય એવી ટીકા કરૂ છું. શ્રી ધર્મદાસગણીએ પેાતાના પુત્રને મેધ આપવા અર્થે અનેક જાને ઉપકાર કરનારા તથા ભવ્યજીવાના કલ્યાણુ રૂપ આ સુખે ખાધ થાય તેવા ગ્રંથ રચ્યા છે. પ્રારંભમાં ધર્મદાસણના પુત્ર ર'િહનુ', કના ક્ષય કરનારૂ' શુભ ચરિત્ર કહુ` છું. ( જબૂદ્વીપને વિષે ભરતક્ષેત્રમાં સમૃદ્ધિવાન ‘ વિજયપુર ’ નામનું નગર છે, ત્યાં ‘વિજયસેન’નામના રાજા રાજય કરતા હતા. તેને ‘ અજયા’ ને ‘વિજયા’ નામની એ રાણીએ હતી. તેમાં વિજયા રાણી નૃપને અતિ વલ્લભ હતી. તે સ્વપતિસાથે વિષય સુખના આનંદ લેતી સતી ગર્ભવતી થઈ. તેને ગર્ભાવ’તી થયેલી જોઈને તેની શૈાક અજયાને વિચાર થયેા કે—‘મારે પુત્ર નથી, તેથી જો વિજયાને પુત્ર થશે તે તે રાજ્યાધિપતિ થશે.’ એવુડ વિચારી તેણે દ્વેષથી પ્રસૂતિકારિકાને ખેાલાવી પુષ્કળ ધન ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા 6 આપીને કહ્યુ` કે— યારે વિજયાને પુત્ર થાય ત્યારે કોઈ મૃત પુત્રને લાવીને તેને બતાવવા અને તે પુત્ર મને આપવા.’ એ પ્રમાણે તેણે પ્રસૂતિકારિકાની સાથે વિચારપ્રબંધ કર્યા. ત્યાર પછી વિજયા રાણીને પૂર્ણ માસે પુત્ર જન્મ્યા. તે સમયે પાપી સૂયાણીએ કાઈ મૃત બાળકને લાવીને તેને બતાવ્યા, અને તેના પુત્રને તેની શાક અજયાને સ્વાધીન કર્યાં. તેણે એક દાસીને મેલાવીને કહ્યુ` કે- બાળકને વનને વિષે કેાઈ અંધ કૂવામાં નાંખી આવ.' દાસી તે બાળકને લઈ વનમાં ગઈ અને કૂવા સમીપ આવી, એટલે તેને વિચાર થયા કે– મને દુષ્ટ કમ કરનારીને ધિક્કાર છે કે હું આ બાળકને મારી નાંખવા તત્પર થઈ છું. આ મેઢુ પાપ છે. આ કૃત્યથી મને કાઈ પ્રકારની અસિદ્ધિ થવાની નથી; પણ ઉલટા નરકાઢિ ગતિની પ્રાપ્તિ રૂપ અન તેા ઉઘાડા છે.' એવુ વિચારી કૂવાને કાંઠે ઘાસવાળી જગ્યામાં તે બાળકને મૂકી દઈ ને તે પાછી આવી, અને અજયા રાણીને જણાવ્યુ કે મેં તે બાળકને કૂવામાં નાંખી દ્વીધા.’ પેાતાની શાકના પુત્રને મારી નખાવવાથી અજયાને ઘણા હષ થયા. તે અવસરે સુંદર નામના એક કૌટુબિંકર ઘાસ લેવાને માટે તે વનમાં આવ્યા ત્યાં તેને પેલા રાતા બાળકને જોઈ ને દયા આવી, તેથી ઘણા હર્ષોંથી ઘરે લાવી તે બાળક પેાતાની પ્રિયાને આપીને કહ્યું કે- હૈ સુંદર લેાચનવાળી સ્ત્રી! વનદેવતાએ આપણને આ મનેાહર બાળક અર્પણ કરેલ છે, તેથી તારે તેનુ પુત્રવત્ રક્ષણ કરવું ને પાલણપોષણ કરવું.' તે પણ તેનુ. સમ્યક પ્રકારે પાલણપેાષણ કરવા લાગી અને રણુને વિષે માલૂમ પડવાથી તેણે તે બાળકનુ નામ ‘રણસિહ ' પાડયું. તે દિનપ્રતિદિન ખીજના ચદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. ૧. યાણી. ૨. કુટુંબવાળા ખેડૂત. Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા. હવે કેટલાક દિવસ પછી કેઈએ વિજયસેન રાજાને તેના પુત્રને મારી નંખાવવાનું સર્વ વૃત્તાંત કહ્યું, તેથી તેને ઘણું દુખ ઉત્પન થયું. તે વિચારવા લાગ્યો કે-જેણે મારા પુત્રરત્નને મારી નંખાવ્યો તે દુષ્ટ રાણીને ધિક્કાર છે! આ સંસારસ્વરૂપને પણ ધિક્કાર છે કે જેની અંદર રાગદ્વેષથી પરાભવ પામેલા પ્રાણીઓ સ્વાર્થવૃત્તિને વશ થઈને આવાં દુષ્ટ કર્મ આચરે છે, તેથી એવા સંસારમાં રહેવું તે જ અઘટિત છે. આ લક્ષમી ચલિત છે, પ્રાણ પણ ચળ છે, આ ગ્રહવાસ પણ અસ્થિર ને પાશ રૂપ છે; તેથી પ્રમાદ છોડીને ધર્મને વિશે ઉદ્યમ કરવો જોઈએ. કહ્યું છે કે “સંપદા જલના મેજાના જેવી ચપલ છે, યૌવન ત્રણ ચાર દિવસનું છે, આયુષ્ય શરદઋતુના વાદળાના જેવું ચંચળ છે, તે ધનથી શું કામ છે? અનિંદ્ય એ ધર્મ જ કરે.” વળી “એવી કઈ કળા નથી, એવું કઈ ઔષધ નથી, અને એવું કેઈવિજ્ઞાન નથી કે જેથી કાળસર્વે ખવાતી એવી આ કાયાનું રક્ષણ કરી શકાય !” આ પ્રમાણે વૈરાગ્યપરાયણ થયેલા વિજયસેન રાજાએ પિતાની પ્રિયા વિજયા તથા “સુજય” નામના તેના ભાઈ સહિત પોતાના કેઈ વંશજને રાજ્ય સેપીને વીરભગવાનની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ભગવંતે સ્થવિરોને સેંપી દીધા. અનુક્રમે વિજયસેન નામના નવદીક્ષિત મુનિ સિદ્ધાંતના અધ્યયન કરીને મહાજ્ઞાની થયા. તેમનું “ધર્મદાસગણિ” એવું નામ રાખવામાં આવ્યું, અને તેના સાળા સુજયનું નામ “જિનદાસગણિ” રાખવામાં આવ્યું. અન્યદા ભગવંતની આજ્ઞા લઈને બહુ સાધુઓથી પરવારેલા તેઓ પૃથ્વીને વિષે ભવ્ય જીવોને બંધ કરતા સતા વિહાર કરવા લાગ્યા. હવે પેલો રણસિંહ નામે બાળક બાલ્યાવસ્થામાં પણ રાજક્રીડા કરતે સતે યૌવનાવસ્થા પામ્યા, અને સુંદરને ઘરે રહીને તેનાં ક્ષેત્ર સંબંધી કાર્યો કરવા લાગ્યું તેના ક્ષેત્ર સમીપે ચિંતામણું યક્ષથી અધિષ્ઠિત થયેલું શ્રી પાર્શ્વનાથજીનું ચૈત્ય આવેલું છે. ત્યાં Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા વિજયપુરના ઘણું લોકે આવીને હંમેશાં શ્રદ્ધા પૂર્વક પૂજા-સ્નાન આદિ કરે છે અને તેઓનાં મને વાંછિત તે યક્ષ પૂરા પાડે છે. એક વખત કૌતુક જેવાને અર્થે રણસિંહ પણ ત્યાં ગયા. ત્યાં પ્રતિમાના દર્શન કરતા ઉભે હતું તેવામાં ચારણઋષિઓ ત્યાં વંદના કરવાને આવ્યા. રણસિંહ પણ તેઓને વંદન કરીને તેમની પાસે બેઠે. મુનિએ પણ “આ ચગ્ય છે” એવું જાણુને તેને ધર્મને ઉપદેશ દીધે, તે આ પ્રમાણે આ સંસારમાં પ્રથમ તે મનુષ્યોને બાલપણામાં સ્ત્રીની કુક્ષિને વિષે દુખ છે, ત્યારપછી બાલ્યાવસ્થામાં પણ શરીર મલથી ખરડાયેલું રહે છે, તેમજ સ્ત્રીનું સ્તનપાન કરવું પડે છે. તે પણ દુઃખ છે. તરુણવયમાં વિરહથી ઉત્પન્ન થયેલું દુઃખ ભેગવવું પડે છે અને વૃદ્ધાવસ્થા તે તદ્દન સુખરહિત જ છે, તેથી તે મનુષ્યો ! સંસારમાં કંઈ પણ સુખ હોય તે કહે.” આ પ્રમાણે સાંભળીને રણસિંહે કહ્યું કે-આપે કહ્યું તે સત્ય છે.” સાધુએ રણસિંહને ધર્મ ઉપર રુચિવાળે જાણુને પૂછ્યું કે-“હે વત્સ! તું હમેશાં આ પ્રાસાદને વિષે પૂજા કરવા આવે છે?” ત્યારે તેણે જવાબ આપ્યો કે-“હું અહીં આવીને રોજ પૂજા કરું એવું મારું ભાગ્ય ક્યાંથી ?” સાધુએ કહ્યું કે-“જિનપૂજાનું મોટું ફળ છે. કહ્યું છે કેસેગણું પ્રભુની પ્રતિમાને પ્રમાર્જન કરવામાં પુણ્ય છે, હજારગણું વિલેપન કરવામાં, લાખગણું પુષ્પની માળા પહેરાવવાથી પુણ્ય છે અને ગીત વાજિંત્રાદિનું અનંત ગણું પુણ્ય છે. તેથી જે દરરોજ તું પૂજા કરવાને અસમર્થ હે તે દેવદર્શન કર્યા પછી ભજન લેવું એ અભિગ્રહ કર, એવા અભિગ્રહથી પણ તું સુખનું ભજન થઈશ.” આ પ્રમાણે સાંભળીને રણસિંહે તે પ્રમાણે અભિગ્રહ લીધે, અને ચારણષિઓ આકાશને વિષે ઉત્પતી ગયા. હવે રણસિંહ હમેશાં જ્યારે ક્ષેત્રને વિષે પિતાને માટે જન આવે છે ત્યારે હળ છોડીને કૂકરંબાદિ નિવેદ્ય લઈને શ્રી પાર્શ્વનાથ Page #20 -------------------------------------------------------------------------- ________________ છે ઉપદેશમા પ્રભુનાં દર્શન કરવા જાય છે અને પછી ભેજન લે છે. એ પ્રમાણે અભિગ્રહ પાળતાં તેને બહુ દિવસે નિર્ગમન થયા. એક દિવસ ચિંતામણિ યક્ષ તેની પરીક્ષા કરવાને માટે સિંહનું રૂપ લઈને દેરાસરનાં દ્વારની આડે બેઠે. તે અવસરે રણસિંહ કુમાર પણ નૈવેદ્ય ગ્રહણ કરીને જિનદર્શન કરવાને માટે આવ્યો ત્યાં સિંહને જોઈને તે વિચાર કરવા લાગ્યો કે “ગ્રહણ કરેલા નિયમના ભંગ તે પ્રાણુતે પણ કરો એગ્ય નહિ. વળી જે આ સિંહ છે તે હું પણ રણસિંહ છું, એ મને શું કરશે?” એ પ્રમાણે શૂરવીરપણથી તેણે સિંહને હાક મારી કે “છેટે ખસી જા, મારે અંદર જવું છે.” તેનું આવું સાહસ જોઈને, તે સિંહ અદશ્ય થયા. પછી જિનભક્તિ કરીને, રણસિહે પિતાના ક્ષેત્રે આવી ભેજન કર્યું, એકદા ત્રણ દિવસ સુધી અતિ મેઘવૃષ્ટિ થઈ, તેથી નદીમાં પૂર આવવાને લીધે ત્રણ દિવસ સુધી ઘરેથી ભાત પણ આવ્યો નહિ. ચેથે દિવસે ભાત આવ્યું, એટલે જિનગૃહે જઈ નેવેદ્ય ધરી જિનદર્શન કરીને પોતાના ક્ષેત્રે આવી વિચાર કરવા લાગ્યો કે જે કઈ અતિથિ આવે, તે તેને ભાવપૂર્વક કાંઈક આપીને પછી પારણું કરૂં.” એ વિચાર કરે છે, તેવામાં બે મુનિએ ભાગ્યવશાત્ ત્યાં આવી ચડ્યા. તે તેઓને પગે લાગ્યો અને શુદ્ધ અન્ન વહરાવ્યું. તેના મનમાં ઘણે આનંદ થયો, તેમજ પિતાને ધન્ય માનવા લાગ્યું કે “અહો! આ અવસરે મને સાધુનાં દર્શન થયાં અને તેમની ભક્તિ પણ થઈ.” તેના માહાસ્યથી ચિંતામણિ યક્ષ પ્રત્યક્ષ થયે ને બોલ્યો કે-“હે વત્સ! તારું સત્ય જોઈ હું સંતુષ્ટ થયે છું માટે તું વરદાન માગ.” રણસિંહે કહ્યું કે- “હે સ્વામી ! આપનાં દર્શન થયાં તેથી મને તે નવનિધિ પ્રાપ્ત થઈ છે, જેથી મને કાંઈ ન્યૂનતા નથી.” ત્યારે યક્ષે કહ્યું કે- “દેવદર્શન મિથ્યા થતું નથી, તેથી કાંઈક તે માગ.” ત્યારે તેણે કહ્યું કેમને રાજ્ય આપો.” યક્ષે કહ્યું કે-“આજથી સાતમે દિવસે તને ! Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા રાજ્યપ્રાપ્તિ થશે, પણ તારે કનકપુર નગરને વિષે કનકશેખર રાજાની રાણી કનકમાળાની પુત્રી કનકવતીને સ્વયંવર થશે, ત્યાં જરૂર જવું. હું તને ત્યાં આશ્ચર્ય બતાવીશ તે તું જેજે. વળી હવે પછી જન્મ પર્યત તારે કંઈ પણ કામ આવી પડે, તો મારું સ્મરણ કરવું.” આ પ્રમાણે કહી યક્ષ અદશ્ય થયે. હવે રણસિંહ કુમાર બે નાના બળદને હળે જેડી, તેના ઉપર બેસીને કનકપુર આવ્યું. ત્યાં અનેક રાજકુમારે પ્રથમથી મળેલ હતા. રણસિંહ જરા દૂર ઉભે રહ્યો. તે અવસરે જેણે નૂપુર તથા કંકણ ધારણ કર્યા છે અને ઘણી એટીએથી જે પરિવૃત્ત થયેલી છે એવી કનકવતી સ્વયંવરમંડમાં આવી. પછી બંને બાજુમાં બેઠેલા રાજાઓને જેવી જેતી, તેઓને નહિ પસંદ કરતી તે જ્યાં રણસિંહ કુમાર હળ તજીને ખેડૂતના વેષમાં ઉભે છે ત્યાં ગઈ, અને તેના કંઠને વિષે વરમાળા આરોપી. તે જોઈને સર્વના મનમાં એક સાથે ક્રોધ ઉત્પન્ન થયો. તેઓ કનકશેખરને ઠપકે આપવા લાગ્યા કે હે જન્! જે તારી ઈચ્છા હાલિક (ખેડુત)ને પુત્રી આપવાની હતી, તે અમને બોલાવીને તે શા માટે અપમાન કર્યું?” કનકશેખરે જવાબ દીધો કે “તેમાં મારે કાંઈ અપરાધ નથી. કારણ કે મારી પુત્રીએ તેની ઈચ્છાનુસાર વર પસંદ કર્યો, તેમાં અગ્ય શું કર્યું છે?” એ પ્રમાણે સાંભળીને સર્વ કે પાયમાન થયા અને લાલચોળ થઈ, આયુધ ધારણ કરી રણસિંહને ઘેરી લીધે, અને બેલ્યા કે –“હે રંક ! તું કેણ છે? તારું કુળ કયું છે?” રણસિંહે કહ્યું કે– હાલ કુળ કહેવાને અવકાશ નથી, અને કદિ જે હું કહીશ તે પણ તમને વિશ્વાસ આવશે નહિ; માટે સંગ્રામ કરવાથી જ મારા કુળની પરીક્ષા થશે. એ પ્રમાણે સાંભળીને સર્વે યુદ્ધ કરવાને સજજ થયા. રણસિંહ પણ હળ ઉપાડીને સામે ધર્યો. પરસ્પર યુદ્ધ થયે સતે દેવપ્રભાવવડે હળના પ્રહારથી સર્વ રાજાઓ જર્જરીભૂત થઈને નાસી ગયા. તે જોઈને ચમત્કાર પામેલા Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા કનકશેખરે રસિંહ કુમારને વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિનું! આપે મોટું આશ્ચર્ય બતાવ્યું છે તે હવે તમારું રૂપ પણ પ્રકાશિત કરો.” તે વખત યક્ષે પ્રત્યક્ષ થઈને રણસિંહ કુમારનું સર્વ ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળીને કનકશેખર અતિ હર્ષિત થયે અને ઘણું ધામધૂમથી પિતાની પુત્રીનો વિવાહ કર્યો. બીજા સર્વ રાજાઓનું પણ પહેરામણ આપવા વડે સન્માન કર્યું. પછી તેઓ પિતા પોતાને દેશ ગયા. કનકશેખરે એક દેશનું રાજ્ય જમાઈને અર્પણ કર્યું. એટલે ત્યાં રહીને તે કનકવતીની સાથે વિષયસુખને અનુભવ કરવા લાગે. પછી સુંદર ખેડુતને બેલાવી તેને યોગ્ય રાજ્યકાર્યમાં અધિકારી કર્યો. એ અવસરે સોમા નામની મેટી નગરીને વિષે, પુરુષોત્તમ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને નવતી નામની પુત્રી હતી. તે કનકશેખર રાજાની બેનની પુત્રી (ભાણેજ) થતી હતી. તેણે કનકાવતીના પાણિગ્રહણને સર્વ વૃત્તાંત જાયે. તેથી તે રણસિંહ કુમારની ઉપર અનુરાગવાળી થઈ, અને તેણે રણસિંહ વિના અન્ય વર નહિ કરવાને નિયમ લીધે. એ પ્રમાણે પોતાની પુત્રીની ઈચ્છા જાણુને, પુરુષોત્તમ રાજાએ પોતાના પ્રધાન પુરુષોને રણસિંહ કુમારને બોલાવવા મેકલ્યા. ત્યાં જઈને તેઓએ આમંત્રણ કર્યું, એટલે રણસિંહે જવાબ આપ્યો કે “એ સઘળું કનકશેખર જાણે, હું કાંઈ જાણતા નથી.” એટલે પ્રધાન પુરુષેએ કનકશેખરને વિદિત કર્યું ત્યારે તેણે વિચાર્યું કે “મારી ભાણેજને વિવાહ કરી આપ એ મને ઉચિત છે.” એ પ્રમાણે ચિતવી રણસિંહ કુમારને બોલાવીને કહ્યું કે “તમે રનવતીના પાણિગ્રહ માટે જાઓ.” તેણે તે કબૂલ કર્યું. પછી મોટા પરિવાર સાથે રનવતીને પરણવા માટે જતાં માર્ગમાં પાડળીખંડ નગરની સમીપના ઉપવનમાં ચિંતામણિ યક્ષના દેરા પાસે આવ્યો. એટલે યક્ષમંદિરમાં જઈને તેણે યક્ષને પ્રણામ Page #23 -------------------------------------------------------------------------- ________________ . ઉપદેશમાળા કર્યા. ત્યાં તેની જમણી આંખ ફરફી, એટલે તે મનમાં ચિત્તવન કરવા લાગ્યા કે “અહીં કેઈ ઈષ્ટનો મેળાપ થશે.” તે સમયે પાડલીખંડ નગરાધીશ કમલસેન રાજાની રાણું કમલિનીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયેલી કમલવતી નામની કુંવરી સુગંધી પદાર્થો તથા પુષ્પ વિગેરે પૂજાની વસ્તુઓ લઈને, સુમંગલા દાસી સહિત તે યક્ષના મંદિરમાં આવી. ત્યાં રસિંહ કુમારને જોઈને તે કામવિહલ થઈ ગઈ. કુમાર પણ તેને જોઈને મોહિત થયો. તેઓ બંને નેત્રનું મટકું પણ માર્યા સિવાય, એકનજરે પરસ્પરને સસ્નેહ જોતાં ઉભા રહ્યાં, પછી કમલવતીએ યક્ષની પૂજા કરીને પ્રાંતે પ્રાર્થના કરી કે–“સ્વામિન્! તમારી કૃપાથી આ પુરુષ મારો ભ થાઓ. એના દર્શનથી હું તેના પર અતિ રાગવતી થઈ છું. માટે તમે પ્રસન્ન થઈને એ રાજકુમારને મારા ભર્તારપણે આપો.” ત્યારે યક્ષે કહ્યું કે-“હે બાલા! આ રાજપુત્ર હું તને અર્પણ કરું છું. એની સાથે તું ઈચ્છાનુસાર સંસારનું સુખ ભેગવ.” એ પ્રમાણે સાંભળીને તેને ઘણે આનંદ થયો. પછી કમલવતી સેવકદ્વારા તેનું નામ વિગેરે પૂછીને, સ્નેહદષ્ટિથી તેને ફરીફરીથી જેતી પિતાને ઘરે ગઈ કુમારે પણ પિતાના મુકામે આવ્યો. બીજે દિવસે પણ કમલવતી પૂજા કરવાને આવી. કુમારે તેને જોઈ. પૂજા કર્યા બાદ વીણાવાદના પૂર્વક સંગીત કરીને તે ઘરે ગઈ. કુમાર તેનું ગાન તથા વીણને સ્વર સાંભળીને મનને વિષે ચિન્તવવા લાગ્યું કે “જે આ બાલાને પરણું તે જ મારો જન્મ સફલ છે, નહિ તે આ જીવિતથી શું ?” એ પ્રમાણે તેના રાગે વાદ્યો સતે ત્યાં જ રહ્યો. મુકામ ઉપાડ્યો નહિ. એકદા પુરુષોત્તમ રાજાના પ્રધાનેએ આવીને વિજ્ઞપ્તિ કરી કે “સ્વામિન! અત્ર વિલંબ કરવાનું શું કારણ છે ?” કુમારે કહ્યું કે –“મારે અહીં કાંઈ કામ છે, તમે આગળ જાઓ, હું તમારે પાછળ જલદીથી આવું છું.' એ પ્રમાણે કુમારને ઉત્તર સાંભળીને તેઓ સમાપુરીએ પુરુષોત્તમ રાજ સમીપે ગયા અને કુમાર પાછળ આવે છે એમ કહ્યું. હવે Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા રણસિંહ કુમાર તે કમલવતીના રૂપથી મોહિત થઈને ત્યાં જ રહે છે. તે અવસરે એક ભીમ રાજાનો પુત્ર પણ કનકસેન રાજાની સેવા કરે છે, તે કમલવતીનું રૂપ જોઈને તેના પર મોહિત થયે છે; પરંતુ કમલવતી તેને જરા પણ ઈચ્છતી નથી. એક વખત કમલવતીને યક્ષપૂજાને અર્થે ગયેલી જાણીને તે ભીમપુત્ર તેની પછવાડે ગયો. તેણે ધાર્યું કે “જ્યારે તે યક્ષપ્રાસાદમાંથી બહાર નીકળશે, ત્યારે હું મારા મનની સર્વ અભિલાષા તેને જણાવીશ.” એ પ્રમાણે વિચાર કરતા સત તે દ્વારમાં જ ઉભે રહ્યો. કમલવતીએ પણ તેને જે, એટલે તેણે સુમંગલા દાસીને કહ્યું કે –“આ પુરુષ જે દ્વારને વિષે ઉભે છે તે જે અંદર આવે તે તેને તારે રો.” એ પ્રમાણે કહીને તે મંદિરની અંદર ગઈ અને દાસીને દ્વાર પાસે ઉભી રાખી. પછી એકાંતે જઈ એક જડી કાન ઉપર બાંધવાથી પુરુષરૂપે થઈને તે પ્રાસાદના દ્વાર પાસે આવી. ત્યારે કુમારે તેને પૂછયું કે– હે દેવપૂજક! કમલવતી હજુ કેમ બહાર આવી નહિ?” ત્યારે તેણે કહ્યું કે મેં તે આ દાસીને એકલીને જ પ્રાસાદને વિષે જોઈ છે, બીજી કઈ પણ સ્ત્રી અંદર નથી.” એ પ્રમાણે કહીને તે પિતાને ઘેર આવી. પછી કર્ણ ઉપરથી જટિકાને દૂર કરી એટલે મૂળરૂપે થઈ ગઈ. પાછળ ભીમપુત્રે પ્રાસાદની અંદર ઘણું તપાસ કરી, પણ કમલવતીને નહિ જેવાથી તે ખિન્ન થઈને પિતાને સ્થાને ગયો. સુમંગલા દાસી પણ ઘેર આવી. ત્યાં કમલવતીને તેણે પૂછ્યું કે –“હે સ્વામિની ! તમે અહીં કેવી રીતે આવ્યાં? મેં તમને બહાર નીકળતાં જોયા નહિ.” ત્યારે તેણે જટિકાનું સર્વ સ્વરૂપ કહી બતાવ્યું. તે વખતે દાસીએ કહ્યું કે“હે સ્વામિની ! એવી જટિકા તમને ક્યાંથી મળી?” કમલવતીએ કહ્યું કે– “સાંભળ, પૂર્વે હું એક વખત યક્ષને મંદિરે ગઈ હતી. તે વખતે ત્યાં એક વિદ્યાધર ને વિદ્યાધરીનું જોડું આવ્યું હતું. મને જોઈને વિદ્યાધરી મનમાં ચિન્તવવા લાગી કે “જે આ અદ્દભુત રૂપવાલી સ્ત્રીને મારો પતિ જેશે તે તે તેને રૂપથી મોહિત થઈ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉપદેશમાળા જશે.’ એવું ધારીને હું ન જાણું તેમ તેણે મારા ક ઉપર એક ટકા બાંધી દીધી. હું યક્ષની પૂજા કરવાને માટે ગઈ ત્યાં મારા પુરુષવેષને જોઈ ને હું... વિસ્મિત થઈ, અને સર્વ શરીરને અવલાકતાં એક ટકા કહ્યું` ઉપર જોવામાં આવી. તે જટિકા દૂર કરી એટલે હુ' મૂળરૂપમાં આવી ત્યારપછી તે જટિકાને આદરથી ગ્રહણ કરીને મે' મારી પાસે રાખી છે. તેના પ્રભાવથી પુરુષ વેષ ધારણ કરીને હું આજ યક્ષપ્રાસાદમાંથી બહાર નીકળી હતી. ’ એ પ્રમાણે કમલવતીએ પોતાની દાસીને જટિકાનું સ્વરૂપ નિવેદન કર્યું. દ આ હવે ભીમ રાજાના પુત્રે તેને માટે ઘણા ઉપાયેા કર્યા, પરંતુ એક પણ ઉપાય કામે લાગ્યા નહિ. ત્યારે તેણે કમલવતીની માતાને પોતાના અભિપ્રાય જણાવ્યા તેણે વિચાર કર્યો કે મહાન રાજપુત્ર છે તે આની સાથે મારી પુત્રીના લગ્ન થાય તે તે યુક્ત છે' આ પ્રમાણે વિચારીને તેણે પેાતાના સ્વામીને તે હકીકત નિવેદન કરી. તેણે પણ તે કબૂલ કર્યું. ખીજે દિવસે જ લગ્ન લીધાં. જ્યારે કમલવતીએ તે વાત જાણી, ત્યારે તેણે ઘણું દુઃખ ઉત્પન્ન થયું; તેથી તે ખાતી નથી, સુતી પણ નથી, માલતી નથી અને હસતી પણ નથી. તે મનમાં વિચાર કરે છે કે • તે યક્ષની પાસે જ જઈ ને તેને ઉપાલભ દઈને તેના જ આશ્રય લઉ, તે સિવાય મારી બીજી ગતિ નથી. • આ પ્રમાણે વિચારીને રાત્રિએ ગુપ્ત રીતે નીકળી યક્ષમ`દિરમાં આવીને તેને એળભે આપવા લાગી કે “ હું અક્ષ! તમારા જેવા મુખ્ય દેવાનુ વચન અન્યથા નીવડે એ ઘટિત ગણાય નહિ. કારણ કે સત્પુરુષાને તા એક જ જીભ હૈાય છે. કહ્યું છે કે સત્ પુરુષાને એક, સર્પને એ, પ્રજાપતિને ચાર, અગ્નિને સાત કાર્તિક, ઋષિને છ, રાવણુને દશ, શેષનાગને બે હજાર અને દુર્જનાના મુખમાં હજારો ને લાખા જીભ હાય છે.' બ્લેકે એ પ્રમાણે છે છતાં તમારી વાણી અન્યથા નીવડી. પરંતુ મારા જીવ તે! મારા હાથમાં છે. ” એ પ્રમાણે Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૧ કહીને રણસિ‘હ કુમારના મુકામની પાસે જઈ મોટા વૃક્ષને વિષે ગળેફ્રાંસા બાંધીને ખાલી કે—“ હું વનદેવતા! મારુ વચન સાંભળેા, મે. રણસિ'હ કુમારને પરણવાની ઇચ્છાથી આ ચિન્તામણિ યક્ષનું બહુ રીતે આરાધન કર્યું.. તેણે મને વચન પણ આપ્યું પર`તુ પાળ્યું નહિ, તેથી હુ` આત્મઘાત કરુ છું. જો આ ભવને વિષે એ મારા પતિ ન થયા તે આવતા ભવને વિષે તે મારા વલ્લભ થાએ. ” એ પ્રમાણે ખેાલી વૃક્ષ ઉપર ચડીને કંઠમાં ફાંસા નાંખીને લટકી રહી. તેવામાં સુમંગલા દાસી તેને પગલે પગલે ત્યાં આવી. તેણે કમલવતીની એ પ્રકારની અવસ્થા જોઈને શારખકાર કરી મૂકયેા. તે સાંભળીને રઘુસિંહ કુમાર પોતાના સુમિત્ર મિત્ર સહિત ત્યાં સત્વર આવ્યા. દાસીએ ગલાના ફાંસા છેદી નાંખ્યા, એટલે કમલવતી બેશુ અવસ્થામાં નીચે પડી. શીત પવન વિગેરેના ઉપચારથી તે સ્વસ્થ થઈ, ત્યારે મારે પૂછ્યુ કે હૈ સુંદરી ! તુ કાણુ છે ? તે શા માટે ગળે ફાંસા નાંખ્યા હતા ? તે આ સાહસ શા હેતુએ કર્યું ? 'સુમ ગલાએ ઉત્તર આપ્યા કે સ્વામિન્! શું હજી આપે આને આપે આને ન ઓળખી ? તમારામાં જેનું ચિત્ત લીન થયું છે એવી આ રાજપુત્રી કમલવતી છે. તેના પિતાએ તેને ભીમ નૃપના પુત્રને આપવાથી તે આત્મઘાત કરીને મરણ પામવા ઇચ્છતી હતી, તેનુ મેં ગળાફાંસા કાપી નાંખી રક્ષણ કર્યું છે. ” તે સાંભળીને રણસિંહ કુમાર અતિ હર્ષિત થયેા. ત્યારપછી સુમિત્ર મેળ્યે કે હું મિત્ર! કયે! ક્ષુધાતુર માણસ મિષ્ટ અન્ન ખાવાનું મળતે સતે વિલખ કરે ? તે માટે આ માળાનુ પાણિગ્રહણ કરીને તેના મન્મથસમુદ્રમાંથી ઉદ્ધાર કરો.’ એ પ્રમાણેનુ ચિત્રનું કથન સાંભળીને રણસિંહૈ તે જ વખતે તેની સાથે ગાંધવ લગ્ન કર્યું. કમલવતી પણ મનમાં અતિ આનંદિત થઈ. પછી કમળવતી રાત્રિએ જ સુમિત્રની સાથે પોતાને ઘેર આવી. તે સમયે વિવાહકાના અતિ હર્ષમાં પેાતાના કુટુ'પરિવારનું મન વ્યગ્ર છે, એવું જાણીને કમલવતીએ પેાતાના સ્રીવેષ સુમિત્રને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપદેશમાળા પહેરાવ્યો, અને પોતે પુરુષવેષ ધારણ કરીને રણસિહ કુમારની સમીપે ગઈ. કુમારે પણ તેને નેહરષ્ટિથી બે હસ્તવડે ગાઢ આલિંગન કરીને પિતાની પાસે બેસાડી. હવે લગ્ન વખતે ભીમપુત્ર હાથી ઉપર સ્વારી કરીને મેટા આડંબરથી પરણવા આવ્યા; અને મહત્સવ પૂર્વક કમળવતીનો વેષ જેણે ધારણ કર્યો છે એવા સુમિત્રની સાથે પાણિગ્રહણ કરી તેને લઈને પોતાને સ્થાને આવ્યો. પછી કામના આવેશથી કેમલ આલાપપૂર્વક નવીન વધૂને પુન: પુનઃ બેલાવવા લાગે; પણ તે જરા પણ બેલતી નથી; ચૂપ થઈને બેસી રહી છે. અતિ કોમના આવેશમાં તેણે હસ્ત વડે તેના અંગને સ્પર્શ કર્યો. તે સ્પર્શથી તે તો પુરુષ છે એવું જાણુંને તેણે પૂછયું કે–“તું કેણુ?” તેણે ઉત્તર આપે કે-“હું તારી વધૂ છું.”કુમારે પૂછ્યું કે તું વધુ કયાં છે? તારા હસ્પર્શથી જણાય છે કે તું પુરુષ છે.” ત્યારે વધુને વેષ ધારણ કરનાર સુમિત્રે જવાબ આપ્યો કે-“હે પ્રાણનાથ ! આ શું લો છો? શું તમે તમારું ચેષ્ટિત પ્રકટ કરો છો ? વિવાહના ઉત્સવથી પરણેલી એવી મને ચેટકવિદ્યાથી પુરુષરૂપ કરો છે; તેથી હું હમણાં મારા પિતા પાસે જઈને કહીશ કે હું કુમારના પ્રભાવથી પુત્રીપણાને તજી દઈને પુત્ર થઈ છું” એ પ્રમાણે બોલવાથી “આ કેમ બન્યું ?” એમ વિચારતે ભીમપુત્ર વ્યગ્ર ચિત્તવાળો થયો. તે અવસરે સ્ત્રીવેષ ધારણ કરનાર સુમિત્ર રણસિંહ કુમાર પાસે આવ્યું, અને રાત્રિનું સર્વ વૃત્તાંત કહ્યું તે કૌતુક સાંભળીને તેઓ સર્વ હસ્તતાલી દઈને હસવા લાગ્યા. અહીં ભીમપુત્રે કનકસેન રાજા પાસે આવીને કહ્યું કેમારી સાથે તમારી જે પુત્રીના લગ્ન થયા તે તે પુત્ર દેખાય છે.” તે સાંભળીને તેના સાસુ સસરાએ કહ્યું કે-“શું આ જમાઈ ગાંડો થઈ ગયો છે કે આ પ્રમાણે લાવે છે? અથવા શું ભૂતથી આવેશવાન થયેલ છે કે જેથી આ પ્રમાણે અસંબંધ બોલે Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૩ છે? એક જ ભવને વિષે જીવ સ્ત્રીપણું તજી દઈને પુરુષત્વ પ્રાપ્ત કરે એવા પ્રકારની પ્રવૃત્તિ કઈ દિવસ થઈ નથી અને થશે પણ નહિ, તેમજ એવી વાત સાંભળવામાં પણ આવી નથી. તેમ આ જમાઈ પણ અસત્ય શા માટે બેલે? માટે એ પુરુષે કેઈ ધૂત દેખાય છે.” એ પ્રમાણે કહી રાજાએ કમલવતીની સર્વત્ર શેધ કરાવી પણ તેને પત્તો કઈ જગ્યાએ મળ્યો નહિ. ત્યારે રાજા અતિ શેકાતુર થઈ ગયે, અને રાણી પણ પુત્રીના મોહને લીધે રુદન કરતી સતી સેવકે પ્રત્યે કહેવા લાગી–કે “જે કેઈ મારી પુત્રીને લાવી આપશે તેની અભિલાષા હું પૂર્ણ કરીશ.” તેથી સેવકે પણ સર્વત્ર ભમ્યા, પરંતુ પત્તો ન લાગવાથી ખિન્ના થઈને પાછા આવ્યા. પ્રાતઃકાલે પત્તો મેળવેલા કોઈ પુરુષે કનકસેન રાજા પાસે આવીને કહ્યું કે-“હે સ્વામિન્ ! મેં કમળવતીને લગ્નવેષમાં રણસિંહ કુમારના મુકામે ક્રીડા કરતી જોઈ છે.” તે સાંભળીને ક્રોધથી જેનાં નેત્રો લાલચેળ થઈ ગયાં છે એ કનકસેન રાજા ભીમપુત્ર સહિત મેટું લશ્કર લઈને ત્યાં આવ્યા, અને રણસિંહ કુમારની સાથે યુદ્ધ આરહ્યું. રણસિંહ પણ સિંહની માફક યુદ્ધ કરવા લાગ્યો. રણસિંહ કુમારે પિતે એકલો છતાં દેવની સહાયથી ભીમપુત્ર સહિત કનસેન રાજાને જીતી લઈને તેમને પકડી લીધા, તે વખતે કમળવતીની દાસી સુમંગળાએ આવીને સર્વ વૃત્તાંત જણાવ્યું. પછી કમળવતી પણ આવી અને પિતાને પ્રણામ કરી બે હાથ જોડી ઉભી રહી. કનકસેન રાજાએ ભીમપુત્રની સર્વ સ્વરૂપ સાંભળ્યું; તેથી તેના પર ક્રોધાયમાન થઈને તેને ઘણે તિરસ્કાર કર્યો. કમળવતીએ ભીમપુત્રને પણ છોડાવી મૂક્યો. કનકસેન રાજા રણસિંહ કુમારનું કુલ, ધૈર્ય વિગેરે જાણીને અતિ હર્ષિત થયે. પછી મેટા આડંબરથી કમલવતીને વિવાહ કર્યો. હસ્તમેળાપ સમયે ઘણું હાથી ઘોડા વિગેરે આપ્યા. રણસિંહ પણ ત્યાં ચિરકાલ સુધી રહ્યો. ત્યાર પછી કમલવતીને લઈને પોતાને દેશ પાછો ફર્યો અને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉપદેશમાળા કનકવતી તથા કમલવતીની સાથે વિષયસુખ ભગવત સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યો. અહીં સેમપુરીને વિષે પુરુષોત્તમ રાજાની પુત્રી રત્નાવતી વિચાર કરવા લાગી કે “અરે! મારા પાણિગ્રહણ અર્થે અહીં આવતાં રણસિંહ કુમાર રસ્તામાં કમળવતીને પરણ્યા અને તેનામાં અતિ લુબ્ધ થયા, એટલું જ પણ નહિ તે મારા વલભે મને એવી વિસ્મૃત કરી દીધી કે અહીં મને પરણવાને પણ આવ્યા નહિ. હમણું તે તે કમલવતી વિના બીજા કઈ તરફ નજર પણ કરતા નથી, તેથી તેણે કાંઈ કામણ કર્યું હોય એમ જણાય છે. ભર્તાનું હૃદય કમલવતીના નેહથી અતિ ભરપૂર થયેલું દેખાય છે કે જેથી મારા સ્નેહને તેમાં અવકાશ થઈ શકતો નથી. પરંતુ હું ત્યારે ખરી કે જ્યારે કેઈ પણ ઉપાયે કરી તેના ઉપર કલંક ચડાવીને તેના ઉપરથી ભર્તારના ચિત્તને ઉતારી નખાવું.” એ પ્રમાણે વિચાર કરીને તેણે પોતાની માતાને એ વાત જણાવી. તેણે પણ “તારી ઈછાનુસાર કરએવી રજા આપી. પછી ત્યાં એક દુષ્ટ “ગંધમૂષિકા” નામની કામણ તથા વશીકરણ વિગેરેમાં કુશલ એવી સ્ત્રી રહેતી હતી. તેને બોલાવીને રત્નાવતીએ કહ્યું કે -“હે માતા ! તું મારું એક કાર્ય કર, તે કાર્ય એ છે કે રણસિંહ કુમાર કમળવતીના ઉપર અતિ લુબ્ધ થયેલા છે, તેથી એવું કરો કે જેથી તેને કલંકથી દૂષિત માનીને કુમાર ઘરમાંથી કાઢી મૂકે.” તે સાંભળીને પરિત્રાજિકાએ તે વાત કબૂલ કરી અને બેલી કે- એમાં તે શું મોટું કામ છે? તે હું અ૫ કાળમાં કરીશ.” એ પ્રમાણે વચન આપીને તે થોડા દિવસમાં રણસિંહ કુમાર હતા તે નગરમાં આવી. ત્યાં તે અતપુરમાં કનકાવતીના મંદિરમાં ગઈ અને તેને નવતીના કુશલ સમાચાર વિગેરે નિવેદન કર્યું. રનવતીના તરફથી સમાચાર લાવેલી હોવાથી કનકાવતીએ તેને સન્માન આપ્યું. પછી તે હમેશાં અતઃપુરમાં જવા લાગી. અને કુતૂહલ વિનોદ એક હ તી કાર્ય કરે છે Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા વિગેરે વાર્તા કરવા લાગી, તે કમલવતીની સાથે વિશેષ વાતચિત કરતી હતી, અને જેમ કમલવતીને તેના પર વધારે વિશ્વાસ ઉત્પન્ન થાય તેમ કરતી હતી. દરરોજ જવા-આવવાનું કરતાં તેણે એક દિવસ ફૂટ વિઘાથી કમલવતીના મંદિરને વિષે પરપુરુષને આવતે કુમારને બતાવ્યું. પણ તેના મનમાં જરાએ આવ્યું નહિ; તે તે વિચાર કરવા લાગ્યા કે—-“કમલવતીનું શીલ સર્વથા નિષ્કલંકિત છે.” એ પ્રમાણે ઘણીવાર પરપુરુષને આવતાં જેવાથી કુમારે વિચાર્યું કે “શું કમલવતી શીલથી ખંડિત થઈ હશે? કે જેથી હું હમેશાં તેના મંદિરમાં પરપુરુષને આવતા જતા પ્રત્યક્ષ જોઉં છું.” તેણે કમલવતીને પૂછ્યું કે-“હું હમેશાં તારી મંદિરને વિષે પરપુરુષને આવતા જોઉં છું તેનું શું કારણ?” તે સાંભળી કમલવતી બેલી કે-“હે પ્રાણનાથ ! હું કઈ પણ જાણતી નથી. જ્યારે તમે પરપુરુષના સંચારનું સ્વરૂપ પૂછો છો ત્યારે તે મારાં કર્મને દેષ છે. જ્યારે તમે એવું જુએ છે ત્યારે હું જરૂર મદભાગ્યવતી છું. માટે જે આ પૃથ્વી માર્ગ આપે, તો તેના વિષે સમાઈ જાઉં કે જેથી એવું અશ્રાવ્ય વચન સાંભળવું ન પડે.” આ પ્રમાણે ઉત્તર સાંભળીને કુમાર વિચાર કરવા લાગ્યો કે -ખેરખર એ ભૂત આદિનું વિલસિત જણાય છે. આનામાં કઈ પણ પ્રકારની કુચેષ્ટા જણાતી નથી. જોકે સુંદર ભ્રકુટીવાલી સ્ત્રી યૌવનાવસ્થામાં તીક્ષણ કટાક્ષ ફેંકીને પરના મનને મેહિત કરે છે, પરંતુ તે પુરુષની સાથી હંમેશાં સંગમ કેવી રીતે સંભવે ? તેમાં પણ વિશેષે કરીને અંતઃપુરને વિષે તે તે સંભવે જ નહિ. કેમકે અકાલ મૃત્યુને અભિલાષી એવી કેણ અહીં હમેશાં આવે? એ પ્રમાણે વિચાર કરવાથી તે સત્ય જણાયું નહિ, પણ મનની અંદર શંકાયુક્ત રહ્યો. તેથી કાંઈક સ્નેહ તે ઘટયો. પેલી દુષ્ટએ વિચાર કર્યો કે-“હજુ પણ આનું ચિત્ત તેના ઉપરથી વિરક્ત થયું નહિ, તેથી હવે બીજા ઉપાયથી તેમના નેહને ભંગ કરું.” એવું ધારીને ૧. ન સાંભળવા યોગ્ય, Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા તાંબૂલભેજનના ઉપાયે કરી મંત્રચૂર્ણદિને ભેગા કરીને તેણે કુમારનું મન વિરક્ત કર્યું. કુમારનું મન જે પૂર્વે કમલવતીને ઉપર ગાઢ પ્યારમાં લગ્ન હતું તેને મંત્રચૂર્ણદિના પ્રયોગથી તેના પ્રત્યે જવલાયમાન કર્યું. કુમાર લેકા૫વાદથી ડરીને વિચાર કરવા લાગ્યો કે “આ કમલવતીને તેના પિતાને ઘરે મેકલી દઉં, અહીં રાખવા લાયક નથી.” એ પ્રમાણે વિચારીને તેણે સેવકોને બેલાવી આજ્ઞા કરી કે “તમે કમલવતીને રથમાં બેસારીને તેના પિતાને ઘેર મૂકી આવો.” એ પ્રમાણે સાંભળીને સેવકે વિચાર કરવા લાગ્યા કે-“આ આવું અઘટિત કેમ કરે છે? પણ આપણને તે સ્વામીનું વાય ઉલંઘન ન થઈ શકે તેવું છે. એ પ્રમાણે વિચારીને તેઓ કમલવતીની પાસે આવી બેલ્યા કે-“હે સ્વામિની! તમારા પતિ વાટિકાને વિષે ગયેલા છે તે તમને ત્યાં લાવે છે, માટે રથમાં બેસીને શીવ્ર ચાલો.” એ પ્રમાણે અસત્ય બેલીને તેઓએ તેને રથમાં બેસારી. તે વખતે કમલવતીની જમણી આંખ ફરકી, તેથી તે વિચારવા લાગી કે અત્યારે શું અશુભ થશે? પણ સ્વામી મને બેલાવે છે માટે જરૂર જવું, જે બનવાનું હોય તે બને. એ પ્રમાણે વિચારી વ્યગ્રચિત્તે તે રથમાં બેઠી. સેવકોએ રથને સત્વર ચલાવ્યો. કમલવતીએ પૂછયું કે-“મારા સ્વામીથી અલંકૃત થયેલું ઉપવન કેટલું દૂર છે?” ત્યારે સેવકે ઉત્તર આ કે–વન કયાં અને તમારે સ્વામી પણ ક્યાં ? કુમારે તમારા પિતાને ઘેર તમને મૂકી આવવાની અમને આજ્ઞા આપી છે. કમલવતીએ કહ્યું કે-“ભલે, જ્યારે આવું વગર વિચાર્યું તેમજ પરીક્ષા કર્યા વિનાનું કાર્ય કર્યું છે તે પછવાડેથી તેને ઘણે પશ્ચાત્તાપ થશે, બાકી મારે તે જે કર્મ ઉદયમાં આવી પડયું તે ભેગવવું જ જોઈએ. કહ્યું છે કે “કરેલા કર્મોને ક્ષય કરોડ વર્ષે કરીને પણ થતો નથી. શુભ વા અશુભ જે કર્મ કર્યું હોય, તે અવશ્ય જોગવવું જ પડે છે. પરંતુ હું નિરપરાધી પ્રત્યે આ Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૭. શું આચર્યું?” આ પ્રમાણે વિચારતી તે થોડા દિવસમાં પાડલીખંડપુર સમીપે આવી પહોંચી. એટલે કમલવતી બેલી કે–બહે સારથી ! તું અહીંથી જ રથને પાછો વાળ. હવે અહીં તારું કંઈ કામ નથી. આ સ્થાનથી હું પરિચિત છું. અહીં આંથી સન્મુખ જ પાડલી ખંડપુરનું ઉપવન દેખાય છે, તેથી હું એકલી સુખેથી જઈશ.” એ પ્રમાણે સાંભળી સારથી પ્રણામ કરીને આંખમાં અણુ લાવી બેલ્યો કે “હે સ્વામિની! તમે સાક્ષાત્ શીલ રૂપી ભૂષણને ધારણ કરનારા લક્ષમી છે, ને હું અધમ આજ્ઞાને કરવાવાળે કર્મચંડાળ છું, કે જેથી તમને અરણ્યમાં તજી દઉં છું. દુષ્ટ કર્મ કરનાર એવા મને ધિક્કાર છે?” એ પ્રમાણે બેલતા સારથીને કમલવતીએ કહ્યું કે-“હે પુરુષ! આમાં તારો અપરાધ નથી. જે સેવક છે તે તે સ્વામીની આજ્ઞા પ્રમાણે કરેજ છે. પણ તે મંદભાગ્યવંતને મારું એક વચન કહેજે કે “શું આ કાર્ય કુલોચિત કરેલું છે?” એ પ્રમાણે સાંભળ્યા બાદ કમલવતીને વટ તરુની નીચે મૂકીને સારથી રથ લઈને પાછો વળ્યો. પછી એકાકી કમલવતી રોતી ને વિલાપ કરતી બેલવા લાગી કે-“હે વિધાતા ! તે આ અતિ જૂર કાર્ય શું આચર્યું? અકાળે વજ પડવા રૂ૫ પ્રિયના વિયેગથી ઉત્પન્ન થતું દુઃખ તે મને શા માટે આપ્યું ? મેં તારો શે અપરાધ કર્યો હતો ! આ દુઃખ તે સર્વ સહન થઈ શકે તેમ છે, પરંતુ અસત્ય કલંક ચડાવીને ભર્તાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે; તેથી મને મહદ દુઃખ થાય છે. હું શું કરું? ક્યાં જાઉં હે માતા! અહીં આવીને દુખદાવાગ્નિથી વળતી તારી પુત્રીનું રક્ષણ કર. અથવા તું આવતી નહિ, કારણ કે મારું દુખ જોઈને તારું હૃદય ફાટી જશે. હું મંદભાગ્યવતી છું. કારણ કે હું કુમારાવસ્થામાં પિતાને વર શોધવાની ચિંતાનું કારણ થઈ હતી. પાણિગ્રહણ વખતે પિતાને બંધન વિગેરેનું કષ્ટ પ્રાપ્ત કરાવ્યું હતું. અત્યારે પણ આ સાંભળીને તે પણ દુઃખી થશે.” આ પ્રમાણે અનેક રીતે વિલાપ કરતી સતી મનને વિષે વિચાર કરવા લાગી Page #33 -------------------------------------------------------------------------- ________________ તા પ્રા શીલ શિવ લિનનું છે અને ઉપદેશમાળા કે- પ્રથમ મારા સ્વામી એ મારા શીલની સારી રીતે પરીક્ષા કરી હતી. પરંતુ એવું જણાય છે કે કોઈ નિષ્કારણ વૈરીએ અથવા ભૂતરાક્ષસ વિગેરેએ ઇંદ્રજાળનું સ્વરૂપ બતાવીને મારા સ્વામિનું મન બુદ્ધગ્રાહિત કરી નાંખ્યું છે. તેથી હમણું કલંકયુક્ત મારે પિતાને ઘેર જવું સર્વથા યુક્ત નથી. હમણું તે જટિકાના પ્રભાવથી પુરુષ રૂપ ધારણ કરીને રહું. કારણ કે પાકા બદરી ફળના જેવા સ્ત્રી શરીરને જોઈને કેણ જોગવવાની ઇચ્છા ન કરે? કહ્યું છે કે “તળાવનું પાણી પીવાને, તાંબૂલ ખાવાને અને યૌવનાવસ્થામાં સ્ત્રીના શરીરને જોવાને કેણુ ઉસુક ન થાય?” મારે તે પ્રાણત્યાગથી પણ શીલનું રક્ષણ કરવું તે શ્રેષ્ઠ છે. કારણ કે આ સંસારમાં શીલ સિવાય બીજે પરમ પવિત્ર અને નિષ્કારણ મિત્ર નથી. કહ્યું છે કે-“શીલ એ નિર્ધનનું ધન છે, અલંકારરહિતનું આભૂષણ છે, વિદેશને વિષે પરમ મિત્ર છે, અને આ ભવમાં તથા પરભવમાં સુખ આપનારું છે.” વળી શીલના પ્રભાવથી પ્રજવલિત અગ્નિ શાંત થઈ જાય છે અને સર્પ આદિને ભય નાશ પામી જાય છે. આગમમાં પણ કહ્યું છે કે–દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નર વિગેરે બ્રહ્મચારીને નમસ્કાર કરે છે, કારણ કે તે દુષ્કર કાર્યના કરનાર છે.” વળી “કઈ કોડોગમે નૈયાનું દાન દે અથવા સોનાનું જિનભુવન કરાવે તે પણ જેટલું પુણ્ય બ્રહ્મવત ધારણ કરનારને થાય છે તેટલું તેને થતું નથી.” આ પ્રમાણે વિચાર કરીને તે જટિકાના પ્રભાવથી બ્રાહ્મણને વેષ ધારણ કરીને પાડલી ખંડપુરથી પશ્ચિમ દિશાએ આવેલ “ચકઘર” નામના ગામની સમીપે ચક્રધર દેવતાના મંદિરમાં પૂજારીપણે રહી, અને સુખે કાળ નિર્ગમન કરવા લાગી. હવે સારથીએ રણસિંહ કુમાર પાસે જઈને કમલવતી સંબંધી સર્વ વૃત્તાંત કહ્યું, તે સાંભળીને આ સર્વ ગંધમૂષિકાના મંત્રાદિનું Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા માહાતમ્ય છે” એવું જાણું કુમાર અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે-“મેં અધમે કુલને અનુચિત્ત એવું આ શું આશ્ચર્યું? કે જેથી નિર્દૂષણ એવી પ્રાણપ્રિયાને કલંક ચડાવ્યું. તે મારી પ્રાણપ્રિયા કમળાક્ષી કમલવતી શું કરતી હશે? હું શું કરું? તેના વિના સર્વ શૂન્ય લાગે છે. “દીપ છતાં, અગ્નિ છતાં તથા નાના પ્રકારના મણિ છતાં એક તે મૃગાક્ષી વિના આ જગત બધું અંધકારમય લાગે છે.” કેશુ જાણે તે મારી વલ્લભા હવે મને ક્યારે મળશે? અધન્ય એ હું લોકોને મુખ શી રીતે બતાવી શકીશ? મને ધિક્કાર છે ! જે હદયને વિષે એ માઠો વિચાર આવ્યું તે મારું હૃદય ફૂટી કેમ ગયું નહિ? અને તે મારી જીભ શતખંડ કેમ થઈ ગઈ નહિ, કે જેણે તેને વનમાં મૂકી આવવાની રજા આપી ? આ પ્રમાણેનું અકાર્ય કરતાં મારા માથા ઉપર બ્રહ્માંડ કેમ તૂટી પડયું નહિ? અરે! વગર વિચારે કરેલું કાર્ય મહા અનર્થને માટે જ થાય છે. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “કઈ પણ કાર્ય સહસા કરવું નહિ. કારણ કે સહસા કાર્ય કરનાર અવિવેકી પરમ આપદાનું સ્થાન થાય છે, અને વિચારીને કામ કરવાવાળા ગુણલબ્ધ પ્રાણુઓ સ્વયમેવ સંપદાને પામે છે. પણ હવે આ પ્રમાણે શેચ કરવાથી શું? વિચારવાની જરૂર એ છે કે આ કાય કેનાથી થયું?” એ પ્રમાણે વિચાર કરતા તેણે ગંધભૂષિકા જતી રહ્યાના ખબર સાંભળ્યા, એટલે “ખરેખર આ કાર્ય તેણે જ કરેલું છે” એમ ના શ્વાસ પૂર્વક વિચારવા લાગ્યો. હવે ગંધમૂષિકાએ સમાપુરી જઈને રત્નાવતી પાસે કુમારનું બધું સ્વરૂપ તથા કમલવતીનું પણ સ્વરૂપ કહી બતાવ્યું. રત્નાવતી હર્ષવતી થઈ. પછી તેણે પોતાના પિતા પુરુષોત્તમ રાજને કહ્યું કે – હે સ્વામિન્ ! રણસિંહ કુમારને તેડાવો.” એટલે પુરુષોત્તમ રાજાએ પણ કુમારને બેલાવવાને કનકપુર કનકશેખર રાજાની પાસે પિતાના સેવકો મોકલ્યા. તેઈએ ત્યાં જઈને કહ્યું કે – “હે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉપદેશમાળા એ સ્વામિન્! રણુસિ’હુ કુમાર રત્નવતી' પારિગ્રહણ કર્યા વગર રસ્તેથી જ પાછા વળ્યા એ ઘણુ અનુચિત કર્યુ” છે, તેણે અમને લજ્જિત કર્યાં છે; પરંતુ રત્નવતી તેા તેમના વિષે એકચિત્તવાળી જ રહી છે. તેથી હવે તેના પાણિગ્રહણ અર્થે કુમારને માકલા.” કનશેખરે કુમારને બેોલાવી આજ્ઞા કરી કે રત્નવતીના વિવાહ માટે જાએ.’ કમળવતીના વિરહથી જોકે તેનુ મન વ્યગ્ર હતું, તાપણુ પિતાના આગ્રહથી તેણે કબૂલ કર્યું. શુભ દિવસે સન્યસહિત ચાલ્યા. શુભ શુકન જોઈ પ્રયાણ કરતાં પાડલીખડપુર સમીપે આવ્યા. એટલે પ્રિયાની શેાધ માટે ફરતાં ફરતાં ચક્રધર ગામની સમીપના ઉદ્યાનમાં આવી, ત્યાં તંબૂ નાંખી પડાવ કર્યાં. કુમાર ચક્રધરદેવની પૂજા કરવા ચાલ્યા, તે વખતે તેમની જમણી ચક્ષુ ફરકી, તેથી તે વિચારવા લાગ્યા કે— આજ કાઈ ઇષ્ટના સંયાગ થશે, પરંતુ કમલવતી વિના મને ખીજું કઈ ઈષ્ટ નથી; તેથી જો તે મળી આવે, તે ખરા ઇષ્ટ લાભ પ્રાપ્ત થયા માનુ પ્રમાણે વિચારે છે, તેવામાં પુષ્પબટુક રૂપધારક કમલવતીએ પુષ્પ લાવીને કુમારના હસ્તમાં મૂકયાં. કુમારે તેને યોગ્ય મૂલ આપ્યું.. પછી પુષ્પષ્ણટુકે વિચાર્ય" કે આ રણસિંહ કુમાર રત્નવતીના પાણિગ્રહણાર્થે જતા જણાય છે.' કમળવતી કુમારને જોઈ અતિ હર્ષિત થઈ. કુમાર પણ પુષ્પમટુકરૂપ ધરનારી કમળવતીને પુનઃ પુનઃ જોતા સત્તા વિચાર કરવા લાગ્યા કે --‘આ મારી પ્રાણવલ્લભા કમલવતીના જેવા દેખાય છે. અને જોઈ ને મારું મન અતિ પ્રફુલ્લિત થાય છે.' એ પ્રમાણે ચિન્તન કરતા વિસ્મયથી તેને પુનઃ પુનઃ જોતાં પણ તૃપ્ત થયા નહિ. કમલવતી પણ સ્નેહ કરીને પેાતાના પ્રિયને નિરખવા લાગી, પછી કુમાર મટુકને સાથે લઈને પેાતાના મુકામે આવ્યા, અને ભેાજન વિગેરેથી ભક્તિપૂર્વક તેનુ' બહુ સન્માન કરીને તેને પાતાની પાસે બેસાડયેા. પછી કુમાર તેને કહેવા લાગ્યા કે— હે બટુક ! તારુ' અંગ ફ્રી*ીને જોતાં છતાં મને તૃપ્તિ થતી નથી. તારુ દન મને અતિશય " Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ઇષ્ટ લાગે છે.” બટુક બેલ્યો કે–“હે સ્વામિન! એ સત્ય છે. જેમ ચંદ્રની કાંતિના દર્શનથી ચાંદ્રોપલમાંથી જ અમૃત સવે છે, બીજામાંથી સવતું નથી, તેમ આ સંસારમાં પણ છે જેને વલ્લભ હોય છે, તેને જોવાથી તૃપ્તિ થતી જ નથી” કુમારે કહ્યું કે મારે આગળ જવાનું ખાસ કારણ છે, પરંતુ તારા પ્રેમની શંખલાથી બંધાયેલ મારું મન એક પગલું પણ આગળ ભરવાને ઉત્સાહિત થતું નથી, તેથી કૃપા કરી તું મારી સાથે ચાલ. પાછો હું તને અહીં અવશ્ય લાવીશ.” એ પ્રમાણે સાંભળીને બટુક બોલ્યો કે–“મારે અત્રે હંમેશા ચક્રધર દેવની પૂજા કરવાની છે, તેથી મારાથી કેમ આવી શકાય? વળી દંભરહિત વ્રત ધારણ કરનાર મને ત્યાં આવવાનું પ્રજન પણ શું છે?” કુમારે કહ્યું કે–“જે કે તારે કંઈ પણ કાર્ય નથી તો પણ મારા ઉપર કૃપા કરીને તારે આવવું જોઈએ.” કુમારના આગ્રહથી તેણે તે કબૂલ કર્યું, અને તેની સાથે આગળ ચાલ્યા. માર્ગમાં જતાં કુમારને બટુકની સાથે ઘણું પ્રીતિ બંધાણી. એક ક્ષણ પણ તે તેને સંગ છોડતું નથી. તેની સાથે જ બેસવું, ઉઠવું, ચાલવું ને સૂવું વિગેરે કરે છે. શરીરની છાયાની જેમ તેઓ બને એક ક્ષણ પણ ને ખા પડતાં નથી. દૂધ ને જળની જેવી તેઓને મિત્રી થઈ છે. કહ્યું છે કે –“દૂધે પિતાની સાથે મિશ્રિત થયેલ જળને પોતાના સર્વ ગુણ આપ્યા. પછી દૂધને તાપ ઉપર ચડાવેલું જેઈને જળ પિતાની જાતને અગ્નિમાં નાંખી, અર્થાત પિતે બળવા માંડયું; તે વખતે પિતાના મિત્રને આપત્તિમાં જોઈને દૂધ ઉછલીને અગ્નિમાં પડવા તૈયાર થયું. તેને પાછું તેના મિત્ર સાથે મેળવ્યું અર્થાત્ પાણી છાંટયું ત્યારે તે શાંત થયું. સારા માણસની મૈત્રી એવા પ્રકારની હોય છે.” એકદા કુમાર બટુકને કહેવા લાગ્યો કે-“હે મિત્ર ! મારુ મન મારી પાસે નથી.” તેણે પૂછ્યું કે-“તે કયાં ગયું છે.?” Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉપદેશમાળા ' કુમારે કહ્યું કે- તે મારી વલ્લભા કમલવતીની સાથે ગચુ' છે. ' તેણે પૂછ્યુ. કે-‘કમલવતી ક્યાં ગઈ છે? કુમારે કહ્યું કે- મારા જેવા મંદભાગ્યવાળાના ઘરને વિષે એવુ' સીરત્ન કથાંથી રહે ? દૈવથી જેનું મન નષ્ટ થયેલુ' છે એવા મેં તે નિરપરાધી માલાને કાઢી મૂકી. તે કયાં ગઈ હશે!' ખટુંકે કહ્યું કે જેને માટે તું આટલા બધા ખેદ કરે છે તે કેવી હતી ?' કુમાર નેત્રમાં અશ્રુ સહિત કહેવા લાગ્યા કે હે મિત્ર! તેના ગુણ્ણા એક જીભથી ગણવાને કેવી રીતે શક્તિમાન થવાય? સવ ગુણુનુ. ભાજન તે સ્ત્રી હતી; હવે તેના વિના સર્વ સૌંસાર શૂન્ય લાગે છે. પરંતુ તારા નથી મને આનંદ ઉત્પન્ન થાય છે.’ ત્યારે અમુકે કહ્યું કે હું સુંદર ! આટલા બધા પશ્ચાત્તાપ કરવા ઉચિત નથી, કારણ કે વિધિએ નિર્માણ કરેલ કાર્ય નિવારવાને કાણુ શક્તિવાન છે ? કહ્યું છે કે− વિધિ અઘટિત ઘટનાને ઘટાવે છે ને સુઘટિત ઘટનાને જજરીભૂત કરે છે; જેને માટે મનુષ્યજાતને વિચાર પણ આવી શકતા નથી તેવી ઘટના વિધિ ઘટાવે છે.' તે આ પ્રમાણે બહુ શાચ કરવાથી શા લાભ છે?” હવે ઘણા દિવસે કુમાર મિત્ર સહિત સેામપુરીએ પહોંચ્યા. પુરુષાત્તમ રાજા મહા ઉત્સવથી તેની સન્મુખ ગયા, અને જમાઈ ને મેાટા આડ'બરથી પેાતાના નગરને વિષે પ્રવેશ કરાવ્યા. પછી શુભ મુહૂર્તે રત્નવતીનુ' પાણિગ્રહણ કરાવ્યું'. પુરુષાત્તમ રાજાએ પહેરામણીમાં ઘણા હાથી તથા અશ્વો વિગેરે આપ્યાં. ત્યાં રણસિંહ કુમાર શ્વશુરે આપેલ આવાસમાં રહેતા સતા રત્નવતીની સાથે વિષયસુખ ભાગવવા લાગ્યા. એકદા રત્નવતીએ તેને પૂછ્યું કે– હે પ્રાણનાથ ! તે કમલવતી કેવી હતી કે જે મરી ગઈ સતી પણ આપના ચિત્તને છેડતી નથી, અને જેણે મારા પાણિગ્રહણાર્થે અહીં આવતાં આપને વશ કરી દઈ ને પાછા વાળવા હતા ? 'કુમાર મેળ્યેા કે- હું પ્રિયે ? Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા આ ત્રિભુવનને વિષે એના જેવી બીજી કાઈ સ્ત્રી નથી. તેના અંગના લાવણ્યનું શું વર્ણન કરુ...! તે મરી ગયે સતે તને પરણીને જે વિષયસુખના આનંદ લઉ' છું તે આનંદ, દુકાળમાં ગેાધમ, તંદુલ આદિ ધાન્ય નહિ મળવાથી હલકાં કાંગ, કૈાદરા, શામેા વિગેરે તૃણધાન્ય ખાઈ ને જે આનંદ મળે તેના જેવા છે. કહ્યું છે કે " ‘ હેળવીયેા હીરે, રૂડે રચણાયરતણે; ફૂટરે ફટિક તણે, મણિએ મન માને નહિ. “ રત્નાકરના રૂડા હીરાથી હળેલા માણસનું મન ફુટડાં કે ઉજળાં એવા ફૅટકના મણિથી માને નહિ. ” _* આ પ્રમાણેનાં કુમારનાં વચન સાંભળીને રત્નવતી રાષથી એલી કે– મે' કેવુ કર્યુ? તે દુષ્ટ સ્ત્રીને કેવી શિક્ષા આપી ? અહીંથી ગધમૂષિકાને માકલી, તે સ મે' જ કર્યું* હતું. જેવી તે તમારી ઇષ્ટ હતી, તેવું મેં કર્યું; તે હવે તમે શુ' સેવકની પેઠે તેના ગુણા વારવાર ગાયા કરેા છે ?’ એ પ્રમાણે સાંભળીને કુમાર કમલવતીને તદ્ન નિષ્કલંક માની, ક્રોધથી લાલચેાળ થઈ, રત્નવતીને હસ્તથી પકડી. લાત મારી, તિરસ્કાર કરીને ઓલ્યા કે - હૈ મલિન કર્મ કરવાવાળી! તને ધિક્કાર છે! તેં આજ્ઞા આપીને કુકમ કરાવ્યું, પણ તેથી તેં તારા પેાતાના જીવને જ દુ:ખસમુદ્રમાં નાંખ્યા છે. તારા જેવી સ્ત્રીના કરતાં કુતરી પશુ વધારે સારી છે, કે જે ભસતી હોય પણ અન્ન આપવાથી વશ થાય છે તે ભસતી નથી. પરંતુ વહુમાનિતા એવી પણ માનિની ( સ્ત્રી ) કર્દિ પણુ પાતાની થતી નથી. ?” એ પ્રમાણે કહીને પછી વિચારવા લાગ્યા કે− અરે! વૃથા કલ`કચિંતામાં પડેલી મારી પ્રિયા કમલવતી જરૂર મૃત્યુવશ થઈ હશે, તા હવે મારા જીવનથી સચું...!' એ પ્રમાણે વિચાર કરી તેણે પેાતાના સેવકાને આજ્ઞા કરી કે–તમે મારા આવાસની પાસે એક માટી ચિતા રચા, કે જેથી કમલવતીના વિરહથી દુ:ખી થયેલા હું તેમાં પડીને મરણ પામું.' એ પ્રમાણે કહી પરાણે ચિંતા કરાવી, અને સવ Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળો જણાએ વાર્યા છતાં બળી મરવા ચાલ્યા. અહીં પુરુષોત્તમ રાજાએ તે વાત સાંભળી, એટલે પ્રથમ તે કડકપટની પિટી, મિથ્યા કલંક ચડાવનારી, અકાર્ય કરનારી અને નરકગતિમાં જનારી એવી ગંધમૂષિકાને ઘણું કર્થના કરાવી, ભાનરહિત કરી, અપમાન અપાવી રાસભ ઉપર બેસાડીને નગરની બહાર કાઢી મૂકી, સ્ત્રી જાતિ હોવાથી મારી નંખાવી નહિ. પછી તે કુમાર પાસે આવ્યો. ત્યાં તેણે તથા સાર્થવાહ આદિ જનેએ કુમારને બહુ પ્રકારે વાર્યો છતાં તે ચિતા સમીપ આવ્યો. રાજા આદિ જ વિચાર કરવા લાગ્યા કે-મેટો અનર્થ થશે, એક સ્ત્રીના વિયોગથી આવું પુરુષરત્ન મૃત્યુ પામશે.” આ પ્રમાણે વિચારી કુમારને ચિતામાં પડવાને તૈયાર થયેલા જોઈને પુરુષોત્તમ રાજા બટુક સમીપે જઈ કહેવા લાગ્યો કે–“હે આર્ય! આ કુમાર તારું વાકય ઉલ્લંઘન કરતા નથી, તેથી એવી વિજ્ઞપ્તિ કર કે જેથી તે આ પાપકાર્યથી પાછા ફરે. પછી બટુક કુમાર પ્રત્યે બેત્યે કે –“હે ભદ્ર! ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયા છતાં આવું નીચ કુલને ઉચિત કર્મ કેમ કરે છે? તમારા જેવા સદાચારી પુરુષને એ ઘટિત નથી. અગ્નિપ્રવેશ આદિના મૃત્યુથી અનંત સંસારની વૃદ્ધિ થાય છે. તેમાં પણ મેહાતુર થઈને મરવું તે તે અતિ દુઃખદાયી છે. વળી તે મિત્ર તમે મને પ્રથમ કહ્યું હતું કે “હું તને ચકધર ગામની સમીપે પાછો પહોંચાડીશ” તે તમારું વચન અન્યથા થાય છે. તેમજ મૃત્યુ પામેલો કમલવતીની પાછળ મરવાને ઈચ્છે છે, તે પણ વ્યર્થ છે. - કારણ કે જીવ પોતાના કર્મથી જ પરભવને વિષે જાય છે. જીવોની રાશી લાખ યોનિ છે, તેથી તેઓની ગતિ એક નથી; કર્મને અનુસરીને જીવની ગતિ થાય છે. પંડિત પુરુષે સારું . અથવા મધ્યમ કાર્ય પણ ફળના પરિણામને વિચાર કરીને જ કરવું જોઈએ. રસવૃત્તિએ કરેલું તથા વગર વિચારે કરેલું કાર્ય Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા આગળ ઉપર શલ્યની જેવું દુઃખદાયક નીવડે છે. તેથી આ સાહસ કરવાથી પાછા ફરો; કારણ કે “જીવતે નર સેંકડે ભદ્રને જુએ છે.” વળી જો તમે મારી વાત સાંભળીને તમારા પ્રાણનું રક્ષણ કરશે, તે કદાચિત્ તમને કમળવતીને સંગ પણ પ્રાપ્ત થશે, પણ જે મૂઢપણાને લીધે પ્રાણત્યાગ કરશે, તે તેનો સંગમ દુર્લભ જ છે.” આ પ્રમાણેની વટુકની વાણી સાંભળીને કમલવતીને મળવાની કિંચિત્ અભિલાષા જેના હૃદયમાં ઉદ્દભવી છે એ કુમાર કહેવા લાગે કે –“હે મિત્ર? શું તે મારી પ્રિયાને જોઈ છે? અથવા શું તે જીવે છે એવું કેઈએ તને કહ્યું છે? અથવા જ્ઞાનના બળથી તું જાણે છે કે તે મળશે કે નહિ ? તું મને અગ્નિમાં પડતો અટકાવે છે તેનું કારણ શું છે? તે કહે.” બટુક ત્યે કે–“હે કુમાર ! તમારી પ્રિયા કમલવતી વિધાતાની પાસે છે એમ હું જ્ઞાનથી જાણું છું, તેથી જો તમે કહે તો મારા આત્માને વિધાતાની પાસે મોકલીને કમલવતીને અહીં લઈ આવું.” ત્યારે કુમારે કહ્યું કે–જે એ સર્વ સત્ય હોય તે તેમાં જરા પણ વિલંબ કર નહિ. જ્યારે હું કમલવતીને જોઈશ ત્યારે મારા આ જન્મ કૃતાર્થ માનીશ.” ત્યારે બટુક બેલ્યો કે–“હે સુંદર દક્ષિણ વિના મંત્રવિદ્યા આદિ કેવી રીતે સિદ્ધ થઈ શકે?” ત્યારે કુમારે કહ્યું કે-“હે મિત્ર! પ્રથમ મેં તને મારું મન અર્પણ કરેલ છે, હવે મારા પ્રાણ પણ તારે આધીન છે; તે કહે હવે તેથી વધારે બીજી શી દક્ષિણ આપું?” બટુકે કહ્યું કે –“દીર્ધાયુ થાઓ, પણ હું જ્યારે જે કાંઈ તમારી પાસે માગું તે તમારે આપવું પડશે.” કુમારે કહ્યું કે –“હું તને વર આપું છું તે હું પાળીશ. બહુ કહેવાથી શું ! પરંતુ તું હવે મારી પ્રિય વલ્લભાને સત્વર લાવ.” એ પ્રમાણે કહેવાથી બટુકે સંજીવિની નામની જડી સર્વને બતાવી. પછી તે પડદાની અંદર ધ્યાન કરતો બેઠો. કુમાર પણ અતિ હર્ષિત થવા લાગ્યા. રાજા વિગેરે પણ કમલ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉપદેશમાળા વતીને જોવાને ઉત્સાહિત થયા. વળી મૃત્યુ પામેલી કમલવતી પાછી આવશે તે માટુ આશ્ચય થશે; આ વિપ્ર તા માટે જ્ઞાની જાય છે.' એ પ્રમાણે લેાકેા પણ પરસ્પર આલ્હાદયુક્ત આલાપ કરવા લાગ્યા. તે સમયે બટુકે પેલી બડી કહ્યુથી દૂર કરી એટલે કમલવતી થઈ ગઈ. પછી તે પડદામાંથી બહાર આવી. કુમારે તેને અતિ હર્ષથી જોઈ, અને ખેરખર આ જ મારી પ્રિયા કમલવતી છે' એમ કહ્યું, તેણે આવીને પેાતાના પ્રિયને પ્રણામ કર્યો. સઘળાઓએ તેને જોઈ. તેનું રૂપ, લાવણ્ય અને સૌભાગ્ય આદિ જોઈને લાકા પણ વિસ્મય પૂર્ણાંક કહેવા લાગ્યા કે—જેવી રીતે પિત્તળ આગળ સુવર્ણ શેભતુ નથી તેવી રીતે આ કમલવતી પાસે રત્નવતી પણ શૈાભતી નથી. કુમાર એની ખાતર સાહસ કરતા હતા તે પણ યુક્ત જ હતું. એ કુમારને તેમજ એ કમલવતીને બંનેને ધન્ય છે. 'એ પ્રમાણે પ્રશંસા કરતા લેાકેા પોતપોતાને સ્થાનકે ગયા. કુમાર પણ હર્ષથી પરિવાર સહિત મહાત્સવ પૂવ ક કમલવતીને લઈને પેાતાને આવાસે આવ્યા; અને અલંકાર તથા વજ્રથી વિભૂષિત એવી કમલવતીની સાથે પ’વિષયસુખ ભાગવતાસતા પેાતાના જન્મને સાર્થક માનવા લાગ્યા. એકદા કુમારે કમલવતીને પૂછ્યું કે- હું સુલેાચના ! કાઈ એક વિપ્ર તારી ખાતર વિધાતાની પાસે આવ્યા હતા તેને તે જોયા હતા કે નહિ ? ’એ પ્રમાણે સાંભળી કમલવતી વિસ્મય સહિત ખેલી કે—— હે પ્રાણેશ ! તે વિપ્રજ હુ' હતા.' એમ કહીને તેણે જડીબુટીનું સવ વૃત્તાંત નિવેન કર્યું, તે સાંભળી કુમાર અતિ સંતુષ્ટ થયેા. કમલવતીએ વિચાયુ. કે આ વલ્લભ રત્ન વતીની સામુ` જરા નજર પણ કરતા નથી, તેના તરફ તે અત્યંત નિઃસ્નેહી થયેલા છે.' પણ તેમાં મારા જ અવર્ણવાદ મેલાય. જેકે તેણે અપરાધ કર્યો છે તાપણુ મારે તે વિષે વિચાર કરવા ચામ્ય નથી. કારણ કે ઉપકારીના પ્રતિ પ્રત્યુપકાર કરવા એમાં કાંઈ આશ્ચર્ય નથી, પણ અપકાર કરવાવાળાની ઉપર ઉપકાર કરવા દ Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા એ જ સત્ પુરુષનું લક્ષણ છે.” કહ્યું છે કે–“ઉપકાર કરવાવાળા ઉપર વા મત્સર વિનાના મનુષ્ય ઉપર દયા બતાવવામાં આવે તેમાં વિશેષપણું શું છે ! પણ જે અહિત કરનાર પ્રતિ તેમજ સહસા અપરાધ કરનાર પ્રત્યે દયા બતાવે તે જ સત્ પુરુષમાં અગ્રણી છે.” એ પ્રમાણે વિચાર કરી કમલવતીએ કુમાર પાસે વરદાન માગ્યું. કુમારે કહ્યું કે જે તારી ઈચ્છા હોય તે માગી લે.” કમલવતી બેલી કે- જો તમે ઇચ્છિત વસ્તુને અર્પણ કરતા હે તે મારી ઉપર જેવા નેહવાળા છે તેવા રનવતી પ્રતિ નેહવંત થાઓ છે કે તેણે અપરાધ કર્યો છે તે પણ તે ક્ષમા કરવા ચગ્ય છે. કારણ કે તમે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છે અને કુળવાન પુરુષને ચિરકાળ સુધી કોધ રાખવો ઘટતો નથી. કહ્યું છે કે “કુળવાન પુરુષને ક્રોધ થતું નથી. કદાચ થાય તે તે લાંબા કાળ સુધી રહેતો નથી, જે કદાચ લાંબો કાળ સુધી રહે તે તે ફળતો નથી. તેથી સત્ પુરૂષને કેપ નીચ જનના નેહ જેવો છે.” વળી સ્ત્રીઓનું હૃદય પ્રાયે નિર્દય હોય છે. કહ્યું છે કે-“અસત્ય, સાહસ, માયા, મૂર્ખત્વ, અતિભ, અસ્વચ્છતા અને નિર્દયપણું એ સ્ત્રીઓના સ્વાભાવિક દોષે છે. પોતાના સ્વાર્થ સાધવાને માટે તે નીચ આચરણ આચરે છે.” આ પ્રમાણે કમલવતીના કહેવાથી કુમારે રનવતીનું પણ સન્માન કર્યું. પછી કેટલાક દિવસ ત્યાં રહીને પુરુષોત્તમ રાજાની આજ્ઞા લઈ કુમારે કનકપુર તરફ પ્રયાણ કર્યું. પિતાએ રનવતીને ઘણા દાસ, દાસી, અલંકાર, દ્રવ્ય વિગેરે આપીને વિદાય કરી અને કુમારને પણ ઘણું હાથી, અશ્વ, રથ, પાયદળ, સુવર્ણ, મેતી વિગેરે અર્પણ કર્યા. રણસિંહે રનવતીને લઈને કમલવતી સહિત શુભ દિવસે પ્રયાણ કર્યું. અનુક્રમે પાડલીખંડપુર સમીપે આવ્યા. ત્યાં જેણે પિતાની પુત્રીનું સર્વ વૃત્તાંત જાણ્યું છે એ કમલસેન રાજા સન્મુખ આવી મહોત્સવ પૂર્વક જમાઈને પિતાના ઘરે લઈ ગયો. Page #43 -------------------------------------------------------------------------- ________________ २८ ઉપદેશમાળા કમલવતીને પણ બહુ સન્માન આપ્યું. નગરના લોકેએ તેની ઘણું પ્રશંસા કરી. તેની માતાએ પણ સ્નેહવડે તેને આલિંગન કર્યું. પછી ઘણા દિવસે ત્યાં રહીને કુમાર કનકપુર તરફ ચાલ્યો. કનકશેખર રાજા પણ કુમારનું આગમન સાંભળીને આનંદ સહિત સન્મુખ આવ્યો. વિસ્મયપૂર્વક માન્યો અને કુમારને નગરમાં પ્રવેશ કરાવ્યે. તે સમયે ઘણુ પુરાકે અને સ્ત્રીઓ તેમને જેવાને આવ્યા. તેઓ પરસ્પર આનંદ સહિત બેલવા લાગ્યા કે “આ કમલવતીને જુઓ કે જે પોતાના શીલના પ્રભાવથી યમ સમીપ જઈ તેના મુખમાં ધૂળ નાખીને પણ પાછી આવી. વળી તેના ગુણથી રંજિત થયેલ રણસિંહ કુમાર પણ તેની પાછળ મૃત્યુને આલિંગન દેવા તત્પર થયો. એ સતીમાં મુખ્ય એવી કમલાવતીને ધન્ય છે !” એ પ્રમાણેની પ્રશંસા સાંભળતા કુમાર પિતાના આવાસે આવ્યા અને ત્રણે સુંદરીઓની સાથે દોગંદુક દેવની જેમ વિષયસુખ ભેગવવા લાગ્યા. એકદા કુમારે વિજયપુર નગરીની સમીપે આવેલા શ્રી પાર્શ્વ પ્રભુના પ્રાસાદમાં અષ્ટાદ્ધિકેત્સવ કર્યો. તે વખતે ચિંતામણિ યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું કે-“હે વત્સ! અહીંથી જઈને તારા પિતાનું રાજ્ય ભેગવ” એ પ્રમાણે યક્ષનું વાક્ય સાંભળી તે મેટા સત્ય સહિત વિજયપુર આવ્યા. તે વખતે સ્વ૫ સૈન્યવાળે નગરમાં રહેલે રાજા દુર્ગ મધ્ય જ રહ્યો; તે બહાર નીકળે નહિ તેમ નગર પણ છોડવું નહિ. તે વખતે યક્ષે રણસિંહ કુમારની સેનાને આકાશમાંથી ઉતરતી તેને બતાવી. તે સેનાને જોઈને મધ્ય રહેલ રાજા નગર તજીને નાસી ગયે. પછી કુમારે વિજયપુરમાં પ્રવેશ કર્યો. નગરજને હર્ષ પામ્યા. સર્વ પ્રધાન પુરુષોએ મળીને કુમારને તેના પિતા વિજયસેનના સ્થાને સ્થાપિત કર્યો. રણસિંહ રાજા થયે. તે સજ્જન પુરુષને માન આપતે હતે ને દુજને તર્જના કરતો હતો. તેમજ રામચંદ્રની સદશ નીતિવાન થઈ પોતાના રાજ્યનું પરિપાલન કરતા હતા. એવા અવસરમાં એક દિવસ પાસેના ગામમાંથી અર્જુન Page #44 -------------------------------------------------------------------------- ________________ રહે ઉપદેશમાળા નામને કોઈ કણબી નગર તરફ આવતો હતો તેને માર્ગમાં સુધા તથા તૃષા લાગવાથી તેણે સ્વામિરહિત ચીભડાના ક્ષેત્રને જોઈ ત્યાં બમણું મૂલ્ય મૂકીને એક ચીભડું લીધું, અને તે વસ્ત્રમાં વીંટીને કટિએ બાંધ્યું. પછી જેવો તે નગરમાં પ્રવેશ કરે છે તેજ જે દુર્ગપાલકે કઈ શ્રેષ્ઠીપુત્રને ઘાત કરી તેનું મસ્તક લઈને નાસી ગયેલ ચેરની તપાસ કરતાં કરતાં અહીં તહીં ફરતા હતા તેઓના જેવામાં આવ્યું. તેઓએ તેને પૂછયું કે-“તારી કેડે આ શું બાંધ્યું છે?” તેણે ઉત્તર આપ્યો કે-“ચીભડું છે.” રાજસેવકે એ તપાસતાં મસ્તક દીઠું એટલે તેને ચેર ધારી બાંધીને પ્રધાન સમીપે લઈ ગયા. પ્રધાને કહ્યું કે –“અરે તને ધિકકાર છે ! તે દુર્ગતિના કારણરૂપ બાળકને મારવાનું કામ શા માટે કર્યું?” તેણે કહ્યું કે-“સ્વામિન્ ! હું કંઈ જાણતો નથી.” આટલું કહેવા ઉપરાંત ઘડઈ ઘડઈત્તિ અટલું તે બેલ્યો. તેથી તેને રાજાની સમીપે લઈ જવામાં આવ્યું. રાજાએ પૂછયું કે-“અરે ! આ કાર્ય તે શા માટે કર્યું?” ત્યારે તેણે “ઘડઈ ઘડઈત્તિ” એટલે જ ઉત્તર આપ્યો. રાજાએ કહ્યું કે-“ અરે મૂખ! વારંવાર “ઘડઈ ઘડઈતિ” એ શબ્દ કેમ બોલે છે? તેને પરમાર્થ કહે.” અર્જુન બોલ્યો કે-હે સ્વામી! આ સ્થિતિમાં હું તેને પરમાર્થ કહીશ તેપણ તે કેણ સત્ય માનશે? વળી કેણ જાણે હજુ પણ મારા કર્મથી પુન: શું બનશે? માટે હું કાંઈ પરમાર્થ જાણતા નથી.” તે સાંભળી દુર્ગપાળના પુરુષોએ કહ્યું કે-“આ કઈ વૃષ્ટ જણાય છે, કેમકે અમે તેની પાસેથી જ સાક્ષાત્ મસ્તક કઢાવ્યું છે છતાં તે સત્ય બેલ નથી ને “ઘડઈ ઘડઈત્તિ” એ ઉત્તર આપે છે” રાજાએ પણ ક્રોધથી “તેને ભૂલીયે ચઢાવો” એવી આજ્ઞા આપી. સેવકે તેને લઈને શલી પાસે આવ્યા. તે સમયે કઈ એક વિકરાળ રૂપધારી પુરુષ આવીને કહેવા લાગ્યો કે -“હે માણસ! જે તમે આને હણશે તે હું તમને સર્વને હણ Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા અમારા નાખીશ.' એ પ્રમાણે કહેવાથી તેની સાથે રાજપુરુષાને યુદ્ધ થયું. તેણે સર્વને હાંકી કાઢવા. તે નાસીને રાજા પાસે આવ્યા. તેઆની પાસેથી બનેલ વૃત્તાંત સાંભળી રાજા પોતે યુદ્ધ કરવા નીકળ્યા. તે વખતે તેને એક કાસ પ્રમાણુ પેાતાનું શરીર વિષુવ્યું. તે જોઈ રાજાએ વિચાર કર્યા કે આ કાઈ મનુષ્ય નથી, આ તા કાઈ યક્ષ કે રાક્ષસ હોય એમ જણાય છે; પછી ધૂપ ઉખવવા વિગેરેથી તેની પુજા કરીને કહ્યું કે- તમે અપરાધને ક્ષમા કર.’ એટલે તે પ્રત્યક્ષ થઈ પેાતાનું શરીર નાનું કરીને એલ્યે કે- હું રાજન્ ! સાંભળ મારું નામ દુષમકાળ છે. લાકા મને કલિ એમ કહે છે. હમણા ભરતક્ષેત્રને વિષે મારું' રાજય પ્રવર્તે છે. મહાવીર સ્વામીના નિર્વાણ પછી ત્રણુ વર્ષને સાડા આઠ મહિના વીત્યા બાદ મારુ' રાજ્ય પ્રવર્તલુ છે. મારા રાજ્યમાં આ ખેડુતે આવા અન્યાય કેમ કર્યા ? કારણ કે તેણે શૂન્ય ક્ષેત્રમાં ખમણું મૂલ્ય મૂકીને એક ચીભડુ' શા માટે લીધું? તેથી તે મારા ચાર છે. એટલે ચીભડાને બદલે મસ્તક બતાવીને મેં પ્રત્યક્ષ અને શિક્ષા આપી છે. હવે પછી કાઈ પણ એવા અન્યાય કરશે તેા તેને હુ સ`કટમાં નાંખીશ.” પછી શ્રેષ્ઠીપુત્ર પશુ જીવતા થયા, અને તે રાજાની સમીપે આવ્યા. રાજાએ તેને પાતાના ખેળામાં બેસાડચો અર્જુનનું પણ ઘણું સન્માન કર્યું"; પછી કલિએ રાજાને પેાતાનુ સર્વ માહાત્મ્ય કહી છેવટે કહ્યું કે 6 હું રાજન્ ! મારા રાજમાં રામચંદ્ર રાજાની જેમ ન્યાયધર્મ નું પાલન કેમ કરે છે ? હવે પછી જો તેમ કરીશ તા તે ન્યાયધર્મોચરણના નિમિત્ત હુ' તને દુઃખી કરીશ.' આ પ્રમાણે કહીને તેણે રાજાને છથૈ. પછી કલિ અદૃશ્ય થયેા. સત્ર પાતપેાતાના સ્થાને ગયા. અર્જુન પણ પેાતાને સ્થાને ગયા. ૩૦ ત્યાંથી રણસિ`હ રાજા પ્રત્યક્ષ અનીતિ જોઈને ન્યાયધમ તજી અન્યાય આચરણમાં તત્પર થયા. લેાકેાએ વિચાયુ' ફે~ Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૧ ' ‘રાજને શુ થયુ છે કે જેથી તે આવા અન્યાય આચરે છે? તેને વારવાને કાઈ સમથ નથી. ’ તે સમયે તેની સ્થિતિમાં આવી પડેલા પેાતાના ભાણેજ રણસિંહ કુમારને પ્રતિધ આપવાને માટે શ્રી જિનદાસગણિ તે નગરના ઉપવનને વિષે પધાર્યા. રાજા પણ પરિવાર સહિત તેમને વાંઢવા ગયા. વિનય પૂર્ણાંક નમસ્કાર કરી બે હાથ જોડીને તે આગળ બેઠા. ગુરુએ પણ સકળ કલેશના નાશ કરનારી દેશના આપી. તેમાં કહ્યું કે- હે રાજન્ ! કલિનું રુપ જોઈને તારું મન ચલિત થઈ ગયું છે, પરંતુ આ અસાર સ`સારને વિષે પુણ્ય પાપના નિમિત્તથી જ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે.' કહ્યુ છે કેકર્મના ઉદ્ઘચથી જ અન્ય ભવમાં ગતિ થાય છે, ભગતિથી જ શરીરની ઉત્પત્તિ થાય છે, શરીરપ્રાપ્તિથી જ ઇંદ્રિયાના વિષચે ઉદ્ભવે છે, અને ઇંદ્રિયાના વિષયથી જ સુખ દુઃખ ઉત્પન્ન થાય છે. પ્રાણાતિપાતાદિ પાંચ આસવદ્વારને સેવતા સતાજ આ જીવ નિતાંત પાપકમથી લેપાય છે અને ભવસાગરમાં ડુબે છે. હિ'સા આદિ આસ્રવને તજ્યા વિના ધમ કથાંથી હોય ? કહ્યું છે કે-“ લક્ષ્મીથી ગૃહસ્થપણુ' શાલે છે, નેત્રથી મુખ શૈાભે છે, રાત્રિથી ચન્દ્રમા શાભે છે, ભર્તાથી સ્ત્રી શાલે છે, ન્યાયથી રાજ્ય શાભે છે, દાનથી શ્રી શાલે છે, પરાક્રમથી રાજા શેલે છે, નિરોગીપણાથી કાયા શેલે છે, શુદ્ધતાથી કુળ શેાલે છે, નિદપણાથી વિદ્યા શેાભે છે, નિર્દે "ભપણાથી મૈત્રી શેલે છે, અને દયાથી ધર્મ શાભે છે; બીજી રીતે ધમ શાભતા નથી.” એ કારણથી આસત્ર ભવના હેતુ છે અને સંવર નિવૃત્તિનું અસાધારણ કારણ છે એવા સિદ્ધાંત છે. તેટલા માટે હે વત્સ ! તારા સજ્જન સ્વભાવ કલિ પુરુષના છલથી વિપરીત થયેલા છે; પરંતુ દુનપણુ યુક્ત નથી. કહ્યુ છે કે“ કાપાયમાન સના સુખરુપ ગુફાને વિષે હસ્ત નાંખવા એ સારા, જવલિત અગ્નિના કુંડમાં પડવુ સારું, પેટને વિષે શસ્રની અણી ભાંકવી એ સારી, પણ વિપત્તિનુ' જ ઘર એવુ' દુખ નપશુ’ પડિતાને સારુ નહિ,” કલિ પુરુષના કહેવાથી તુ પાપમતિ ધારણ કરે છે, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપદેશમાળા પરંતુ દુષમાકાળ રુપ કલિ શુ કહે છે તેના તુ વિચાર કરતા નથી. દુશમાકાળ તે વળી રુપધારી હાય? તેથી એ કોઈ દુષ્ટ દેવ તરફથી ઉપદ્રવ થયેલે જણાય છે. તું પણ તેનાથી છેતરાયે છે. કારણ કે કલિ પુરુષના ઉપદેશથી કરવામાં આવેલા હિંસા આદિ કમથી શું માણુસ નરકગતિમાં જતા નથી ? શુ કળિયુગમાં વિષભક્ષણથી માણસ મૃત્યુવશ થતા નથી? કલિકાળમાં પણ જેવું કમ કરે તેવુ ફળ પ્રાપ્ત થાય છે.” એ પ્રમાણે જિનદાસ ગણનાં વચન સાંભળીને રસ'હું ચક્ષુ ખાલીને નીચુ' મુખ· કર્યું, અર્થાત્ શરમાયા. એટલે જિનદાસ ગણએ કરીને કહ્યું કે- હે વત્સ ! તારા પિતાનું વાકય સાંભળીને પ્રતિબેાધ પામ. કલિપુરુષના દનના હેતુવડે તારા ઠગાયાના સ્વરૂપને અવધિજ્ઞાનથી જાગ્રુીતે શ્રી ધર્મદાસગણી નામના તારા પિતાએ તને પ્રતિબંધ આપવા માટે ‘ઉપદેશમાળા ) રચેલી છે. તે તુ સાંભળ. તેમાં કહેવુ છે કે“જેવી રીતે રાજા આજ્ઞા કરે છે અને પ્રધાન આઢિ પ્રકૃત્તિમ`ડલ તથા સામાન્ય પૌરલેાકેા તેની આજ્ઞાને મસ્તકે ચડાવે છે તેવી રીતે શિષ્યે પણ ગુરુની આજ્ઞાને કરકમળ જેડી શ્રવણ કરવી. ’’ વળી ખીજું પણ કહ્યું છે કે-“ સાધુ મુનિરાજની સન્મુખ જવુ, તેમને વંદન તથા નમસ્કાર કરવા, શાતા પૂછવી વિગેરે કરવાથી લાંબા કાળનાં સચિત કરેલાં પાપકમાં એક ક્ષણમાં નષ્ટ થાય છે.” વળી તેમાંજ કહ્યું છે કે—“લાખા ભવે પણ જે પામવા દુર્લભ છે અને જન્મ જરા ને મરણ રુપ સમુદ્રથી જે તારે છે એવા જિન પ્રવચનને વિષે હું ગુણના ભ`ડાર! એક ક્ષતુ પશુ પ્રમાદ કરવા ઉચિત નથી.” આ પ્રમાણે જિનદાસ ગણ કહે છે તેવે સમયે વિયા નામે સાધ્વી જે રણસિંહ રાજાની માતા થાય તે ત્યાં આવ્યા અને તેણે પણ કહ્યુ. કે- હે વત્સ ! તારે માટે તારા પિતા ધર્મદાસ ગણીએ આ ઉપદેશમાલા બનાવી છે તેના તું પ્રથમ અભ્યાસ કર, તેના 63 Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૩ અર્થના વિચાર કર અને વિચાર કરીને અન્યાય ધર્મ તજી દઈ મેાક્ષસુખને ઉપાર્જન કર. તારા પિતાના એ આદેશના સ્વીકાર કર.” આ પ્રમાણેનાં પેાતાની માતાનાં વચને સાંભળીને રણસિંહ રાજાએ તેનુ' અધ્યયન કરવાનું કબૂલ કર્યું". પછી પ્રથમ જિનદાસ ગણિ ઉપદેશમાલાની ગાથા બેલે અને ત્યાર પછી રસિંહ રાજા તે પ્રમાણે બેલે, એ રીતે બે ત્રણ વાર સાંભળીને એલી જઈ તેણે આખી ઉપદેશમાલા કઢે કરી, પછી તેના અને ચિત્તમાં વિચારતા સતા તે ભાવિતાત્મા વૈરાગ્ય પામીને ચિતવવા લાગ્યા કે- મને ધિક્કાર છે! મે' અજ્ઞાનને વિશે આ શુ' આચર્યુ* ધન્ય છે મારા પિતાને કે જેમણે મારા ઉદ્ધારને માટે અવધિજ્ઞાન વડે આગામી સ્વરૂપ જાણીને પ્રથમથી જ આ ગ્રંથ બનાવ્યેા માટે હવે આ વિદ્યુત્પાત સમાન ચંચળ એવા વિષયસુખવડે સયુ'. કહ્યું છે કેચલા લક્ષ્મીબ્ધલાઃ પ્રાણા-ચલ ચચલયૌવન ચલાચલેસ્મિન્સ સારે, ધમ એકા હિ નિશ્ચલઃ । “ લક્ષ્મી ચપળ છે, પ્રાણ ચપળ છે, ચંચળ એવુ' ચૌવન પણુ ચપળ છે; એવા ચળાચળ સ`સારમાં ધર્મ એક જ નિશ્ચળ છે. આ પ્રમાણે વિચારી ઘરે આવીને રસિંહ રાજા ન્યાય અને ધર્મની પ્રતિપાલના કરવા લાગ્યા. પછી કેટલેક કાળે કમળવતીના પુત્રને રાજ્યે સ્થાપન કરીને શ્રી મુનિચંદ્ર સૂરીપાસે રણસિ ́હ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું; અને વિશુદ્ધચારિત્રનુ આરાધન કરી કાળધર્મ પામીને દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. કમળવતીના પુત્રે પણ આ ઉપદેશમાલા કંઠે કરી અને સ લેાકાએ પણ તેનુ પઠન પાઠન કર્યું. એ પ્રમાણે અનુક્રમે પઠન પાર્ડનના ક્રમમાં ચાલતી આ ઉદ્દેશમાળા અદ્યાપિ વિજય પામે છે. આ ઉપદેશમાળા પ્રકરણ પેાતાના પુત્રને પ્રતિબેાધ પમાડવા માટે શ્રી ધર્મદાસ ગણિએ રચેલુ` છે; તેનુ રહસ્ય અન્ય બુદ્ધિમાન જનાએ સમ્યક્ પ્રકારે ધારણ કરવું. આ પ્રમાણે વૃદ્ધોક્ત સંપ્રદાય બતાવ્યા. હવે તે ઉપદેશમાળાની ગાથાએના અર્થ વિગેરે કહેવામાં આવશે, મૃત્યુપદેશમાલાયાં પ્રથમ રણસિ’હનુપસ્યમૂલસ બંધઃ । Page #49 -------------------------------------------------------------------------- ________________ ઈતિ ઉપદેશમાળાની પ્રથમ પીઠિકા સમાપ્ત. Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશમાળા ભાષાંતર પ્રાર ભ ( ટીકાકારનું મંગલાચરણુ ) નત્થા વિભુ` સકલકામિતદાનદક્ષમ્ । શખેશ્વર' જિનવર' જનતાસુપક્ષમ્ । કુર્વે સુમેાધિતપદામુપદેશમાલામ્ । બાલાવબેાધકરણુક્ષમટીનેન । ૧ ।। 66 સકળ ઈચ્છિત દાન આપવામાં કુશલ તથા સુપક્ષને ઉત્પન્ન કરનાર ( બતાવનાર) એવા જિનેશ્વર શ્રી શખેશ્વર પ્રભુને નમસ્કાર કરીને બાળજીવાને ખેાધ થઈ શકે એવા ( સરલ ) ટીપ્પન ( ટીકા ) વડે ઉપદેશમાળા સુખે બેધ થાય તેવા પદવાળી કરુ છુ.” મૂળ ગાથા નમિઊણુ જિવર દે, ઇંદર દચ્ચિએ તિલેાઅણુરુ ।। ઉવએસમાલ મિમે, વુચ્છામિ ગુરુવઐસેણું ।। ૧ ।! <" શબ્દા — દેવેન્દ્રો ને નરેન્દ્રોએ પૂજેલા અને ત્રિલેાકના ગુરુ એવા જિનવરેન્દ્રોને નમસ્કાર કરીને તી કર અને ગણધર આદિ ગુરુએમના ઉપદેશથી હું આ ઉપદેશમાળા કહું છું.” ૧ ભાવા આ ગાથામાં પ્રથમ પદે કરીને શ્રી જિનેશ્વરને નમસ્કાર કરવા રૂપ મંગલાચરણ કર્યું. છે. બીજા પદમાં જિનેશ્વરનાં વિશેષણા કહ્યાં છે. ત્રીજા પદમાં અભિધેય બતાવેલ છે, અને ચેાથા પદ્મમાં અહના અધ્યાહારવડે આ ગ્રંથની પોતે શરૂઆત કરે છે Page #51 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા એમ બતાવ્યું છે. તેમાં અહં એટલે હું ધર્મદાસગણિ ક્ષમાશ્રમણ આ ઉપદેશમાળા રચું છું એમ સમજવું. તે પણ પોતાની બુદ્ધિએ નહિ પણ તીર્થકર ગણધરાદિના ઉપદેશવડે કહું છું. આમ કહેવાવડે ગ્રંથની આપ્તતા બતાવી છે. બીજી માથામાં પણ મંગળાચરણ કરે છે તે આ પ્રમાણે જગચૂડામણિભૂઓ, ઉસ વીર તિલોઅસિરિતિલઓ છે એગે લોગાઈ એગે ચખૂ તિહુઅણુસ છે ૨ શબ્દાર્થ “જગતમાં મુકુટમાણિ સદશ શ્રી ઋષભદેવ તથા ત્રિલેકના મસ્તકે તિલક સમાન શ્રી વીરભગવંત છે. તેમાં એક લાકમાં સૂર્ય સમાન છે અને એક ત્રિભુવનના ચક્ષુભૂત છે.” ૨. ભાવાર્થ- આ અવસર્પિણના ત્રીજા આરાને છેડે ધર્મના પ્રથમ ઉપદેશક હોવાથી શ્રી કષભદેવને જગતના મુકુટમણિ તુલ્ય કહ્યા છે તથા આસન્ન ઉપકારી એવા ચાવીસમા તીર્થંકર શ્રી વિરપરમાત્માને તિલકની ઉપમા આપી છે. તિલકવડે જેમ મુખ શેભે તેમ શ્રી વીરભગવંતથી આ જગત બધું શોભે છે. વળી સકળ માર્ગના દેખાડનારા હેવાથી પ્રથમ તીર્થકરને આદિત્યની ઉપમા આપી છે, અને જગતજીવોને જ્ઞાનનેત્રના દાતા હેવાથી ચરમ તીર્થકરને ચક્ષુની ઉપમા આપી છે. હવે તે બે પ્રભુનાં ચરિત્રવડે તપ કરવાને ઉપદેશ આપે છેસંવછર મુસભજિણ, છમ્માસ વદ્ધમાણુ જિણચંદો છે ઈઅ વિહરિયા નિરસણ, જઈજજએ ઉરમાણેણું છે ૩ | શબ્દાર્થ – ષભદેવ એક વર્ષ સુધી અને વર્ધમાન સ્વામી છ માસ સુધી–એ પ્રમાણે આહારપાણ રહિત વિચર્યા છે. તે દષ્ટાંત કરીને (બીજાઓએ પણ) તપકર્મમાં પ્રવર્તવું–ઉદ્યમ કર ” રૂ. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ઉપદેશમાળા ભાવાર્થ-આ ગાથામાં સર્વ ગુણવડે પ્રધાન હોવાથી શ્રી વર્ધમાનસ્વામીને જિનચંદ્રની ઉપમા આપી છે. શ્રી ઋષભદેવ ને મહાવીર સ્વામીએ કરેલા ઉત્કૃષ્ટ તપનું દૃષ્ટાંત આપીને ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે કે એવા તીર્થકર ભગવતે પણ આ ઉત્કૃષ્ટ તપ કર્યો છે, તે તમારે પણ તપ કરવામાં યથાશક્તિ જરૂર ઉદ્યમ કરે. કેમકે ઉત્તમ પુરુષના દષ્ટતવડે બીજાઓએ પ્રવર્તવું યોગ્ય છે. હવે વીરપરમાત્માના દષ્ટાંતવડે ક્ષમા રાખવાને ઉપદેશ આપે છેજઈતા તિલે અનાહ, વિસહઈવહુઆઈ અસરિસ જણસ ઈઅ જયંતકરાઇ, એસ ખમા સવસાહૂણું છે ૪ શબ્દાર્થ–“જે પ્રથમ ત્રણ લોકના નાથ તીર્થકરોએ અસદશ જનાના-નીચ જનેના જીવિતને અંત કરે એવા ઘણું (દુષ્ટ ચેષ્ટિત) સહન કર્યા તો તેવી ક્ષમા સર્વ સાધુઓએ પણ કરવી.”૪. ભાવાર્થ–સંગમાદિ દેને કરેલા તેમજ બીજા ગોપાદિના કરેલા પ્રાણત કરે તેવા ઉપસર્ગો ભગવંત શ્રી મહાવીર સ્વામીએ અનંત શક્તિમાન છતાં સહન કર્યા, ક્ષમા રાખી–તેના પર ક્રોધ કર્યો નહિ. એ પ્રકારની ક્ષમા સર્વ મુનિઓએ પણ ધારણ કરવી, એટલે ભગવંતનું અનુષ્ઠાન હૃદયમાં ધારણ કરીને પ્રાકૃત જનેના કરેલા તાડન તર્જનાદિ મુનિઓએ પણ સહન કરવા. ઇત્યુપદેશઃ ભગવંતની દઢતા સંબંધે કહે છે – ન ચઈજજઈ ચાલેઉં મહઈ મહા વદ્ધમાણ જિણચંદો ઉવસગ્ય સહસ્તેહિંવિ, મેરુ જહા વાયગુંજાહિ .પ . શબ્દાર્થ-“મેરુ પર્વત જેમ ગુંજારવ કરતા પ્રબળ વાયુથી ગાથા ૫-સહસેહવિ. વાયુમુંજાઈ જ મોક્ષે કૃતમતિઃ મહતિ એક વિશેષેણ નીતઃ પ્રાપ્ત વિનય એન. - - - - - - - Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉપદેશમાળા ચલાયમાન ન થાય તેમ મહુઈ એટલે મેાક્ષને વિષે જ કરી છે મતિ જેમણે એવા મહાન વમાન જિનચંદ્ર હજારા ઉપસવડે પણ ચલાવી શકાયા નહિ.” પ. ભાવા-મેરુ પર્વતની જેમ દેવમનુષ્યના કરેલા હારી ઉપસર્ગથી પણ વીરપ્રભુ ચલાયમાન થયા નહિ; કારણ કે તેમને ધ્યાનથી ચલાવવાને—Àાભ પમાડવાને કાઈ પણ શક્તિવાન નથી. તેથી જ તેમનુ' નામ દેવાએ ‘વીર’એવું પાડયું છે. આ દૃષ્ટાંત ધ્યાનમાં રાખીને અન્ય સાધુએએ પણ પ્રાણાંતકારી ઉપસર્ગ થયા છતાં ધ્યાનથી ચળવુ' નહિ. ઈત્યુપદેશઃ હવે વિનય ગુણની પ્રાધાન્યતા બતાવવા માટે કહે છે— 2 ભદ્દો વિણીયવિણ, પદ્ધમગહરો સમત્તસુઅનાણી. જાણુતાવિ તમર્થ્ય, વિહિંઅહિઅ સુણુઇ સવ્વ ॥૬॥ "6 શબ્દાર્થ – ભદ્ર અને વિશેષ વિનયવાન પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામી સમસ્ત શ્રુતજ્ઞાની એવા તે અર્થાંને જાણતાં છતાં પ્રભુ જ્યારે કહે ત્યારે તે સવે વિસ્મિત હૃદયવાળા થઈને સાંભળે છે.'' હું. ભાવા-ભદ્ર એટલે કલ્યાણકારી-મંગળરૂપ અને અત્યંત વિનયી ગૌતમ સ્વામી શ્રુતજ્ઞાનના પારગામી-શ્રુતકેવલી છતાં એટલે સર્વ ભાવને જાણનારા છતાં પ્રથમ પૂછાયેલા અને ફરીને પણ ભગવંત જયારે કહે ત્યારે કૌતુકવડે પ્રફુલ્લિત લાચનવાળા થઈને સાંભળે છે. આ પ્રમાણે બીજા શિષ્યાએ પણ વિનય પૂર્ણાંક ગુરુને પૂછવુ ને તે જે કહે તે સાંભળવુ. ઈત્યુપદેશઃ વિનય ઉપર લૌકિક દૃષ્ટાંત આપે છે ગાથા ૫-સહસ્સે હવ. વાયુન્ગુ જાઇ, * મોક્ષે કૃતમતિ: મહતિ. * વિશેષે નીત: પ્રાતા વિનયેા ચેન, Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૯ જ આણુવેઈ રાયા, પગઇએ ત સિરેણુ ઇચ્છતિ !! ઇઅ ગુરુજણુમુહણિઅ', કયજલિડેહિ સેાયવ્ય ઘણા શબ્દા- રાજા જે આજ્ઞા કરે છે તે તેનુ પ્રકૃતિમ′ડળ– સેવક વગ મસ્તકે કરીને ઈચ્છે છે; તે પ્રમાણે ગુરુજનના મુખથી કહેવાયલુ' ( શિષ્યાએ) હાથ જોડીને સાંભળવું, ” ૭. ભાવાર્થ-સમાંગ સ્વામી રાજા જે કહે છે તે તેના સેવક વર્ગ માથે હાથ જોડીને પ્રમાણ કરે છે તે પ્રમાણે ગુરુમહારાજ શાસ્ત્રાપદેશાદિ જે કહે તે ભક્તિવડે કરકમળ જોડીને વિનય પૂર્ણાંક શિષ્યવગે સાંભળવું. આમ કહેવાવડે શિષ્યાને વિનયનીજ પ્રાધાન્યતા છે એમ ઉપદેશ આપ્યા છે. ૧ ગુરુના મહત્વને બતાવે છે જહ સુરગણાણ ક્રંદા, ગહગણુતારાગણાણુ જહુ ચ જહ ય પયાણ નિર દા, ગણુસ્સવિ ગુરુ તહાણુદા ઘટા શબ્દાર્થ – દેવતાઓના સમૂહમાં જેમ ઇંદ્ર ગ્રહગણુ તે તારાઓના સમૂહમાં જેમ ચંદ્ર અને પ્રજામાં જેમ રાજા શ્રેષ્ઠ છે તેમ ગણુ (સાધુસમૂહ )માં આનંદકારી ગુરુ શ્રેષ્ઠ છે. ” ૮. ભાવાર્થ-દેવતાઓ, જ્યાતિષીઓ અને મનુષ્યેામાં જેમ ઇન્દ્ર, ચંદ્ર ને નરેન્દ્રની આજ્ઞાના અમલ થાય છે તેમ ગચ્છમાં ગુરુની આજ્ઞાના અમલ થવા જોઈ એ; તેમજ દેવતા વિગેરેને જેમ ઇંદ્રાદિ આહ્લાદ ઉત્પન્ન કરનાર છે તેમજ ગચ્છમાં ગુરુમહારાજ પણુ આનદ ઉપજાવનારા હાય છે. બાળવયના ગુરુને માટે કહે છે ૧ સ્વામી, અમાત્ય, સુવત, ભંડાર, દેશ, કિલ્લા અને લશ્કર એ રાજ્યનાં સાત અંગ છે. ૨ ગ્રહમ`ગળાદિ ૮૮ છે. ૩ તારા ક્રોડાકોડની સખ્યાવાળા છે, ગાથા -પરિહેબઈ પુરુ. . Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા બાલુત્તિ મહીપાલો, ન પયા પરિભવઈ ઇસ ગુરુ ઉવમા છે જ વા પુરઓ કાઉ, વિહરતિ મણ તહાં સોવિ | શબ્દાર્થ—“આ બાળક છે એવી બુદ્ધિએ જેમ રાજાને પ્રજા પરાભવ કરતી નથી તે ઉપમા ગુરુને પણ આપવી; અને જેમ ગીતાર્થને આગળ કરીને મુનિ વિચરે છે તેમ બાળ એવા ગુરુને પણ માનવા.. - ભાવાર્થ–વય અને દીક્ષા પર્યાયવડે શ્રેષ્ઠ હીન છતાં પણ જ્ઞાનવડે એવા ગુરુપણે સ્થાપેલા બાળવયના આચાર્યની આજ્ઞામાં જ મુનિઓએ વર્તવું. કારણ કે તે ગીતાર્થ હોવાથી ગચ્છમાં દીપક તુલ્ય છે. આને માટે લૌકિક દૃષ્ટાંત આપે છે કે-કેઈ વખત રાજા બાળક હોય તે પણ પ્રજા “આ બાળક છે” એમ કહી તેનું અપમાન કરતી નથી પણ તેની આજ્ઞામાં વતે છે. તે પ્રમાણે ગચ્છને માટે પણ સમજવું. હવે ગુરુનું સ્વરૂપ કહે છે. ગુરુ કેવા હેય? પડિ તેયસ્સી, જુગપહાણાગમ મહુરવક છે ગંભીરે ધીમંત, વિગ્સપર અ આયરિઓ ૧૦ અપરિસાવી સેમો, સંગહસીલો અભિગૃહમઈય અવિકંથણો અચવા, પસંતહિયઓ ગુરૂ હોઈ ૧૧ાા | શબ્દાર્થ–“તીર્થંકરાદિના પ્રતિબિંબ જેવા તેજસ્વી, યુગપ્રધાનાગમ, મધુર વક્તા, ગંભીર, ઘતિમાન, ઉપદેશ દેવામાં તત્પર–એવા આચાર્ય હોય. ૧૦. વળી અપ્રતિશ્રાવી, સૌમ્ય સંગ્રેહશીલ, અભિગ્રહ કરવાના બુદ્ધિવાળા, બહુ નહિ બેલનારા, સ્થિર સ્વભાવવાળા ને પ્રશાંત હૃદયવાળા ગુરુ હોય.” ૧૧. ભાવાર્થ–આચાર્ય ભગવંત આકૃતિમાં તીર્થકર ગણધરાદિ જેવા અતિ સુંદર હોય, કાંતિમાન હોય, વર્તમાનકાળે વર્તતા સમગ્ર શાસ્ત્રના પારગામી હોય અથવા અન્ય લોકની અપેક્ષાએ સર્વથી વિશેષ જ્ઞાનવાન હોય, જેનું વચન મધુર લાગે તેવા કે ધીમે-ધૃતિમાન. ગાથા ૧૧-અપરિરસવિએ. Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૧ હોય, અતુછ હૃદયવાળા હોય કે જેથી પર તેના હૃદયને જાણી ન શકે, ધૈર્યતાવાળા-સંતોષવાળા–નિષ્પકંપ ચિત્તવાળા હેય, ભવ્ય અને ઉપદેશ દેવામાં તત્પર હોય એટલે સદ્ધચને વડે માર્ગમાં પ્રવર્તાવનારા હેય. ૧૦. નિછિદ્ર શિલ ભાજનની જેમ અપ્રતિશ્રાવી હેય એટલે છિદ્રવિનાના પથરના ભાજનમાં નાંખેલું જળ જેમ નીચે ગળે નહિ તેમ કેઈએ કહેલ પોતાનું ગુહ્ય રુપ જળ જેના હૃદયમાંથી આવતું નથી અર્થાત્ અન્યની પાસે પ્રકાશતા નથી, સૌમ્ય એટલે દેખવા માત્ર વડે જ આહણાદકારી હોય-બાલવાથી તે વિશેષ આહણાદ કરે તેમાં નવાઈજ શું! શિષ્યાદિકને માટે વસ્ત્ર પાત્ર પુસ્તકાદિનો સંગ્રહ કરવામાં તત્પર હોય તે માત્ર ધર્મવૃદ્ધિને જ માટે– લતાથી નહિ, વળી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી ને ભાવથી એમ ચાર પ્રકારના અભિગ્રહ કરવાની બુદ્ધિવાળા હોય, કારણ કે અભિગ્રહ પણ તપ રુપ જ છે, વળી બહુલા ન હાયપોતાની પ્રશંસા તે કદિ પણ ન કરે, સ્થિર સ્વભાવવાળા હોયચંચળ પરિણામવાળા ન હોય, પ્રશાંત હૃદયવાળા હોય એટલે ક્રોધાદિકથી રહિત ચિત્તવાળા–શાંતમૂતિ હોય–આવા ગુરુના ગુણે કરીને શુભતા ગુરુ હોય. એવા ગુરુ વિશેષ કરીને માનવા યોગ્ય જાણવા. ૧૧. હવે આચાર્ય વડે શાસન પ્રવર્તે છે તે કહે છેકઈયાવિ જિનિંદા પત્તા અયરામરં પહં દાઉં ! આયરિએહિં પયણું, ધારિજજઈ સંપકૅ સલં ૧રા શબ્દાર્થ–“કેઈ કાળે જિનવરેંદ્ર માર્ગ (ભવ્ય જીને) આપીને અજરામર સ્થાનને પામ્યા છે. સાંપ્રત કાળે સકળ પ્રવચન આચાર્યોથી ધારણ કરાય છેઅર્થાત્ આચાર્ય ધારણ કરે છે.” ભાવાર્થ-કેઈ કાળે એટલે પોતપોતાના આયુષ્યને અંતે Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા તીર્થકર ભગવત જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ માર્ગ ભવ્ય જીવોને આપીને–બતાવીને-ઉપદેશીને મિક્ષસ્થાન કે જ્યાં જન્મ, જરા કે મૃત્યુ નથી તેને પામ્યા છે. તેમને વિરહે સંપ્રતિકાળે ચતુર્વિધ સંઘ રૂ૫ તીર્થ–પ્રવચન અથવા દ્વાદશાંગી રૂપ પ્રવચન આચાર્યોથી જ ધારણ કરાય છે, અર્થાત્ આચાર્યો જ શાસનની રક્ષા કરે છે. તેથી તીર્થકરને વિરહે આચાર્ય ભગવંત તેમની સમાન માનનીયપૂજનીય છે. ઈત્યુપદેશઃ હવે સાધ્વીને વિનયને ઉપદેશ આપે છે. અણગમ્મઈ ભગવઈ, રાયતુ અજજા સહસવિદેહિં તહવિ ન કરેઇ માણું, પરિયચ્છઈ તે તહા નૂણું ૧૩ | શબ્દાર્થ–“ભગવતી રાજપુત્રી આર્યા ચંદનબાળા હજારોના વૃદોએ પરવરેલી છતાં તે અભિમાન કરતી નથી. કારણ કે તે નિશ્ચયે તેને (તેના કારણને, જાણે છે.” ૧૩. ભાવાર્થ–દધિવાહન રાજાની પુત્રી સાથ્વી ચંદનબાળા હજારે લોકોના સમૂહે પરવરેલી રહે છે, અર્થાત્ હજારે લોકો તેની સેવા માટે તેની પાછળ ભમે છે તથાપિ તે કિંચિત્ પણ ગર્વ–અહંકાર કરતી નથી, એ આશ્ચર્ય છે. પણ તે બરાબરચોક્કસ જાણે છે કે આ મહાતમ્ય મારું નથી પણ જ્ઞાન-દર્શનચારિત્રાદિ ગુણોનું મહાગ્ય છે તેથી તે ગર્વ કરતી નથી. તે પ્રમાણે અન્ય સાધ્વીઓએ પણ લોકના માનનીય પણ વિગેરેથી ગર્વ કરે નહિ. ઈયુપદેશ વિનયનું સ્વરૂપ-પુરુષની પ્રાધાન્યતાદિદિખિયસ્ત ૬મગસ્ટ, અભિમુહા અજજચંદણુઅજજો નેચ્છઈ આસણગહણું તે વિશે સબ્યુઅજજાણું ૧૪ શબ્દાર્થ_એક દિવસના દીક્ષિત ભિક્ષુક સાધુની સન્મુખ આર્ય ચંદનબાળા સાધવી ઊઠયા અને આસન ગ્રહણ કરવાને Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ઈરછયું નહિ. આ વિનય સર્વ સાધ્વીઓને માટે કહ્યો છે.” ૧૪. ભાવાર્થ-તે જ દિવસના દીક્ષિત અને તે પણ ભિક્ષુક છતાં સાધુનો વેષ ગ્રહણ કરીને પિતાની સમીપ આવતાં જેઈ સર્વ સાધ્વીમાં મુખ્ય બડેરા ચંદનવાળા સાધ્વી ઉભા થયા, સન્મુખ ગયા અને તે સાધુ ઉભા રહ્યા ત્યાંસુધી પોતે આસન ઉપર બેસવાની ઈચ્છા કરી નહિ. આ વિનય તેમણે સાચવ્યો તે પ્રમાણે દરેક સાધ્વીએ સાધુ મુનિરાજને વિનય સાચવ. ઈન્દુપદેશઃ અહીં ચંદનબાળાની કથા છે તે નીચે પ્રમાણે– જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સમૃદ્ધિથી તથા લોકોથી ભરપૂર કૌશામ્બી નામની નગરી છે. એક વખત બહુ સાધ્વીઓથી પરવરેલી, શ્રાવકેથી પૂજાતી ને રાજા સામંત શેઠીઆઓ અને નગરવાસીઓએ વદેલી એવી વર્ધમાન સ્વામીની પ્રથમ શિષ્યા આર્ય “ચંદનબાલા” કૌશામ્બી નગરીના ચેકમાં ઘણા માણસેની સાથે જતી હતી. તે વખતે “કાકંદપુરથી કોઈ એક દરિદ્રી આવ્યો હતો. તે અતિ દુર્બળ અને મલિન શરીરવાળે હતો. તેના મુખ ઉપર અસંખ્ય માખીઓ બણબણાટ કરતી હતી, અને તે ફુટેલું માટીનું વાસણ હાથમાં લઈને ઘેર ઘેર ભિક્ષા અર્થે ભટકતે હતે. તે ભિક્ષુકે માર્ગમાં સાધ્વી ચંદનબાલાને જોઈ, તેથી તે વિમિત થયો કે “આ શું કેતુક છે? આટલા બધા લોકે શા માટે ભેગા થયા છે?” એવું જાણી તે પણ કૌતુક જેવાને સાદેવીની પાસે આવ્ય; એટલે જેનું મસ્તક લોચ કરાયેલું છે, જેણે સાંસારિક આસક્તિ તજી દીધું છે અને જેણે ભૂમિપ્રદેશને પવિત્ર કરેલ છે એવી શાંતમૂતિ આર્યા ચંદનબાલાને ઘણું જ સાવીએથી પરિવૃત્ત થયેલી અને ઘણું રાજલકથી વંદાતી જોઈ તેના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન થયું. તેથી તેણે પાસે ઉભેલા કેઈ વૃદ્ધ પુરુષને પૂછ્યું કે ગાથા ૧૪-દમગસ્ટ. નિર છઈ. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉપદેશમાળા – આ કેણું છે ને ક્યાં જાય છે?” તે વૃદ્ધ પુરુષે કહ્યું કે સ્થિર ચિત્ત સાંભળ ચંપા નગરીમાં “દધિવાહન નામનો રાજા હતા. તેને અતિ રૂપલાવણ્ય આદિ ગુણેથી યુક્ત, શીલથી અલંકૃત અને માતાપિતાને પ્રાણ કરતાં પણ વધારે પ્રિય એવી “વસુમતી” નામની પુત્રી હતી. એક દિવસ દધિવાહન રાજાને કઈ પણ કારણથી કૌશામ્બી નગરીના “શતાનીક” રાજાની સાથે કલહ થયો. શતાનીક રાજાએ મોટું સૈન્ય લઈ ચંપા નગરી ઉપર ચડાઈ કરી, દધિવાહન સિન્ય એકઠું કરી પરિવાર સાથે સામે થયો. મોટું યુદ્ધ થવાથી ઘણું લેકે નાશ પામ્યા. પરિણામે દધિવાહનનો પરાભવ થયો. તેનું સૈન્ય પણ નાશ પામ્યું. શત્રુના સિગ્યે નિર્ભયપણે અનાથ કામિનીને લૂટે તેવી રીતે ચંપાનગરીને લૂંટી. રાજાનું અંતઃપુર પણ લુંટયું. તે વખતે અંતઃપુરમાંથી નીકળી નાઠેલી અને ભયથી જેનાં નેત્ર ચપળ થઈ ગયાં છે એવી રાજકન્યા વસુમતી, ટોળામાંથી વિખૂટી પડેલી હરિણીની માફક આમતેમ નાચવા લાગી, તેને કોઈ પુરુષે પકડી. શતાનીક રાજાનું સૈન્ય પાછું વળ્યું. તેની સાથે વસુમતી પણ કૌશામ્બીમાં કેદી તરીકે આવી. ત્યાં તેને ચેકમાં વેચવા માટે આણી. તે વખતે કૌશામ્બીપુરવાસી “ધનાબહ” શેઠે મૂલ્ય આપીને તેને ખરીદી કરી. તે તેને જોઈ અતિ હર્ષિત થયો, અને પુત્રી તરીકે સ્વીકાર કરી તેને પોતાને ઘેર લઈ ગયો. એકદા શેઠના પગ ધોતી વખતે વસુમતીને કેશપાસ ભૂમિ ઉપર પડતાં શેઠે તેને ઉચે પકડી રાખે તે જોઈ તેની ભાર્યા મૂલાએ મનની અંદર વિચાર કર્યો કે આ સ્ત્રી અતિ રૂપવંતી અને સૌભાગ્યાદિ ગુણથી અલંકૃત છે, તેથી મારો ભર્તાર તેના રૂપથી મેહિત થઈ જરૂર મારી અવગણના કરશે, માટે એને દુઃખ આપી ઘરમાંથી હાંકી કાઢું તે ઠીક.” એક દિવસ શેઠ કેઈ કાર્યને માટે બહાર ગામ ગયા. ત્યારે ઘરે રહેલી તેની ભાર્થીએ Page #60 -------------------------------------------------------------------------- ________________ કપ ઉપદેશમાળા વસુમતીના કેશ મુંડાવી નાંખી, પગમાં બેડી નાંખી, હાથને મજબૂત બાંધી લઈ ગુપ્ત ઓરડામાં પૂરી. શેઠ ઘેર આવ્યા એટલે તેણે પોતાની સ્ત્રીને પૂછ્યું કે– “વસુમતી કયાં ગઈ છે?” તેણે જવાબ આપ્યો કે –“હું જાણતી નથી. તે કાંઈક ગઈ હશે, સરળ બુદ્ધિવાળા શેઠે વિચાર્યું કે–તેમ હશે. એ પ્રમાણે ત્રણ દિવસ વીતી ગયા ચોથે દિવસે કઈ પાડોશીએ શેઠને પૂછયું કે– વસુમતી કયાં છે?” તેના દુઃખથી દુખિત થયેલા શેઠે કહ્યું કે – “હું જાણતું નથી, પરંતુ તે ક્યાંય પણ ગયેલી છે. ત્યારે તેણે કહ્યું કે – તમારી સ્ત્રીના મારથી આકંદ કરતી એવી તેને કઈક એારડામાં પૂરતાં આજથી ચેથા દિવસ ઉપર મેં જોયેલી છે, તેથી તમારા ઘરમાં તપાસ કરો. શેઠે ઘરમાં તપાસ કરી, એટલે જેના પગ બેડીથી બંધાયેલા છે, જેના કેશ મુંડી નાખેલા છે અને જે ઘણી સુધાતુર થયેલી છે એવી વસુમતીને તેણે અંદરના ઓરડામાં દીઠી. શેઠે દુખિત-ચિત વિચાર કર્યો કે–અહો! સ્ત્રીનું દુશ્ચરિત કેઈ પણ જાણતું નથી. કામથી અંધ બનેલી મારી સ્ત્રીને ધિક્કાર છે !” પછી શેઠે વસુમતીને પૂછયું કે આ તારી શી દશા !” તેણે જવાબ આપ્યો કે –“સઘળો દેષ મારાં કર્મને છે. શેઠે તેને અંદરથી બહાર કાઢી ઘરના ઉમરા પાસે બેસાડીને કહ્યું કે તું અહીં બેસ, એટલે હું બેડી ભાંગવાને કોઈ લુહારને બોલાવી લાવું. તેણે કહ્યું કે—મને ભૂખ બહુ લાગી છે તેથી કાંઈક ખાવાનું આપ.” તે વખતે ઘેડાને માટે અડદ બાફેલા હતા તે સુપડાના એક ખુણામાં નાંખીને શેઠે વસુમતીને ખાવા આપ્યા. તે પણ એક પગ ઉમરાની બહાર અને બીજો પગ ઉમરાની અંદર રાખીને બેઠી. પછી જેવામાં તે ખેાળામાં રહેલા સુપડામાંના અડદ ખાવા જાય છે તે અવસરે શું બન્યું તે સાંભળે– છદ્મસ્થપણે વિચરતા શ્રી મહાવીર સ્વામીએ પિતાના કર્મના ક્ષયને માટે એ અભિગ્રહ કરેલો છે કે –“રાજકન્યા હોય, માથું Page #61 -------------------------------------------------------------------------- ________________ A - ઉપદેશમાળા મુંડાવેલું હોય, બંને પગમાં બેડી નાંખેલી હાય, હાથ બાંધેલા હોય, કેદી તરીકે પકડાયેલી હેય, મૂલ્યવડે ખરીદાયેલી હોય, જે એક પગ ઉમરાની બહાર ને બીજો પગ ઉમરાની અંદર રાખીને બેઠેલી હોય તે બે પહોર વીત્યા પછી સુપડાના ખુણામાં રહેલા અડદ જે મને વહેરાવે તે મારે વહેરવા” એ અભિગ્રહ કર્યાને પાંચ માસ ને પચીસ દિવસ વ્યતીત થયા હતા. તે વીરભગવંત એક ગામથી બીજે ગામ વિહાર કરતાં તે અવસરે કશામ્બી નગરીએ પધાર્યા. તેઓ દરેક ઘરે પર્યટન કરે છે, પરંતુ અભિગ્રહ પ્રમાણે ભિક્ષા મળતી નથી, અનુક્રમે ભગવાન ધનાવહ શેઠને ઘરે આવ્યા, તેમને જોઈ વસુમતી વિચારવા લાગી કે– મને ધન્ય છે કે આવી સ્થિતિમાં મારે ભગવાનના દર્શન થયા.” પછી વસુમતીએ કહ્યું કે-“હે ત્રિલેકના સ્વામી! માષભિક્ષા માટે હાથ લાંબા કરીને મારો આ ભવદુ:ખમાંથી ઉદ્ધાર કરો અને મને તારો.” એવાં વસુમતીના વચન સાંભળીને ભગવાને વિચાર્યું કે“મારો અભિગ્રહ તે પૂરી થયે છે પરંતુ આ રેતી નથી એટલું અધુરું છે તેથી હું વહરીશ નહીં.” એવું ધારી ભગવાન પાછા વળ્યા. ત્યારે વસુમતી અશ્રુજળથી નેત્રને મલિન કરી વિચારવા લાગી કે-“મંદભાગિણું એવી મને ધિક્કાર છે ! મારે ઘેર ભગવાન આવ્યા છતાં મારે ઉદ્ધાર કર્યા વિના પાછા ગયા. ત્યારે ભગવાને અભિગ્રહ સંપૂર્ણ થયેલ જોઈ પાછા વળીને માભિક્ષા ગ્રહણ કરી, તેથી વસુમતી અતિ હર્ષિત થઈ તેનાં નેત્ર પ્રકુલિત થયાં, તેની રોમરાજી વિકસવાર થઈ અને તે ભવસાગરને પાર પામી એમ માનવા લાગી. તે અવસરે તે દાનના પ્રભાવથી તેના પગની બેડી પોતાની મેળે સૂટી ગઈ, મસ્તક ઉપર શ્યામ કેશપાસ વિસ્તૃત થયે, હાથનું બંધન ત્રટી ગયું અને પાંચ દિવ્ય પ્રગટ થયાં તે આ પ્રમાણે-૧ સાડિ બાર કોડ સેનયાનિ વૃષ્ટિ થઈ ૨ સુગંધિ પંચરંગિ પુપિનિ વૃષ્ટિ થઈ, ૩ વસ્ત્રનિ વૃષ્ટિ થઈ, ૪ સુગંધી જલની વૃષ્ટિ થઈ અને ૫ “અહો દાનમ્ દાનમ” એ Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા પ્રમાણે આકાશમાં દેવતાઓએ ધોષ કર્યા અને જયજયકાર થયા. દેવતાઓએ વસુમતીના ચંદન જેવા શીતલ સ્વભાવ હેવાથી તેનું ચંદના એવુ" નામ આપ્યું. પ્રભુએ છમાસી તપનું પારણું કરીને અન્યત્ર વિહાર કર્યાં. લેાકેાએ ઘણી પ્રશંસા કરી. એ વખતે શક્રે (ઈન્દ્રે) શતાનીક નૃપની સમીપે આવીને કહ્યું કે- આ વસુમતી દધિવાહન રાજાની પુત્રી છે કે જેણે સ્વગુણુંાથી ચંદના' એવું · ખીજું' નામ મેળવેલુ' છે. તેનુ' તારે યત્નથી રક્ષણ કરવુ. આગળ ઉપર એ ધર્મની ઉદ્યોત કરનારી થશે અને ભગવાન શ્રી વીરસ્વામીની પ્રથમ શિષ્યા થશે. ' એ પ્રમાણે શિક્ષણ આપીને ઈન્દ્ર દેવલાક પ્રત્યે ગયા. શતાનીક રાજાથી અને બીજા લેાકાથી અતિસન્માન પામેલી ચક્રનાએ કેટલાક દિવસે ગયા પછી વીર ભગવતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલુ' જાણીને ભગવંત પાસે જઈ તેમના હાથથી ચારિત્ર લીધું, અને ભગવાનની શિષ્યા થઈ. તે આ ચ'ના સાધ્વી નજીકના ઉપાશ્રયમાં રહેલા શ્રી સુસ્થિતાચાર્યને વંદન કરવાને માટે જાય છે.” ४७ 6 આ પ્રમાણે તેનુ' સઘળું ચરિત્ર વૃદ્ધ પુરુષે દ્રુમકને (ભિક્ષુકને ) કહી સંભળાવ્યું; તેથી આનદિત થયેલે! દ્રુમક સાધુને ઉપાશ્રયે ગયા. ચંદના પણુ ગુરુને વાંદીને પેાતાના ઉપાશ્રયે ગઈ. ગુરુએ ભિક્ષુકને જોયા, એટલે આ પુરુષ થાડા વખતમાં સિદ્ધિ મેળવનારા છે' એમ જ્ઞાનવડે જાણી તેમણે વિચાર્યું કે-‘ આ ભિક્ષુકને ધમાં જોડવા જોઈએ.' એવુ' વિચારી તેને મિષ્ટાન્ન ખાવા આપ્યુ. તેથી તે અતિ ષિત થઈ મનમાં વિચારવા લાગ્યા કે—આ સાધુએ ઘણા દયાળુ છે. આલાક ને પરલેાક બંનેમાં હિતકર આ માર્ગ છે. આલાકમાં મિષ્ટાન્નાદિ ખાવાનું મળે છે અને પરલેકમાં સ્વર્ગાદિનાં સુખ મળે છે.’ એવુ વિચારી તે Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઉપદેશમાળા ભિક્ષુ કે ગુરુ પાસે દીક્ષા લીધી. ગુરુએ પણ તેને પ્રત્રજ્યામાં દઢ કરવા માટે ઘણું સાધુઓની સાથે સાથ્વીને ઉપાશ્રયે મેક. તે કુમક સાધુ ચંદના સાદેવીને ઉપાશ્રયે ગયે. બીજા સાધુઓ બહાર ઉભા રહ્યા, અને ભિક્ષુક સાધુ એકલા ઉપાશ્રયની અંદર ગયા. ચંદના સાધ્વી નવા દીક્ષિત થયેલા કુમક સાધુને આવતાં જોઈને તેમનાં સન્મુખ ગઈ, આસન આપ્યું. તેમનું સન્માન કર્યું અને બે હાથ જોડી સામે ઉભી રહી. કુમક સાધુ વિચારવા લાગ્યા કે અહે! આ વેષને ધન્ય છે જો કે હું નવદીક્ષિત થયો છું છતાં આ પૂજ્ય એવી ચંદના મને આટલું બધું માન આપે છે.” એ વખતે તે ધર્મમાં દૃઢ થયો. ચંદનાએ તેમને પૂછયું કે-અપને અત્રે આવવાનું પ્રયોજન શું છે?” દુમકે કહ્યું કે “તમારો વૃત્તાંત જાણવાને માટે ગુરુએ મને અહીં મોકલ્યો છે. એટલું કહી મનને ચારિત્રમાં સ્થિર કરી ઘણા કાળ સુધી નિરતિચાર ચારિત્ર પાળ્યું. આ દષ્ટા ઉપરથી અન્ય સાધ્વીઓએ પણ મુનિને આ પ્રમાણે વિનય કરવો એવો આ કથાને ઉપનય છે. સાધ્વી કરતાં સાધુની શ્રેષ્ઠતા બતાવે છે. વરિયદિખિયાએ, અજજાએ અજજદિખિઓ સાહુ છે અભિગમણુ વંદણ નમસણું, વિણ સો પુજે ૧પ શબ્દાર્થ_“સે વર્ષની દીક્ષિત સાધીને આજનો દીક્ષિત સાધુ હોય તે તે (પણ) અભિગમન, વંદન અને નમસ્કારવડે તેમજ વિનયવડે પૂજવા યોગ્ય છે.” ૧૫. ભાવાર્થ_“સે વર્ષની દીક્ષિત એટલે વૃદ્ધ એવી સાધીને લઘુ મુનિ એટલે યાવતુ એક જ દિવસનો દીક્ષિત મુનિ પણ પૂજવા ગ્ય છે, તેના પૂજનના પ્રકાર બતાવે છે-અભિગમન તે સામા જવું, વંદન Page #64 -------------------------------------------------------------------------- ________________ ४६ ઉપદેશમાળા તે દ્વાદશાવર્તાદિ વંદન કરવું, નમસ્કાર તે અંતરંગ પ્રીતિ ધરાવવી અને વિનય તે આસન આપવું વિગેરે. સાધુના વિશેષ પૂજનીકપણાનાં કારણે બતાવે છેધખો પુરિસમ્પભવ, પુરિસવરદેસિઓ પુરિસજિદ્રો લોએવિ પહૂ પુરિસે, કિં પુણ લાગુત્તમે ઘમે ૧૬ શબ્દાર્થ–“ધમ પુરુષથી ઉત્પન્ન થયેલ છે અને પુરુષશ્રેષ્ઠ ઉપદેશેલે છે તેથી તેમાં પુરુષ જ્યક છે. લેકને વિષે પણ પુરુષ જ સ્વામી થાય છે, તે લોકેત્તમ એવા ધર્મમાં પુરુષની શ્રેષ્ઠતા ગણાય તેમાં શું!” ૧૬. ભાવાર્થ-દુર્ગતિથી જ રક્ષા કરે તે ધર્મ કહીએ? એ ધર્મ પુરુષ જે ગણધર મહારાજા તેમનાથી ઉત્પન્ન થયેલે-શરુ થયેલે છે. પુરુષવર-પુરુષ શ્રેષ્ઠ જે તીર્થકર મહારાજા તેમણે બતાવેલકહેલ–પ્રરૂપેલે છે. એવો શ્રત ચારિત્ર રૂપ જે ધર્મ તે પુરુષના સ્વામીપણાવાળો હોવાથી તેમાં પુરુષનું જ્યેષ્ટપણે કહેલું છે. લેકમાં પણ સ્વામીપણું પુત્રને અપાય છે, પુત્રીને અપાતું નથી; તે લોકમાં ઉત્તમ એવા ધર્મમાં તે વિશેષ કરીને પુરુષનું જ સ્વામી પણું સમજવું. જે લેકમાં પુરુષની શ્રેષ્ઠતા છે તે લોકોત્તમ એવા ધર્મમાં તે વિશેષે કરીને તેની શ્રેષ્ઠતા જાળવી. તેને માટે દષ્ટાંત બતાવે છે – સંબાહસ રત્નો, તઈયા વાણારસીયનયરિએ છે કના હરસ મહિઅં, આસી કીર રૂપવંતીણું છે ૧૭ છે તહવિયં સા રાયસિરી, ઉલુદ્દેતી ન તાઇયો તાહિ ઉયરઠિએણુ કવેણુ, તાજીયા અંગવીરેણુ છે ૧૮ છે ગાથા ૧૬––જેડ઼ો. ગાથા. ૧૭–સંબહણક્સ, બાણારસીએ ગાથા. ૧૮– ઉલ્લંતી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા શબ્દાર્થ-“તે કાળને વિવે વારાણસી નગરીમાં સંબોધન નામના રાજાને અધિક રૂપવતી એવી એક હજાર કન્યાઓ હતી, તથાપિ તેની રાજલક્ષમી લુંટાતી તેઓ રાખી શકી નહિ, અને ઉદરમાં રહેલા એવા પણ અંગવીર નામના એક પુત્રે તે રાખી.” ૧૭–૧૮. ભાવાર્થ– વારાણસી નગરીમાં રાજ કરનારા સંબોધન રાજાને એક હજાર પુત્રીઓ અત્યંત રૂપવંતી હતી, તથાપિ તે રાજા ગુજરી ગયા ત્યારે તેની લુંટાતી રાજલક્ષમીનું રક્ષણ કરવાને તેઓ સમર્થ થઈ નહિ, પરંતુ તે રાજાની રાણીના ગર્ભમાં રહેલા એક પુત્રના કારણથી તેની રાજ્યલક્ષમી લુંટાતી નાશ પામતી રહી ગઈ. અર્થાત્ તે પુત્ર કે જેનું પાછળથી “અંગવીર” નામ પાડવામાં આવ્યું હતું તેના પ્રતાપ વડે તેનું રક્ષણ થયું. આની સ્પષ્ટતા તેના દૃષ્ટાંતવડે વિશેષ થઈ શકે તેમ છે. સંબોધન રાજાનું દર્શન નીચે પ્રમાણે “વારાણસી નગરીમાં સંબોધન નામને એક રાજા રાજ્ય કરતે હતા. તેને એક હજાર પુત્રીઓ હતી; પરંતુ ઘણા ઉપાયો કર્યા છતાં તેને પુત્ર થયે નહતું. રાજાએ વિચાર્યું કે “પુત્ર વિના રાજલક્ષમી શા કામની? જેના ઘરમાં પુત્ર નથી તેનું ઘર પણ શૂન્ય છે. વેદમાં પણ કહ્યું છે કે-“પુત્ર વગરના માણસની સદ્દગતિ થતી નથી અને સ્વર્ગમાં તે તે બકુલ જઈ શકતે જ નથી, તેથી મનુષ્યો પુત્રનું મુખ જોઈને સ્વર્ગ જાય છે. લોકેક્તિ પણ એવી છે કે – ચોસઠ દીવા જે બળે, બારે રવી ઉગત; તસ ઘર તોહે અંધારડું, જસ ઘર પુત્ર ન હું ત. “એકી વખતે ચોસઠ દીવા બળતા હોય અને એક વખતે બારે સૂર્ય ઉગ્યા છે તે પણ જેના ઘરમાં પુત્ર નથી તેના ઘરમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા પ૧ તે અંધારું જ છે.” તેથી પુત્ર વિના રાજ્યલક્ષમી કાંઈ કામની નથી. આ પ્રમાણે વિચારીને રાજાએ અનેક માંત્રિકે, તાંત્રિકો અને યાંત્રિકને પૂછ્યું, પરંતુ કોઈ પણ ઉપાયે પુત્ર પ્રાપ્ત થયે નહિ. કહ્યું છે કે – પ્રાપ્તવ્ય નિયતિબલાણુ યર્થ સોડવયં ભવતિ નૃણું શુભાશુભ વા છે ભૂતાનાં મહતિ કૃતપિ રિ પ્રયત્ન નાભાચું ભવતિ ન ભાવિનેસ્તિ નાશ: છે નિયતિના બળથી શુભ વા અશુભ જે અર્થ પ્રાપ્ત થવા ગ્ય છે તે માણસને અવશ્ય પ્રાપ્ત થાય છે. તે સિવાય માણસે અનેક પ્રયત્નો કરે તે પણ જે નથી બનવાનું તે બનતું નથી અને જે બનવાનું છે તેને નાશ થતું નથી.” - હવે રાજા વૃદ્ધ થયે. એ વખતમાં કોઈ એક જીવ પટ્ટરાણના ઉદરમાં પુત્રપણે આવીને ઉત્પન થયે; પરંતુ પુત્રમુખ જોયા વગર જ રાજા તે પરલેકમાં ગયા. પછી સર્વ પૌરજને એકઠા મળી વિચાર કરવા લાગ્યા કે-“હવે શું થશે? પુત્ર વિનાનું રાજ્ય કેવી રીતે રહેશે?” એ પ્રમાણે વિચારી સર્વ નગરવાસી લેકે શેકાકુલ થયા તે વખતે શત્રુઓએ પણ સાંભળ્યું કે-સંબોધન રાજા અપુત્ર મરણ પામ્યો છે.” તેથી તેઓ સર્વ એકઠા મળી મોટું લશ્કર એકઠું કરી સજજ થઈને વારાણસી નગરી તરફ ચાલ્યા. તે વાત સાંભળી બધા લેકે ત્રાસ પામ્યા, અને પોતપોતાના ઘરની અંદરથી ધન કાઢવા લાગ્યા. તે વખતે શત્રુઓએ કઈ એક નિમિત્તિયાને પૂછયું કે અમારે જય થશે કે કેમ?” તે નિમિત્તિયે લગ્નબલ જોઈને કહ્યું કે “તમે સર્વ મળીને જયની અભિલાષાથી ત્યાં જવાની ઈચ્છા કરે છે, પરંતુ સંબોધન રાજાની પટ્ટરાણીના ઉદરમાં રહેલ ગર્ભના પ્રભાવથી તમારો પરાજય થશે, જય થશે નહિ.” એ પ્રમાણે Page #67 -------------------------------------------------------------------------- ________________ પર ઉપદેશમાળા સાંભળીને સઘળા વૈરીએ પાછા વળ્યા. નાગરીકેા ખુશી થયા અને કહેવા લાગ્યા કે– અહા ગર્ભોમાં રહેલ પુત્રનુ' માહાત્મ્ય કેવુ' અદ્ભુત છે કે જેથી સઘળા શત્રુઓ નાસી ગયા.' ગ`સ્થિતિ પૂર્ણ થતાં પુત્રના જન્મ થયે. અશુચિકમ પૂરુ કર્યાં પછી તેનુ અંગવીય’ નામ પાડ્યુ. અનુક્રમે તે યુવાવસ્થામાં આવ્યા, અને તેણે લાંબા વખત સુધી પ્રજાનું પાલન કર્યું.. ' “ હજાર કન્યાઓથી પણ રાજ્યનું રક્ષણ થયુ* નહિં, ૫૨ તુ ગસ્થિત પુત્ર માત્રથી રક્ષણ થયુ ” એવા કવ્યવહારમાં ઉપનય છે. ધર્મવ્યવહારમાં એવા ઉપનય છે કે—‹ સત્ર પુરુષ એ જ શ્રેષ્ઠ છે. તેથી સાધ્વીઓએ એક દિવસની દીક્ષાવાળા સાધુના પણ વિનય કરવા.” એ પ્રમાણે પૂર્વની ગાથા સાથે સ"ખ"ધ છે. હજુ આગલી ગાથામાં પણ તે જ માખત સ્પષ્ટ કરી દેખાડે છે. મહિલાણુ સુબહુયાવિ, મઝા ઇહુ સમત્ત ઘરસારે ॥ રાયપુરિસેહિ નિજ્જઈ, જવિ પુરિસા જિહ નથ્થિ ॥૧૯॥ શબ્દા− આ લેાકને વિષે પણ જ્યાં પુરુષ-પુત્ર નથી ત્યાં ઘણી સ્ત્રીઓના મધ્યમાંથી પણ સમસ્ત ઘરના સાર રાજપુરુષા લઈ જાય છે.” ૧૯. ભાવાર્થ- અપુત્રનું' ધન રાજા લઈ જાય એવા લેાકમાં પ્રચાર છે, તેથી જેના કુળમાં પાછળ પુત્ર ન હોય તેનુ ધન ઘણી સ્ત્રી અથવા પુત્રીએ હાય છતાં પણ રાજા લઈ જાય છે તેથી પુરુષનું જ પ્રધાનપણુ છે. હવે આત્મસાક્ષીએ ધ કરવા વિષે કહે છે— કિ પરજણમહુજાણાવાહિ, વર મર્પીસખિયં સુક ઇહ ભરહચકવટી, પસન્નો ય ‰િતા ૫ ૨૦ના શબ્દાર્થ –“ હું આત્મા ! પરજનને બહુ જણાવવાથી શું? Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા આત્મસાક્ષિક સુકૃત તે જ શ્રેષ્ઠ છે. અહીં ભરત ચક્રવતી અને પ્રસન્નચંદ્રનું દૃષ્ટાંત જાણવું.” ૨૦. ભાવાર્થ–“મેં આ અનુષ્ઠાન કર્યું એમ પરજન એટલે બીજાઓને બહુ જણાવવાથી શું લાભ છે ? આત્મસાક્ષિક ધર્મ કર તે જ શ્રેષ્ઠ છે. આ વિષય ઉપર ભરત ચકીનું દૃષ્ટાંત છે કે જેમણે યત્નવડે કરેલા આત્મસાક્ષિક અનુષ્ઠાનથી સિદ્ધિ સુખને પ્રાપ્ત કર્યું છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું પણ આ વિષય ઉપર જ દષ્ટાંત છે. તેમાં પ્રથમ ભરતચકીનું દૃષ્ટાંત કહે છે – અધ્યા નગરીમાં ત્રષભદેવના પુત્ર “ભરત” નામે ચકવતી થયા હતા. જ્યારે શ્રી ઋષભદેવસ્વામીએ ચારિત્ર ગ્રહણ કર્યું તે વખતે પોતાના સે પુત્રોને પોતપોતાનાં નામવાળા દેશો આપ્યા. “બાહુબલી ને બહુલિ દેશમાં તક્ષશિલા નગરીનું રાજ્ય આપ્યું અને ભરતને અયોધ્યા નગરીનું રાજ્ય આપ્યું. એક દિવસ ભરતરાજા સભામાં બેઠેલા છે તે વખતે “યમ” અને “સમક” નામના બે પુરુષે વધામણી દેવાને સભાસ્થાનના મુખ્ય દ્વાર પાસે આવ્યા; પ્રતિહારે ભરત રાજાને તેઓનું આગમન નિવેદન કર્યું એટલે ભૂસંજ્ઞાથી દ્વારપાલને આવવા દેવાને હુકમ આપવાથી યમક અને સમક સભામાં આવ્યા. તેઓ બંનેએ હાથ જોડી આશીર્વાદ પૂર્વક રાજાની સ્તુતિ કરી. પછી તેમાંના ચમકે વિજ્ઞપ્તિ કરી કે-“હે દેવ! “પુરિમતાલપુરના” શકટ નામના ઉદ્યાનને વિષે શ્રી ઋષભસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, એ વધામણું આપવા માટે હું આવ્યો છું.” ત્યાર પછી સમકે કહ્યું કે-“હે દેવ ! એક હજાર દેવતાઓથી સેવાયેલું અને કરોડો સૂર્ય જે પ્રકાશ આપતું ચક્રરત્ન આયુધશાલામાં ઉત્પન્ન થયું છે. આ પ્રમાણે બે માણસના મુખથી બે વધામણું સાંભળીને ભરત રાજા અતિ હર્ષ પામ્યો. પછી તેમને જીવીત - ૧ અયોધ્યા નગરીનું પુરિમતાલ નામે પડ્યું હતું. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉપદેશમાળી પર્યત દેતાં અને ભાગવતાં ખૂટે નહિ એટલું ધન આપીને તે બંનેનું સન્માન કર્યું. હવે ભરત વિચાર કરવા લાગ્યા કે મારે પ્રથમ કેને ઉસવ કર ઉચિત છે? કેવળજ્ઞાનને કે ચકને ?” એ પ્રમાણે વિચાર કરતાં પાછું તેણે ચિતવ્યું કે મને ધિક્કાર છે કે મેં આ શું ચિંતવ્યું ? અક્ષય સુખના દાતા પિતા યાં? અને માત્ર સંસારસુખનું હેતુભૂત ચક્ર ક્યાં! વળી તાતની પૂજા કરવાથી ચક્રની પૂજા પણ થઈ જ ગઈ. એ પ્રમાણેને નિશ્ચય કરી મેટા આડંબરપૂર્વક પુત્રમોહથી વિહલ બનેલા અને “ઋષભ ! અષભ !” એ નામને જપ કરતા એવા પોતાના પિતામહી “મરુદેવાને ગજ ઉપર બેસાડીને ભરત રાજા ઋષભ સ્વામીને વંદન કરવા ચાલ્યા. માર્ગમાં ભારતે મરુદેવાને કહ્યું કે “માતા ! તમે પુત્રની સમૃદ્ધિને જુએ. તમે મને હમેશાં કહેતા હતા કે -મારો પુત્ર વનમાં ભટકે છે અને દુઃખ અનુભવે છે, પરંતુ તું તેની સંભાળ કરતું નથી.” આ પ્રમાણે દરરોજ મને એળ. આપતા હતા, પણ હવે તમારા પુત્રનું આશ્વર્ય જુઓ.” એ અવસરે ચોસઠ સુરેન્દ્રોએ એકઠા થઈને સમવસરણ રચ્યું. કરોડે દેવદેવીઓ એકઠા મળ્યાં. વિવિધ પ્રકારનાં વાજિંત્રોના શબ્દોથી ગગનમંડળ ગાજી રહ્યું. જયજય શબ્દો સાથે ગાતગાન પૂર્વક પ્રભુ સિંહાસન ઉપર બેસીને દેશના આપવા લાગ્યા. તે વખતે દેવદુંદુભિને ધ્વનિ અને જયજયનાં શબ્દો સાંભળીને મેરુદેવા માતા કહે છે કે–આ કૌતુક શું છે ?” ભારતે કહ્યું કે “આ તમારા પુત્રનું આશ્ચર્ય છે.” દેવા વિચારે છે કે અહા ! પુત્રે આટલી બધી સમૃદ્ધિ મેળવી છે?” એ પ્રમાણે ઉત્કંઠા પૂર્વક આનંદાશ્રુ આવવાથી તેમનાં બને નેત્રનાં પડલ ખુલ્લી ગયાં અને સર્વ પ્રત્યક્ષ જોયું જેઈને વિચાર્યું કે-“અડે! આ ત્રાષભ આવું અશ્વયં ભગવે છે ! પરંતુ એણે મને એકવાર સંભારી પણ નથી. હું તે એક હજાર વર્ષ પર્યત પુત્રમેહથી Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા પપ દુખિત થઈ અને પુત્રના મનમાં તે મેહનું કિંચિત્ કારણ પણ જણાતું નથી. અહો ! મેહની ચેષ્ટાને ધિક્કાર છે! મેહાંધ માણસે કંઈ પણ જાણતા નથી,” એ પ્રમાણે વૈરાગ્યમગ્નપણથી ક્ષપકશ્રેણી ઉપર આરુઢ થયા અને આઠ કમને ક્ષય કરી અંતકૃત કેવલી થઈને મેક્ષે ગયા. દેવતાઓએ મહત્સવ કર્યો. ઇંદ્ર આદિ સર્વ દેએ સમવસરણમાંથી ત્યાં આવીને મરુદેવા માતાના શરીરને ક્ષીરસાગરના પ્રવાહમાં વહેતું મૂક્યું. પછી શેકમગ્ન ભરતને અગ્રેસર કરીને સૌ સમવસરણમાં આવ્યા. ભરત પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને યથાયોગ્ય સ્થાને બેઠા અને પ્રભુની દેશના સાંભળી તેમને શાક નષ્ટ થયે. દેશનાને અંતે પ્રભુને વાંદી શ્રાવક ધર્મ અંગીકાર કરી અયોધ્યામાં આવ્યા, અને પછી ચકને ઉત્સવ કર્યો. આઠ દિવસ ગયા પછી ચક પૂર્વ દિશામાં ચાલ્યું. ભરત રાજા પણ દેશ જીતવાને માટે ચક્રની પાછળ સિન્ય સહિત ચાલ્યા. એકેક જનનું દરરોજ પ્રયાણ કરતાં કેટલેક દિવસે પૂર્વ સમુદ્રને કિનારે આવી સિન્યને પડાવ નાખ્યો. ત્યાં ભારતે અઠ્ઠમનું તપ કર્યું; અને માગધ નામના દેવનું મનમાં ધ્યાન કરીને સ્થિત રહ્યા. ત્રણ દિવસ પછી રથમાં બેસી સમુદ્રના જળમાં રથની ધરી પર્યત પ્રવેશ કરી પિતાના નામથી અંકિત બાળને ધનુષ્યમાં સાંધીને તે દેવપ્રતિ છોડયું તે બાણ બાર જન જઈને મગધદેવની સભામાં સિંહાસન સાથે અથડાઈને ભૂમિ ઉપર પડયું. બાણનું પડવું જોઈ મગધદેવ કોપાયમાન થઈ ગયું. પછી તે બાણ હાથમાં લઈ તેને પરના અક્ષરો વાંચ્યા એટલે ભરત ચક્રવતીને આવેલા જાણી કેપ રહિત થઈ ભટણું લઈ પરિવાર સહિત તેમની સન્મુખ ચાલે. નજીક આવીને તે ચક્રવતીના ચરણમાં પડ્યા ને બોલ્યા કે– હે સ્વામિન્! મારે અપરાધ ક્ષમા કરો, હું તમારો સેવક છું, આટલા દિવસ સુધી હું સ્વામીરહિત હતો, હવે આપના દર્શનથી સનાથ થયો છું.” એ પ્રમાણે કહી, નમસ્કાર કરી, ભેટ ધરી, રજા લઈને Page #71 -------------------------------------------------------------------------- ________________ પદ્ ઉપદેશમાળા સ્વસ્થાને ગયા. પછી ભરતચક્રીએ છાવણીમાં પાછા આવી અર્જુમે તપનું પારણું' કર્યું.. ત્યારપછી પાછુ ચક્ર આકાશમાં ચાલ્યું. સન્ય પણ તેની પાછળ ચાલ્યું.. અનુક્રમે તેએ દક્ષિણ સમુદ્રને કિનારે આવ્યા. પૂર્વવત તે દિશાના સ્વામી ‘વરદામદેવને ’પણ જીત્યા, ત્યારબાદ પશ્ચિમ દિશામાં પ્રભાસદેવને જીતીને ચક્રે ઉત્તર દિશા ભણી પ્રયાણ કર્યું.... અનુક્રમે વૈતાઢથ પર્યંત પાસે આવીને ચક્રવતી અદ્ભુમ તપ કરી ‘ તમિ’ ગુફાના અધિષ્ટાયક ‘કૃતમાલદેવ 'નુ' મનમાં ધ્યાન કરીને સ્થિત રહ્યા. અઠ્ઠમ તપને અંતે તે દેવ પ્રત્યક્ષ થયે અને તમિસ્રા ગુફાનુ` દ્વાર ઉઘાડ્યુ. સૈન્ય સહિત ભરત રાજાએ તમિસ્રા ગુફામાં પ્રવેશ કર્યાં. મણિરત્નના પ્રકાશ વડે સૈન્ય સહિત આગળ ચાલતાં નિમજ્જા’ અને ઉન્નિમગ્ના નામની બે નદીએ આવી. તે નદીએ ચરત્ન વડે ઉતર્યાં. અને આગળ ચાલી ગુફાના ખીજા દ્વાર પાસે આવી સૈન્યને બહાર કાઢ્યું. હવે ત્યાં ઘણા મ્લેચ્છ રાજાએ રહે છે તેએ એકઠા થયા અને ચક્રીની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ચઢ્ઢીએ તે સઘળાઓને જીતી લીધા. તેથી ચક્રીના સેવક થયા. ત્યાં. આવેલા ઉત્તર તરફના ત્રણે ખંડને જીતીને ચઢી પાછા વળ્યા. માર્ગે ચાલતાં ગગાને તીરે સૈન્યના પડાવ નાખ્યા. ત્યાં નવ નિધિએ પ્રગટ થયા નવા નિધાનનું સ્વરૂપ આ પ્રમાણેઃ૧ નૈસ, પાંડુક, ૩ પિંગળ, ૪ સવરત્ન પ, મહાપદ્મ, કાળ, ‘મહાકાળ, ૮ માણુવક ને હું શ`ખ-એ પ્રમાણે તેનાં નામેા છે. તે ગંગાના મુખમાં રહેનારા છે. આઠ પૈડાંવાળા, આઠ ચેાજન ઉ'ચા નવ યાજન વિસ્તારવાળા ને ખાર યેાજન લાંખા મનુષાને આકારે છે. તેના વૈયણિના કમાડ ( વારણા ) છે, કનકમચ છે, વિવિધ પ્રકારનાં રત્નાવડે પરિપૂર્ણ છે, અને તેના અધિષ્ઠાતા દેવા તેજ નામના પહલ્યાપમના આયુષ્યવાળા હાય છે.” (( ચક્રીએ ગંગાને તીરે રહીને આઠ દિવસ સુધી તે નિધાન સ'ખ'ધી ઉત્સવ કર્યાં. ગગાનદીની અદિષ્ઠાચિકા ગંગા' નામની " -- Page #72 -------------------------------------------------------------------------- ________________ એક હીએ તાઠય પર્વત અને વિચારોને જીત્યા પદેશમાળા પહ દેવી ભરતચકીને પોતાના આવાસમાં લઈ ગઈ. ત્યાં તેની સાથે એક હજાર વર્ષ પર્યત ભેગભેગવ્યા. ત્યાર પછી ચક આગળ ચાલ્યું, એટલે ચક્રીએ વૈતાઢય પર્વત પાસે આવી તેની ઉપર રહેનાર “નમિ” અને “વિનમિ” નામના વિદ્યાધરોને જીત્યા. વિનમિ વિદ્યારે પોતાની પુત્રી ચક્રીને આપી. તે સ્ત્રીરત્ન થઈ. એ પ્રમાણે ભરતચક્રી સાઠ હજાર વર્ષ પર્યત દિગ્વિજય કરીને અયોધ્યામાં પાછા આવ્યા તે પખંડાધિપતિ મહા ઋદ્ધિમાન થયા. તેમની દ્ધિનું સ્વરૂપ કહે છે-રાશી લાખ હાથી, તેટલા જ રથે, તેટલા જ અશ્વો, છાનુ કોટી પાયદળ, બત્રીસ હજાર દેશે, બત્રીસ હજાર મુકુટબંધ રાજાઓ જેના સેવક છે, અડતાળીશ હજાર પાટણ, તેર હજાર નગર, છન્કેટી ગામે, ચૌદ રતન, નવ નિધિ, સાઠ હજાર વંશાવળી કહેનારા ભાટે, સાઠ હજાર પંડિતે, દશ કોટી દવજ ધારણ કરનારા, પાંચ લાખ મશાલચી, વીશ હજાર સુવર્ણ આદિ ધાતુની ખાણ, પચીશ હજાર દેવ જેના સેવકે છે, અઢાર કેટી ઘોડેસ્વાર જેની પાછળ ચાલે છે–આ પ્રમાણેની ઋદ્ધિ પ્રાપ્ત થઈ છતાં તે મનથી વિરક્ત રહેતા હતા. એ પ્રમાણે ઘણા લાખ પૂર્વે વ્યતીત થતાં એકદા ભરતચક્રી પિતાની શંગારશાલામાં શરીર પ્રમાણ આદર્શ (કાચ) માં પિતાનું રૂપ જોવા લાગ્યા. તે વખતે દરેક અવયવની સુંદરતા નિહાળતાં એક આંગળીને વીટીરહિત હોવાથી અત્યંત શોભારહિત લાગતી જોઈને મનમાં વિચાર કરવા લાગ્યા કે “અહે! દેહની અસારતા! પરપુદ્દગલેથી જ શરીર શેભે છે, પોતાના પગલેથી શેભતું નથી. અરે ! મે શું કર્યું! આ અસાર દેહની ખાતર મેં ઘણું આરંભે કર્યા. આ અસાર સંસારમાં સઘળું અનિત્ય છે. કેઈ કેઈનું નથી. મારા નાના ભાઈઓને ધન્ય છે કે તેમણે વીજળીના ચમકારાની જેવાં ચંચલ રાજ્યસુખને તજી દઈને સંયમ સ્વીકાર્યું. હું તે અધન્ય છું, જેથી આ અનિત્ય એવા સંસારી સુખમાં નિત્યપણાની Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉપદેશમાળા બુદ્ધિથી માહ પામેલા છુ. આ દેહને ધિક્કાર છે! અને સર્પની ફ્યુા જેવા આ વિષયેાને પણ ધિક્કાર છે ! હું આત્મા ! આ સ`સારમાં તુ એકલા જ છે. ખીજું કાઈ તારુ નથી.” આ પ્રમાણે વિચાર કરતાં પરમપદ પર આરાહણ કરવાની નિ:સરણી રૂપ ક્ષેપકશ્રેણીએ આરૂઢ થયા; અને ચાર ઘન ઘાતિકમા ક્ષય કરીને ઉજજવલ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે અવસરે શાસનદેવીએ આવીને મુનિના વેષ અણુ કર્યાં. તે સાધુના વેષ ધારણ કરીને તેમણે કેવલી પો પૃથ્વી ઉપર વિહાર કર્યાં, અને અનુક્રમે મેાક્ષસુખ પ્રાપ્ત કર્યું. એટલા માટે આત્મસાક્ષિક અનુષ્ટાન જ ફળદાયી છે; અન્ય સાક્ષિક અનુષ્ઠાન ફળદાયી નથી. આ પ્રમાણે અધ્યાત્મિક અનુષ્ઠાનમાં ભરતચર્ધીનુ‘ દૃષ્ટાંત જાણવુ‘. હવે પ્રસન્નચંદ્ર રાષિનુ' દૃષ્ટાંત કહે છે— પેાતનપુર નગરમાં પ્રસન્નચંદ્ર નામના રાજા હતા. તે અતિ ધાર્મિક, સત્યવાદી તથા ન્યાયધમર્મીમાં અદ્વિતીય નિપુણ હતા. તે એક દિવસે સધ્યાકાળે ઝરુખામાં એસી નગરનુ' સ્વરૂપ જોતા હતા. તે સમયે નાના પ્રકારનાં રગવાળાં વાદળાં થયાં. સધ્યાના રંગ ખીયેા. તે જોઈ રાજાને અતિ હષ થયેા. પછી તે તેના તરફ પુનઃ પુનઃ દૃષ્ટિ કરવા લાગ્યા. એટલામાં તે સય્યાસ્વરૂપ ક્ષણિક હાવાથી જોત-જોતાંમાં જ નાશ પામી ગયુ'. તે જોઈ રાજા વિચાર કરવા લાગ્યા કે અહેા ! સધ્યાના રંગની સુંદરતા કથાં ગઈ! પુદ્દગલા અનિત્ય છે. સધ્યાના રંગની પેઠે આ દેહ પણ અનિત્ય છે. સ'સારમાં પ્રાણીઓને કઈ પણ સુખ નથી. કહ્યું છે કે— દુખ સ્રીકુક્ષિમધ્યે પ્રથમમિહભવે ગર્ભાવાસે નરાણામ્ બાલત્વે ચાપિ દુખ' મલલુલિતવપુઃ શ્રીપયઃપાનમિશ્રણ્ । તારુણ્યે ચાપિ દુખ ભવતિ વિરહજ વૃદ્ધભાવેાપ્યસારઃ સ ંસારે રે મનુષ્યા વદત દિસુખ' રવલ્પમપ્યસ્તિ કિંચિત્ ॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા * પ૯ માણસને આ સંસારમાં પ્રથમ સ્ત્રીની કુક્ષિની વિષે ગર્ભવાસમાં દુખ હોય છે, બાલ્યાવસ્થામાં પણ માતાના દુધના પાનથી તેમજ મળમૂત્રથી શરીર ખરડાયેલું રહેવાથી દુઃખ છે, યુવાવસ્થામાં પણ વિરહથી ઉત્પન્ન થયેલું દુઃખ છે, અને વૃદ્ધભાવ તે તદ્દન અસારજ છે. માટે તે મનુષ્ય ! જે આ સંસારમાં સ્વલ્પ પણ કાંઈ સુખ હોય તે કહો.” એ પ્રમાણે વેરાગ્યથી જેનું મન રંજિત થયું છે એ રાજા ચિતવન કરે છે કે આ સંસારમાં વૈરાગ્યની સાથે બરોબરી કરી શકે તેવું કઈ પણ સુખ નથી. કહ્યું છે કે – ભોગે રંગભર્યા સુખે ક્ષયભયં વિત્તગ્નિભૂભૂદૂભયમ્ દામ્ય સ્વામિભયં ગુણે ખલભય વંશે કુષિદૂભયમ્ માને ગ્લાનિભયં જયે રિપુભયંકાયે કૃતાંતાદૂભયમ્ સવ” નામભયં ભવેત્ર ભવિનાં વૈરાગ્યમેવાભયમ્ | ભેગમાં રાગને ભય, સુખમાં ક્ષયને ભય, ધનને વિષે અગ્નિ ને રાજાને ભય, દાસત્વમાં સ્વામીને ભય, ગુણમાં ખળપુરુષનો ભય, વંશમાં કુમારીને ભય; માનને વિષે તેની હાનિ થવાનો ભય, જયને વિષે રિપુને ભય અને દેહને વિષે યમ રાજાનો ભય હોય છે. એ પ્રમાણે આ સંસારમાં મનુષ્યોને સર્વ ભયયુક્ત હોય છે, માત્ર વૈરાગ્ય જ એક ભયરહિત છે.” એ પ્રમાણે વિચારી વૈરાગ્યમાં તત્પર થયેલ રાજાએ પોતાના બાલ્યાવસ્થાવાળા પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતે દીક્ષા ગ્રહણ કરી. તત્કાળ જેણે કેશનો લેચ છે એવો તે રાજા પૃથ્વી ઉપર વિહાર કરતાં રાજગૃહીના ઉદ્યાનમાં કાયોત્સર્ગ મુદ્રાથી ઉભે રહ્યો. તે અવસરે શ્રીમાન વર્ધમાન સ્વામિ-એક ગામથી બીજે ગામ વિહાર કરતાં ચૌદહજાર સાધુઓથી પરિવૃત થયેલા, દેવતાઓએ નિર્માણ કરેલાં સેનાનાં કમલ ઉપર પોતાના ચરણેને Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ઉપદેશમાળા ધારણ કરતાં રાજગૃહ નગરના ગુણુશીલ નામના ઉદ્યાનમાં સમવસર્યાં, દેવાએ આવીને ત્યાં સમવસરણ રચ્યુ'. વનપાલકે ત્વરાથી શ્રેણિક રાજા પાસે જઈ ને વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામિન્ ! આપના મનને ઘણા જ વ્હાલા શ્રી મહાવીર સ્વામિ વનમાં સમવસરેલા છે.’ એ પ્રમાણે વનપાલકનું એાલવુ' સાંભળીને રાજાને ઘણા હષ થયા. રાજાએ તેને કૈટી દ્રવ્ય અને સેાનાની જીભ આપી. પછી શ્રેણિક રાજા મેાટા આડ'બરસહિત પ્રભુને વંદન કરવા ચાલ્યેા. સૈન્યના અગ્ર ભાગે સુમુખ ને દુર્મુખ નામના બે ચાપદારા ચાલતા હતા. તેઓએ પ્રસન્નદ્ર મુનિને વનમાં કાર્યેાસગ મુદ્રાએ ઉભા રહેલા જોયા. પ્રથમ સુમુખે કહ્યું કે- આ મુનિને ધન્ય છે કે જેણે આવી મેાટી રાજ્યલક્ષ્મી તજી દઈને સયમ રૂપી સમૃદ્ધિ ગ્રહણ કરેલી છે. એના નામ માત્રના ઉચ્ચાર કરવાથી પાપ જાય તેા પછી સેવા કરવાથી જાય તેમાં તે શું કહેવું!' પછી દુર્મુખ બેલ્વે કે-‘અરે! આ મુનિ તે અધન્ય અને મહાપાપિ છે. તુ' એને વારંવાર શા માટે વખાણે છે ? એના જેવા પાપિ તા કાઈ નથી.’ સુમુખે મનમાં ચિંતવ્યુ` કે–· અહે। ! દુર્જનના સ્વભાવ જ આવે હાય છે કે જે ગુણામાંથી પણ દોષને જ ગ્રહણ કરે છે. ' કહ્યું છે કેઆક્રાંતવ મહે।પલેન મુનિના શસ્તેવ દુર્વાસસા સાતત્ય' ખત મુદ્રિતવ જતુના નીતેવ મૂર્છા વિષેઃ વહેવાતનુરજન્નુભિ: પરગુણાનું વસ્તુ ન શક્તા સતિ જિહ્વા લાહશલાકયા ખલમુખે વિદ્વત્ર સ`લક્ષ્યતે ।। । મોટા પથ્થરથી દબાયેલી હાય નહિ! દુર્વાસા મુનિથી શાપ પામેલી હાય નહિ ! લાખથી નિરતર ચેાટાડી દીધેલી હાય નહિ ! વિષથી મૂતિ થયેલ હાય નહિ અથવા જાડા દોરડાથી બાંધેલી હાય નહિ ! તેવી ખલ માણસની જીભ પારકાના ગુણ્ણા ખેલવાને અશક્ત હેાતી સતી લેાઢાના ખીલાથી જાણે વિધેલી હાય નહિ તેવી જણાય છે” વળી કહ્યું છે કે Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા આર્યોડપિ દેષાનું ખલવારેષાં, વકતું હિ જાનાતિ પર ન વક્તિ ! કિં કાકવરીવતરાનનેડપિ, કીર: કત્યથિવિઘટ્ટનાનિ છે સજજન માણસને પણ ખલ માણસની પેઠે પારકાના દો બેલતાં આવડે છે પણ તે બોલતા નથી. શું કાગડાની માફક પિપટ પણ તીવ્ર ચાંચવાળ નથી? છે, છતાં તે અસ્થિના ટુકડા કરે છે? નથી કરતે.” પછી સુમુખે કહ્યું- હે દુર્મુખ! તું આ મુનીશ્વર મહાત્માને શા માટે નિદે છે?” ત્યારે દુર્મુખે કહ્યું “અરે? તેનું નામ પણ લેવા જેવું નથી. કારણ કે આ મુનિએ પાંચ વર્ષના બાળકને રાજ્યગાદી ઉપર બેસાડીને પિતે દીક્ષા લીધી છે, પરંતુ તેના વૈરીઓએ એકઠા થઈને તેના નગરને લુંટયું નગરવાસી જન આક્રંદ અને વિલાપ કરે છે. મેટું યુદ્ધ થાય છે. હમણાં તેના શત્રુઓ તે બાળકને હણને રાજ્ય ગ્રહણ કરશે. આ સઘળું પાપ તેના શિરે છે.” આ પ્રમાણે સાંભળીને ધ્યાનમાં સ્થિત થયેલા પ્રસન્નચંદ્ર ઋષિએ ચિંતવ્યું કે-અરે ! હું જીવતાં જે મારા શત્રુઓ મારા બાળકને મારીને રાજ્ય ગ્રહણ કરે, તો એ માનની હાનિ તે મારી પિતાની જ છે.” એ પ્રમાણે ચિંતવતાં ધ્યાનથી ચલિત થઈને મનમાં શત્રુઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા; અતિ ભયંકરપણાને પામ્યા અને તેમાં એકાગ્ર થવાથી રૌદ્ર ધ્યાન ધ્યાવા લાગ્યા. મનવડે જ શત્રુઓને હણે છે, અને “મેં અમુક શત્રુને માર્યો” એવી બુદ્ધિથી “બહુ સારું થયું” એમ મુખથી પણ બોલે છે. “હવે બીજાને મારું એ પ્રમાણે તે ફરીને પણ મનથી યુદ્ધમાં પ્રવર્તે છે. એ સમયે હાથી ઉપર બેઠેલા શ્રેણિકે પ્રસન્નચંદ્ર મુનિને જોયા. એટલે “અહો ! આ રાજર્ષિને ધન્ય છે કે જે એકાગ્ર મનથી ધ્યાન કરે છે. એમ વિચારી શ્રેણિક રાજાએ ગજ ઉપરથી ઉતરી મુનિની ત્રણ પ્રદક્ષિણા કરીને તેમને વારંવાર Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા વાંધા અને સ્તુતિ કરી. પછી તેમને વાંદીને મનમાં સ્તુતિ કરતો હાથિ ઉપર ચઢી શ્રી મહાવીર સ્વામી સમીપે આવ્યા. સમવસરણ જેઈને પંચાભિગમ જાળવવાની વિધિથી જિનેશ્વરને વંદન કરીને બે હસ્તકમળ જેડી આ પ્રમાણે સ્તુતિ કરી– બદ્યાભવન્સફલતા નયનદયય, દેવ ત્વદીયચરણબુ જ વીક્ષણેના બઇ ત્રિલોકતિલક પ્રતિભાસતે મે, સંસારવારિધિરયં ચુલુક પ્રમાણમાં હે દેવ! તમારાં ચરણકમળના દર્શનથી મારાં બને નેત્ર આજ સફળ થયાં અને હે ત્રિલેકતિલક! આજ આ સંસાર વારિધિ મને એક અંજલિપ્રમાણ જ ભાસે છે.” દિઠે તુહમુહકમલે, તિનિન વિણાઈ નિરવભેસાઈ | દારિદ્ર દોહમ્મ, જમ્મતરસંચિય પાવે છે “તમારું મુખકમળ દેખવાથી દારિદ્ર, દૌર્ભાગ્ય અને જન્માતરસંચિત પાપ-એ ત્રણે વાનાં સર્વથા નાશ પામ્યાં.” ઈત્યાદિ એક્સો ને આઠ કાવ્યથી જિનેન્દ્રને સ્તવને તે ગ્ય સ્થાન ઉપર બેઠો. પછી પ્રભુએ કલેશને નાશ કરનારી ધર્મદેશના શરુ કરી. દેશનાને અંતે શ્રેણિક રાજાએ વરસ્વામીને પૂછયું કે હે પ્રભુ! જે અવસરે મેં પ્રસન્નચંદ્ર મુનિને વાંદ્યા, તે અવસરે જે તે કાળધર્મ પામે તે તેની ગતિ ક્યાં થાય? સ્વામીએ કહ્યું કે- જે તે વખતે મરણ પામે તે સાતમી નરકે જાય.” ફરી પૂછ્યું હમણુ કાળ કરે તે ક્યાં જાય? ભગવાને કહ્યું કે-છઠ્ઠી નરકે જાય.” ફરીથી શ્રેણિકે ક્ષણમાત્ર વિલંબ કરીને પૂછ્યું કે હવે ક્યાં જાય?” ૧ ચૈત્યવંદન ભાષ્યમાં પહેલા બંને પ્રકારના પાંચ પાંચ અભિગમ અહીં જાણી લેવા. Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ભગવાને કહ્યું કે-પાંચમી નરકભૂમિએ જાય.’ ક્ષણ પછી ફરીથી પૂછતાં ભગવાને કહ્યું કે‘ ચાથી નરકભૂમિએ જાય, ’ એ પ્રમાણે પુનઃ પુનઃ પુછતાં તે ‘ત્રીજી, મીજી ને પહેલી નરકભૂમિએ જાય’એવા ઉત્તર ભગવાને આપ્યા. ફરીથી શ્રેણિક રાજાએ પૂછ્યું કે-‘ હવે કથાં જાય ?’ ત્યારે ભગવાને કહ્યું કે- પ્રથમ દેવલાકમાં જાય.' એમ પુનઃ પુનઃ પૂછતાં • તે ખીજા, ત્રીજા, ચેાથા, પાંચમા છઠ્ઠા, સાતમા, આઠમાં, નવમાં, દેશમા, અગ્યારમા ને આરમા દેવલેાકે જાય.' એ પ્રમાણે અનુક્રમે ‘નવ ગ્રૂવેચકમાં અને પાંચ અનુત્તર વિમાના પર્યંત તે જાય' એવા ઉત્તર શ્રેણિક રાજાએ પૂછતાં ભગવાને આપ્યા. આ રીતે સભાભાં પ્રશ્નોત્તર ચાલતા હતા તેવે સમયે આકાશમાં દેવદુંદુભિના નાદ સાંભળીને શ્રેણિકે પૂછ્યું કે હે પ્રભુ ! આ દુંદુભિના નાદ કથાં થાય છે ? ’ પ્રભુએ કહ્યું કે‘ પ્રસન્નચંદ્ર રાષિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું; તેથી દેવા દુદુભિ વગાડે છે અને જય જય શબ્દ કરે છે.? શ્રેણિકે પૂછ્યું' કે− પ્રભુ ! આ કૌતુક શું તે મારા સમજવામાં આવતું નથી, આનું સ્વરૂપ શુ' છે તે જાણવા માટે હે સ્વામિન્ ! તેના સઘળા વૃત્તાંત કહેવા કૃપા કરે.” પ્રભુએ કહ્યું કે- હું શ્રેણિક ! સર્વત્ર મન એક જ પ્રધાન છે.' કહ્યું છે કે ' C મન એવ મનુષ્યાણાં, કારણ બંધમેાક્ષયોઃ । ક્ષણેન સપ્તમી યાતિ, જીવસ્ત દુલમસ્ત્યવત્ ।। 64 મનુષ્યાને મન એ જ અંધ તથા મેાક્ષનુ કારણ છે. જીવ ક્ષણમાત્રમાં તદુ લમસ્ત્યની જેમ સાતમી નરકે જાય છે.” વળી કહ્યું છે કે મણુમરણે દિઅ મરણું, ઈંદિયમરણે મરતિ કમ્માઈ । કમ્મમરણેણ મુખ્ખા, તન્હા મણુમારણું પવર ।। ૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ ६४ ઉપદેશમાળા મનને મારવાથી ઈન્દ્રિયે મરે છે, ઈન્દ્રિયોને મારવાથી કમ મરે છે અને કર્મને મારવાથી મનુષ્ય મોક્ષને પામે છે; માટે મનને મારવું એ જ શ્રેષ્ઠ છે.” વળી પ્રભુએ કહ્યું કે-“હે શ્રેણિક! જે અવસરે તે પ્રસન્નચંદ્રને વદ્યા હતા તે અવસરે તારા ચોપદાર દુર્મુખનાં વચન સાંભળીને તે ધ્યાનથી ચલિત થયા હતા, અને શત્રુઓની સાથે મનમાં યુદ્ધ કરતા હતા. તું તે એમ જાણતું હતું કે આ એક મેટા મુનીશ્વર છે, તે એકાગ્ર મનથી ધ્યાન કરે છે, પરંતુ તેણે તે અવસરે શત્રુઓ સાથે મનમાં મેટું યુદ્ધ આરંભેલું હતું; તે તે યુદ્ધથી તેણે સાતમી નરકે જવા ગ્ય આયુષ્યનાં પુદ્ગલ મેળવ્યાં હતાં. પણ તે પુગલે નિકાચિત બંધથી બાંધેલા નહોતાં. ત્યાર પછી તું તે તેમને બાંદીને અહીં આવ્યા અને તેણે તે મનમાં થતા યુદ્ધમાં વડે સર્વ શત્રુઓને હણ્યા અને શત્રે પણ સઘળાં ખપી ગયાં. એવામાં એક શત્રુને સન્મુખ ઉભેલ દીઠે પણ પિતાની પાસે એકે શસ્ત્ર રહ્યું નહતું તેથી રૌદ્ર ધ્યાનમાં મગ્ન થયેલા પ્રસન્નચંદ્ર વિચાર્યું કે-“આ મારા મસ્તક પર બાંધેલા લોઢાના પાટાથી આ શત્રુને મારૂં” એવી બુદ્ધિથી તેણે સાક્ષાત્ પોતાને હાથ માથા ઉપર મૂક્યા કે તરત જ પોતાનું મસ્તક નવીન લેચ કરેલું માથું જોઈને તે રૌદ્રધ્યાનથી પાછા વળ્યા અને વિચારવા લાગ્યા કે-અહે! મને ધિક્કાર છે! અજ્ઞાનથી જેની મતિ અંધ થઈ ગયેલી છે એવા મેં હૈદ્રધ્યાનમાં મગ્ન થઈને આ શું ચિતવું? જેણે સર્વ સાવદ્ય સંગને ત્યાગ કર્યો છે, વેગને ગ્રહણ કરેલ છે અને ભેગને વમી નાંખ્યા છે એવા મને આ યુદ્ધ ઘટતું નથી. કોને પુત્ર! કેની પ્રજા ! કનું અંતઃપુર! અરે દુરાત્માનું જીવતે આ શે વિચાર કર્યો ! આ સર્વ અનિત્ય છે.” કહ્યું છે કે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૫ તથા વિભૂતિએ કલા છે, તે અતિ ઉપદેશમાળા થલા વિભૂતિઃ ક્ષણભંગિયૌવનમુકતાન્તદંતાન્તરવર્તિ જીવિત તથાપ્યજ્ઞા પરલોકસાધને અહે નૃણુ વિરમયકારિયેષ્ટિતમ્ | આ વિભૂતિઓ ચલિત છે, યવન ક્ષણભંગુર છે, જીવિત યમરાજાના દાંતની મધ્યે રહેલું છે, તથાપિ પરલેકસાધનમાં માણસ અવજ્ઞા કરે છે; માટે મનુષ્યની ચેષ્ટા અતિ આશ્ચર્ય કારક છે!” આ પ્રમાણે શુભ ધ્યાનમાં લીન થયેલા પ્રસન્નચંદ્ર મુનિએ ક્ષણે ક્ષણે ખરાબમાં ખરાબ અધ્યવસાયથી બાંધેલા કમંદને મૂળમાંથી ઉખેડી નાંખવા માંડ્યાં. શુભ અધ્યવસાયના બળથી સાતે નરકભૂમિને યેગ્ય કર્મદાનું છેદન કરીને અને ઉત્તરોત્તર સર્વાર્થસિદ્ધિ વિમાન પર્યત જવા ગ્ય કમદલને મેળવીને અનુક્રમે વૃદ્ધિ પામતી શુભ પરિણામની ધારાવડે પરમપદની પ્રાપ્તિમાં પરમ કારણ રૂપ ક્ષપકશ્રેણીને આશ્રય કરી, ઘાતિકમનો નાશ કરી તરત જ અતિ ઉજજવલ કેવળજ્ઞાન મેળવ્યું. તેના પ્રભાવથી દેવતાઓ એકઠા થઈ ગીતગાનાદિ પૂર્વક તેને મહત્સવ કરે છે.” આ પ્રમાણે પ્રભુના મુખેથી સાંભળીને શ્રેણિક રાજાએ સવિસ્મય વારંવાર પિતાનું મસ્તક ધુણાવ્યું, અને વીરપ્રભુને વંદન કરી સંદેહરહિત થઈ સ્વસ્થાને ગયા. પ્રભુએ પણ અન્ય સ્થાને વિહાર કર્યો. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પણ ઘણાં વર્ષો સુધી કેવલીપણે ભૂમિ ઉપર વિહાર કરીને પ્રાંતે એક્ષપદ પ્રાપ્ત કર્યું. “આ દૃષ્ટાંત ઉપરથી સાર એ ગ્રહણ કર કે આત્મસાક્ષીએ કરેલું આચરણ જ પુણ્ય પાપના ફળને આપનાર છે.” - એકલા વેષની અપ્રામાણ્યતા બતાવે છે– વેસપિ અપ્રમાણે, અસંજમહેસુ વટ્ટમાણસ ! કિ પરિયત્તિ સં, વિસં ન મારેઇ ખજજત પર ગાથા ૨૧–અજમએસ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા શબ્દાર્થ– “અસંયમમાર્ગમાં વર્તતા મુનિનો વેષ પણ અપ્રમાણ છે. કેમકે શું વેષ પરાવર્તન કરેલ મનુષ્યને વિષ ખાધું સતું મારતું નથી? મારે છે.” ભાવાર્થ- ષકાયના આરંભાદિકમાં વતતા એવા મુનિને રજેહરણાદિ વેષ કામ નથી, કેવલ વેષવડે આત્મશુદ્ધિ થતી નથી. અહીં દૃષ્ટાંત કહે છે કે–એક વેષ મૂકીને બીજે વેષ લીધે હોય તે જે વિષ ખાય તે મરણ ન પામે? પામે. તેમ સંકિલષ્ટ ચિત્ત રૂપ વિષ અસંયમ માર્ગમાં પ્રવર્તનારા મુનિને મુનિવેષ છતાં પણ અનેક જન્મ-મરણ આપે. અહીં કેઈ એમ કહે કે ત્યારે તે વેષનું શું કામ છે ? કેવળ ભાવશુદ્ધિ જ કરવી. તેને ગુરુ કહે છે કે એમ નહિ, વેષ પણ ધર્મને હેતુ હોવાથી મુખ્ય છે તે આ પ્રમાણે– ધર્મ રખઈ વેસે, સંકઈ વેણુ દિમ્બિઓમિ અહં છે ઉમણ પડતું, રખઈ રાયા જણવઉવ છે ૨૨ શબ્દાર્થ “વેષ ધર્મનું રક્ષણ કરે છે, વેષે કરીને હું દીક્ષીત છું એમ ધારીને શંકાય છે, અને રાજા જનપદને રાખે તેમ ઉન્માર્ગે પડતાને વેષ રાખે છે.” ૨૨ ભાવાર્થ– ચારિત્રધર્મની વેષ રક્ષા કરે છે અને કેઈપણ પ્રકારનું પાપકાર્ય આચરતા હું મુનિ વેષ ધારક છું –દીક્ષીત છું એવા વિચારથી માણસ શકાય છે–લજા પામે છે. પાપ કરી શકો નથી. બળી રાજા જેમ જનપદની એટલે પિતાના દેશના લોકેની રક્ષા કરે છે અર્થાત્ રાજાના ભયથી જેમ પ્રજાવળે ઉન્માર્ગે ચાલી શક્તિ નથી, પ્રવર્તે હોય તે પણ રાજભયથી પાછો નિવતે છે; તેમ વેષ પ્રાણીને ઉભાગે પડતાં રોકે છે-ઉન્માર્ગે પડી શકતો નથી–પડ્યો હોય તે પણ પાછા ઓસરે છે, ગાથા ૨૨-જશુપઉબ, Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા १७ (6 અપાણુ જાણુ અપ્પા, જહિતૢમે અપ્પસખિઆ ધમ્મા અપ્પા કરેઈ તં તહ, જહ અપસુહાવહ હાઇ ।।રા શબ્દા આત્મા જ યથાસ્થિત પેાતાના આત્માને જાણે છે, માટે આત્મસાક્ષિક ધર્મ ( પ્રમાણ છે.) તેથી આત્માએ જે ક્રિયાનુષ્ઠાન આત્માને સુખકારક હોય તે તેવા પ્રકારે જ કરવુ કે જે પરભવમાં હિતકારક થાય. ૨૩ ܙܕ ભાવા– પેાતાના આત્મા શુભ પરિણામમાં વર્તે છે કે અશુભ પરિણામમાં વર્તે છે તેની ખરી ખખર પેાતાના આત્માને જ પડે છે, કારણ કે પારકી ચેતાવૃત્તિ છદ્મસ્થ જાણી શકતા નથી; પણ પાતે જાણી શકે છે, જ જ સમય' જીવે, આર્વિસ જેણુ જેણુ ભાવેણુ li સા તમ્મિ તમ્મિ સમયે, સુહાસુહ`બધએ કમ્ભ’ ાર૪।। શબ્દા જીવ જે જે સમયે જેવા જેવા ભાવે વર્તે છે તે તે સમયે તે (તેવા પ્રકારના) શુભાશુભ કને ખાંધે છે. ,, ૨૪ ભાવાર્થ – સમય તે અતિ સૂક્ષ્મ કાળ સમજવેા. જેવા શુભ કે અશુભ પરિણામમાં આત્મા પ્રવતતા હોય તેવાં શુભ કે અશુભ કર્માં ખાંધે છે, અર્થાત્ શુભ પરિણામે વર્તતાં શુભ કર્મ બાંધે છે, અશુભ પરિણામે જત`તાં અશુભ કર્માં ખાંધે છે; તે કારણ માટે શુભ ભાવ જ કરવા, ગર્વાદિથી દૂષિત ભાવ ન કરવા. તે સ’બધે હવે કહે છેધમ્મા મઐણુ હુંતા, તા નિવ સીઉન્હવાવડિઉ ના સવચ્છરમસિએ, બાહુબલી તહ કિલિસ તા ॥ ૨૫૫ શબ્દાજો અભિમાને કરીને ધમ થતા હાત તા શીત ઉષ્ણુ વાયુ વિગેરેથી પરાભવ પામતા અને એક વર્ષ પ ́ત અશન વિના રહેલા બાહુબલિ તેવા પ્રકારના ક્લેશ ન પામત. ૨૫ "" ગાથા ૨૪—૧ આવિસઇ, ૨ આવસ. * આસક્તો ભવિત, ગાથા ૨૫-જતા. બ્રહ્મમિ. મસિ. તા અણુસિએ-અનશિતઃ-અશન વિના સ્થિત; Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ભાવાર્થ-એક વર્ષ પર્યત આહારરહિત ઉપવાસી રહ્યા છતાં અને અનેક પ્રકારના પરિસહ સહન કર્યા છતાં “હું મારા નાના ભાઈઓને વંદના કેમ કરુ?” એવું અભિમાન હતું ત્યાં સુધી બાહુબલિને કેવળજ્ઞાન ન થયું. અને માન તજયું કે તરત થયું; માટે અભિમાનવડે ધમ થઈ શકતું નથી. અહીં બાહુબલિનું દષ્ટાંત જાણવું તે આ પ્રમાણે બાહુબલીનું દષ્ટાંત ભરતચક્રીએ છ ખંડને વિજય કર્યા પછી પોતાના અઠ્ઠાણું ભાઈઓને બેલાવવાને તેણે તે મોકલ્યા. દતાએ જઈને કહ્યું કે-“આપને ભરત રાજા બોલાવે છે, તેથી સઘળા બંધુઓ એકઠા થઈ વિચાર કરવા લાગ્યા કે-“ભરત લેભ રૂપ પિશાચથી ઝરત થઈ મત્ત બનેલો છે. તેણે છ ખંડનું રાજ્ય પ્રાપ્ત કર્યું છે છતાં તેના લેભની તૃષ્ણા શાંત થતી નથી. અહિ કેવી ભાંધતા!” કહ્યું છે કે – લોભમૂલાનિ પાપાનિ, રસમૂલાનિ વ્યાધયઃ સ્નેહમૂલાનિ દુઃખાનિ, ત્રીણિ ત્યકત્વા સુખી ભવ છે “લેભ પાપનું મૂળ છે, રસ (સ્વાદ) વ્યાધિનું મૂળ છે, અને સ્નેહ દાખનું મૂળ છે, માટે એ ત્રણે વાનાંને ત્યજીને સુખી થા.” વળી કહ્યું છે કે – ભેગા ન ભુક્તા વયમેવ ભુક્તાસ્ત ન તખ્ત વયમેવ તપ્તા કાલો ન યાત વયમેવ યાતાતૃષ્ણ ન જીણું વયમેવ જીણું - “અમે ભાગ ભગવ્યા નહિ પણ અમે જાતે ભેગવાયા, અમે તપ કર્યું નહિ પણ અમે તપ્ત થયા, કાળ ગયો નહિ પણ અમે ગયા અર્થાત્ અમારી વય ગઈ, અને તૃષ્ણા જીર્ણ થઈ નહિ પણ અમે જીર્ણ થયા અર્થત અમારી વય જીર્ણ થઈ Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા “એટલા માટે બલાત્કારથી પણ તે આપણું રાજ્ય ગ્રહણ કરશે અને આપણે એની સેવા કરવી પડશે, માટે તેની સેવા કરવી કે નહિ?” આ પ્રકારના વિચારને અંતે તેની સેવા કરવી નહિ એવું દરેક ભાઈએ કબુલ કર્યું–મુકરર કર્યું. પછી સઘળા ભાઈએ શ્રીઝષભસ્વામી પાસે પોતાને વૃત્તાંત નિવેદન કરવા ગયા. પ્રભુને વંદન કરી હાથ જોડીને વિજ્ઞાપના કરી કે-“હે પ્રભુ! ભરત મત્ત થયો છે અને તે અમારું રાજ્ય ગ્રહણ કરવાને ઉદ્યક્ત છે, માટે અમારે ક્યાં જવું? અમે તો આપે આપેલા એક એક દેશના રાજ્યથી પણ સંતુષ્ટ છીએ; અને ભરત તે છ ખંડનું રાજ્ય મળ્યા છતાં પણ સંતુષ્ટ થતું નથી.” એવાં તેમનાં વચન સાંભળીને પ્રભુ બેલ્યા કે-“હે પુત્રે ! પરિણામે નરકગતિને આપનારી એ રાજ્યલક્ષમીથી શું વિશેષ છે? આ જીવે અનંતીવાર રાજ્યલક્ષમી અનુભવેલી છે, પણ આ જીવ તૃપ્ત થયેલ નથી. આ રાજ્યલીલાને વિલાસ સ્વપ્ન તુલ્ય છે” કહ્યું છે કે સ્વપ્ન યથાયં પુરુષઃ પ્રયાતિ, દદાતિ ગૃહુણાતિ કરોતિ વક્તિ નિદ્રાક્ષ તન કિંચિદસ્તિ સર્વ તથેદં હિ વિચાર્યમાણમાં “આ પુરુષ (જીવ) જેમ સ્વપ્નને વિષે પ્રયાણ કરે છે, આપે છે, ગ્રહણ કરે છે, કાંઈ કાર્ય કાંઈ કરે છે અથવા બોલે છે, પણ નિદ્રાને ક્ષય થતાં જેમ તેમાંનું હોતું નથી તેમ વિચાર કરતાં આ સઘળું-સંસારી પદાર્થ માત્ર તેવા જ છે.” વળી– સંપદે જલતરંગવિલોલા, યૌવનં ત્રિચતુરાણિ દિનાનિ શારદાબ્રમિવ ચંચલમાયુ, કિ ધનઃ કુત ધર્મમનિંધમ્ | સંપત્તિઓ જલનાં તરંગ જેવી ચપળ છે, યૌવન ત્રણ ચાર દિવસનું જ છે અને આયુષ્ય શરદ ઋતુના મેઘની પેઠે ચલિત છે, તે ધનથી શું વિશેષ છે? સ્તુત્ય એ ધર્મ જ કરે.” Page #85 -------------------------------------------------------------------------- ________________ وفي ઉપદેશમાળો માટે હે પુત્રો! તમારે આટલો બધે મેહવિલાસ શે! કેના પુત્રો ? કેમનું રાજ્ય? કોની સ્ત્રી? કેઈ પણ સાથે આવવાનું નથી.” કહ્યું છે કે – દ્રવ્યાણિ તિષ્ઠતિ ગૃહેવુ નાર્યો, વિશ્રામભૂમ સ્વજના શ્મશાને દેહશ્ચિતામાં પરલોકમાગે, કર્માનુગો યાતિ સ એવ જીવા છે દ્રવ્ય તે ઘરમાં જ પડયું રહે છે, નારી વિશ્રામભૂમિ સુધી આવે છે, સ્વજને સ્મશાન સુધી આવે છે, અને છેવટ દેહ ચિતામાં રહે છે. પછી પરકમાગે તે કર્મ સહિત જીવ જ એકલે જાય છે.” માટે તમે આ વિનાશી રાજ્ય ત્યજી દ્યો અને અક્ષય એવું મેક્ષરાજ્ય મેળવે.” આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને સઘળાએ દીક્ષા લીધી અને નિર્દોષ ચારિત્ર પાળવા લાગ્યા. દૂતેએ આવીને ભારતને એ હકીકત નિવેદન કરી. એટલે ભરત ચક્રીએ તે ભાઈઓના પુત્રને બેલાવીને સૌ સૌનું રાજ્ય આપ્યું. હવે ભરત રાજા અધ્યા નગરીમાં આવ્યા છતાં ચક્ર આયુધશાળામાં પ્રવેશ કરતું નથી, તેથી સુષેણ સેનાપતિએ તેમની સમીપે આવીને જણાવ્યું કે “હે સ્વામી! ચક્ર આયુધશાલામાં પ્રવેશ કરતું નથી. ભરતચકીએ પૂછયું કે-“તેનું કારણ છે?” સુષેણ સેનાપતિએ કહ્યું કે-“સ્વામિન્ ! હજુ પણ કેઈ શત્રુ રહ્યો હોય તેમ જણાય છે. ચક્રીએ કહ્યું કે –“આ છખંડમાં તો મારા માથા ઉપર કોઈ શત્રુ નથી. ત્યારે સુષેણે કહ્યું કે “આપને નાને ભાઈ બાહુબલિ આપની આજ્ઞા માનતો નથી. નાનો ભાઈ છતાં પણ જે મોટા ભાઈની આજ્ઞા માને નહિ તો તેને શત્રુ જ સમજ. જેની આજ્ઞા પોતાના ઘરમાં પણ ચાલતી નથી તે સ્વામી શેને? Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭. ઉપશમાળા તેથી તેને આજ્ઞાવતી કરવો જોઈએ.” ભરત રાજાએ વિચાર્યું કે-“મારા ભયથી મારા સઘળા ભાઈઓએ તે ચારિત્ર ગ્રહણ કર્યું છે, હવે બાહુ રૂપે મારે એક જ ભાઈ રહેલો છે અને તે પણ અનુજ બધું છે તે તેના ઉપર શું કરાય? સુષેણે કહ્યું કે“સ્વામિન્! આ બાબતમાં વિચાર ન કરવો. ગુણહીન ભાઈથી શો લાભ છે? સેનાની છરી કાંઈ પટમાં મરાય નહિ. માટે દૂત મેકલીને તેને અહીં બેલા; પરંતુ હું ધારું છું કે તે કોઈ પણ રીતે અહીં આવશે નહિ,” એવાં સુષેણુનાં વચનથી કેધિત થયેલ ભરતે સુવેગ નામના દૂતને બોલાવીને કહ્યું કે-“તું તક્ષશિલા નગરીમાં મારા નાના ભાઈ બાહુબલિ પાસે જા અને તેને અહીં બોલાવી લાવ.” આ પ્રમાણે ભરતચક્કીનાં વચન સાંભળીને પુષ્પની માફક તેમની આજ્ઞા માથે ચડાવી રથમાં બેસીને પરિવાર સહિત તે ચાલ્યો. માર્ગે જતાં તેને ઘણુ અપશુકન થયાં, પરંતુ તે અપશુકનેએ વાર્યા છતાં સ્વામીની આજ્ઞા પાળવામાં ઉદ્યક્ત થયેલ તે અવિચ્છિન્ન ચાલે. કેટલેક દિવસે તે બહળદેશમાં પહોંચ્યો. ત્યાંના લોકેએ તેને પૂછયું કે-“તું કેણ છે? અને ક્યાં જાય છે?” સુવેગના અનુચરોએ કહ્યું કે-આ સુવેગ નામને ભારત રાજાને - દૂત છે અને તે બાહુબલિને બોલાવવા માટે જાય છે. ત્યારે લોકોએ ફરીથી કહ્યું કે-એ ભરત કેણ છે?” સુવેગના સેવકોએ કહ્યું કે“તે છખંડને ધણું છે, જગતને સ્વામી છે, અને તે લોકોમાં પણ પ્રખ્યાત છે. ત્યારે તે લોકે બેલ્યા કે-“આટલા દિવસ પર્યત તે અમે તેને સાંભળ્યો નથી કે તે ક્યાં રહે છે? અમારા દેશમાં તે સ્ત્રીઓના સ્તનની કંચુકી ઉપર ભરત હોય છે તેને અમે ભારત તરીકે સાંભળીએ છીએ, પરંતુ ભારત રાજા તો કોઈ સાંભળે નથી. અમારો રાજ ક્યાં? અને એ ભરત ક્યાં! અમારા સ્વામીના ભુજ દંડપ્રહારને સહન કરે તે આ દુનિયામાં કોઈ નથી.” આ પ્રમાણે લોકેના મુખથી બાહુબલિના બળને ઉત્કર્ષ સાંભળીને Page #87 -------------------------------------------------------------------------- ________________ હર ઉપદેશમાળી ચકિત થતા સત્તા સુવેગ અનુક્રમે તક્ષશિલાએ પહેોંચ્યા; નગરીમાં દાખલ થયા અને બાહુબલિના સભામ`ડપ પાસે આવ્યે. દ્વારપાળે રાજાની આગળ દૂતનું આગમન નિવેદન કર્યું. તેની આજ્ઞાથી દૂત રથમાંથી ઉતરી બાહુબલિની સમીપે જઈ તેને પગે લાગ્યું.. બાહુબલિએ દૂતને પોતાના ભાઈના કુશલ સમાચાર આદિ પૂછતાં દૂતે કહ્યું કે- તમારા ભાઈ ભરત કુશલ છે, અધ્યા નગરી કુશલ છે અને તેમના સવાકોટી પુત્રો પણ કુશલ છે. જેના ઘરમાં ચૌદ રત્ન અને નવ નિધિ આદિ માટી અશ્વય સ`પત્તિ છે તેનુ અકુશલ કરવાને કાણુ શક્તિવાન છે? ને કે તેણે સવ સ'પત્તિ પ્રાપ્ત કરી છે તથાપિ તેને સ્વબન્ધુનાં દનના લાભ લેવાની ઘણી ઉત્કંઠા છે. માટે તમે ત્યાં આવીને તમારા સમાગમથી ઉત્પન્ન થતી સુખવૃદ્ધિથી તેને અતિ પ્રમુદ્રિત કરા; કદી જો તમે નહિ આવે તા તે તમારા ઉપર કુપિત થઈને તમને ઘણી પીડા પમાડશે. જેની ખત્રીસ હજાર રાજાએ સેવા કરે છે તેની ચરણસેવાથી તમારા કોઈ પણ રીતે ઉપહાસ (મશ્કરી) નથી, પાંચ માણસની સાથે ભાગવવું તે દુઃખ નથી” એવી લેાકેાક્તિ છે; તેથી માન ત્યજીને ત્યાં ચાલેા.” એવાં દ્રુતનાં વચન સાંભળીને બાહુબલિ અતિ ક્રોધાયમાન થઈ લલાટમાં ત્રિવલિ ચડાવી ભુજાસ્ફાટ કરીને મેલ્યા કે— “ અરે દ્રુત! ભરત કાણુ માત્ર છે? તેનાં ચૌદ રત્ના શુ' માત્ર છે? અને તેના સેવકા પણ કાણુ માત્ર છે? મેં બાલ્યાવસ્થામાં ભરતને ગંગાકાંઠે ઈંડાની માફક આકાશમાં ઉછાળ્યેા હતા અને પછી ગગનમાંથી પડતાં મેંજ તેને મારા હાથમાં ઝીલી લીધે હતા, તે શુ' ભરત ભૂલી ગયા? મારું' તે ખલ તેને વિસ્તૃત થયું હાય તેમ જણાય છે, જેથી તને અહી. માકલ્યા છે. આટલા દિવસ સુધી તા મેં પિતા તુલ્ય ગણીને માટા ભાઈની આરાધના કરી છે; પણ હવે તે હુ' તેની ઉપેક્ષા કરુ છું. કેમકે ગુણહીન અને લેાભી એવા મેાટા ભાઈથી પણુ ક્યુ'! તેણે અટ્ઠાણુ નાના Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૭૩ ભાઈ આનાં રાજ્યા જઈ લીધાં અને તેઓએ તે બીકણપણાને લીધે લેાકાપવાદથી ડરી રાજ્ય ત્યજીને સયમ ગ્રહણ કર્યું, પરંતુ હુ' તે તેને નહિ સહન કરું મારા ભુજપ્રહાર કેવળ ભરત જ સહન કરશે, પણ તે સહન કરવા માટે અન્ય કાઈ આવશે નહિ, માટે તું જા. ક્રુત હૈ।વાથી તું અવષ્ય છે, તેથી મારી દૃષ્ટિથી તત્કાળ દૂર થા.” આ પ્રમાણે ક્રોધથી લાલચેાળ નેત્રવાળુ' સૂર્યમંડળની માફક ઉદ્દીપ્ત થયેલું તેનુ મુખ જોઈને સુવેગ ભય પામી ધીમે ધીમે ત્યાંથી બહાર નીકળ્યે અને પાછેા વળી માનભગ થઈ રથમાં એસી અયેાધ્યા તરફ ચાલ્યેા. માગ માં બહુદી દેશને નિહાળતાં તેણે આ પ્રમાણે લેાકેાનાં વાકથો સાંભળ્યાં—“ અરે! ભરત કાણુ છે કે જે અમારા સ્વામીની સાથે યુદ્ધ કરવાને ઇચ્છે છે? પરંતુ તેના જેવા કાઈ મૂખ જણાતા નથી કે જેણે સુતેલા સિંહને જગાડયો છે ?” એ પ્રમાણે લેાકેાનાં વાકથો સાંભળી સુવેગ વિસ્મિત થઈ ને વિચારવા લાગ્યું કે- અહા! આ દેશના લેાકેા પણ આટલુ મધુ શૌય ધરાવે છે! પરંતુ તે તેમના સ્વામીના જ પ્રભાવ છે, તેઓના પ્રભાવ નથી, પણ ભરતે આ શું કર્યું.? તેણે ઠીક ન કર્યું, અયેાગ્ય કર્યું..'' એ પ્રમાણે વિચાર કરતા અને લેાકેાને ભય પમાડતા સુવેગ કેટલેક દિવસે અયેાધ્યા નગરીએ પહોંચ્યા. તેણે સભામાં જઈને સર્વ હકીકત ભરત ચક્રીને નિવેદન કરી. છેવટે તેણે કહ્યું કે-- એ તમારા નાના ભાઈ તમને તૃણુવત્ ગણે છે, વધારે શું કહું...!' એવા દુતના શબ્દો સાંભળીને સૈન્ય સહિત ભરત ચક્રીએ તે તરફ પ્રયાણ કર્યું. ભરતની માટી સેના ચાલી, તેથી દિગ્મેડલ પણ ધ્રુજવા લાગ્યું. તેના સૈન્યનુ સ્વરૂપ નીચે પ્રમાણે દિચક્ર ચલિત` ભયાનિધાતા મહાવ્યાકુલા । પાતાલે ચિકતા ભુજંગમપતિઃ ક્ષેણિધરાઃ કપિતાઃ ।। Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ઉપદેશમાળા ભ્રાંતા: સુપૃથિવી મહાવિષધરા વૅડ વમત્યુત્ક્રટમ્ । વૃત્ત સમનેકધા દલપતેરેવ' ચમૂનિગમે !! “ દિગ્મ ડલ ક"પવા લાગ્યું', ભયથી સમુદ્ર આકુલવ્યાકુલ થયા, પાતાલમાં શેષનાગ ચિકત થયા, પતા કપાયમાન થયા, પૃથ્વી ભમવા લાગી, મેટા વિષધરા ઉત્કટ વિષનું” વમન કરવા લાગ્યા; સેનાપતિનું સૈન્ય ચાલતાં અનેક પ્રકારે એ પ્રમાણે થવા લાગ્યું. "" અઢારકાટી ઘેાડે વારાનુ' લશ્કર એકઠું કરી ભરત રાજા પેાતાના હસ્તીરત્ન ઉપર સ્વાર થઈ ને બાહુબલિને જીતવા માટે ચાલ્યા. કેટલેક દિવસે તે બહુલી દેશમાં પહોંચ્યા. ભરત આવ્યા છે એવું બાહુબલિએ પણ સાંભળ્યુ. એટલે તે પેાતાના ત્રણ લાખ પુત્રોથી પરિવૃત થઈ સેામયશા નામના પેાતાના પુત્રને સેનાધિપતિ બનાવીને માટી સેના સહિત સામે નીકળ્યેા. બન્ને સન્યા સામસામા મળ્યાં. અને સૈન્યના ચારાશી હજાર રણતુરીના અવાજો થવા લાગ્યા. ભેરીએના ભાકારાથી અને વાજિત્રાના શબ્દોથી કાન ઉપર પડતા શબ્દ પણ નસભળાવા લાગ્યા. પછી ઉદ્ધૃત, રણભૂમિમાં વિકટ, અનેક હસ્તીઓની ઘટામાં જેઓએ પ્રવેશ કરેલે છે તેવા, સિંહનુ પણ મન કરનારા અને જેઆને કીર્તિપટ ચારે તરફ ફેલાયેલા છે એવા ચાન્દ્રાએએ યુદ્ધ શરૂ કર્યું. ચાન્દ્રાએના વીશબ્દો થવા લાગ્યા. આખુ જગત શબ્દમય ભાસવા લાગ્યું'. અશ્વોની ખરીથી ઉડતી રજવડે ઘેરાયેલુ' સૂર્ય મંડલ વાયુસમૂહની અંદર રહેલા શુષ્ક પ્રલાશ પત્રની જેવુ દેખાવા લાગ્યું. તે વખતે ત્યાં આ પ્રમાણે યુદ્ધ થવા લાગ્યું, એકે વૈ હન્યમાના રણભુવિ સુભટા જીવશેષા: પતન્તિ ! હ્યુકે મુર્છાપ્રપન્ના: સુરપિ ચ પુનરુસ્મૃ િતા થૈ પતન્તિ !! Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ઉપદેશમાળા મુંચત્યેકંડદહાસાત્રિજપતિતસન્માનમાદ્ય પ્રસાદ મૃત્વા ઘાવંતિ માગે જિતસમરભયાઃ પ્રૌઢિ તે હિભકત્યા છે “કેટલાએક સુભટ રણભૂમિમાં હણવાથી જીવશેષ થઈને પડે છે, મૂછિત થયેલા કેટલાએક સુભટે શુદ્ધિમાં આવીને પાછા મૂછિત થાય છે, કેટલાએક સુભટે અટ્ટહાસ કરે છે અને કેટલાએક પિતાના સ્વામીએ કરેલા સન્માનને તેમજ પ્રાથમિક પ્રસાદને સંભારીને યુદ્ધને ભય દૂર કરી ભક્તિવડે પ્રૌઢ બની રણમાર્ગમાં દોડે છે.” એ પ્રમાણે મેટા યુદ્ધમાં કેટલાએક યોદ્ધાઓ હાથીએના ઝુંડને પગવતી પકડી આકાશમાં ફેરવે છે, કેટલાએક ઉછળતા પેઢીઓને પકડીને ભૂમિ ઉપર પાડે છે, કેટલાએક સિંહનાદ કરે છે અને કેટલાએક હસ્તના આશ્લેટનથી વેરીઓના હૃદયને ફાડી નાખે છે. એ પ્રમાણે સ્વામીએ ભ્રકુટી સંજ્ઞાથી ઉત્તેજિત કરેલા સુભટોએ ઉત્કટ યુદ્ધ આરહ્યું. કહ્યું છે કે – રાજા તુષ્ટોપિ ત્યાનાં, માનમાત્ર પ્રયચ્છતિ ! તે તુ સન્માનમા2ણુ, પ્રાણપ્યુપકૂતે છે “રાજા સંતુષ્ટ થતાં સેવકને માત્ર માન આપે છે. પણ સેવકે તે ફક્ત માનથી પિતાના પ્રાણ આપીને બદલે વાળે છે.” રણમાં એક મિત્ર બીજા મિત્રને કહે છે કે હે મિત્ર! હીકણ ના થા! કારણ કે યુદ્ધમાં તે બંને પ્રકારે સુખ છે. છત મેળવશું તે આલોકમાં સુખ છે; અને મૃત્યુ થશે તે પરલોકમાં દેવાંગનાના આલિંગનનું સુખ પ્રાપ્ત થશે.” કહ્યું છે કે – જિતે ચ લભ્યતે લક્ષ્મી મૃતે ચાપિ સુરાંગના ક્ષણવિધ્વંસિની કાયા, કા ચિંતા મરણે રણે છે રણમાં જીતવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને મરવાથી Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૭૬ દેવાંગના પ્રાપ્ત થાય છે; આ કાચા ક્ષણમાં નાશ પામે એવી છે, તે યુદ્ધ કરતાં મૃત્યુની ચિંતા શા માટે રાખવી ?” એ પ્રમાણે યુદ્ધ થતાં બાર વર્ષ વ્યતીત થયાં, તેા પણુ બેમાંથી એકેનુ સૈન્ય પાછું હયુ નહિ. તે અવસરે કરેાડા દેવા તે યુદ્ધ જોવાને માટે ગગનમંડલમાં આવ્યા હતા. તેની અંદર સૌધર્મેન્દ્રે આવીને વિચાર કર્યો કે- અહા ! કની ગતિ વિષમ છે! કે જેથી બે સગા ભાઈએ અશમાત્ર રાજ્ય મેળવવાને માટે કાટી મનુષ્યાના વિનાશ કરે છે, માટે હું ત્યાં જઈ ને યુદ્ધને અટકાવુ,’ એવા વિચાર કરી ઇન્દ્રે આવીને ભરતને કહ્યુ કે હે છખ‘ડના અધિપતિ ! જેણે અનેક રાજાએને કિંકર બનાવ્યા છે એવા હે ભરત રાજા! આ શું આરણ્યુ છે? માત્ર સહજ કારણમાં તમે જગતને શા માટે સહાર કરે છે ? શ્રી ઋષભદેવે લાંબા વખતથી પાળેલ પ્રજાના લય કેમ કરવા માંડથો છે? સુપુત્રને આવુ' આચરણ ઘટતુ' નથી, સુપુત્રને તા પિતાએ જે પ્રમાણે આચરેલુ હોય તે પ્રમાણે આચરવુ` —નવું જોઈ એ; માટે હે રાજેન્દ્ર! લેાકના સહારથી તમે નિવૃત્ત થાઓ.” ભરતે કહ્યુ કે− તાતના ભક્ત એવા આપે જે કહ્યુ તે સત્ય છે. હુ' પણ તે જાણું છું, પરંતુ શું કરું? ચક્ર આયુધશાલામાં પેસતુ નથી, તેથી બાહુબલિ માત્ર એકવાર મારી સમીપે આવી જાય તા પછી મારે ખીજું કાંઈ કાર્ય નથી. તેનુ રાજ્ય લેવાની મારે જરૂર નથી; માટે તમે ત્યાં જઈ ને મારા લઘુ અને સમજાવા.” એવાં ભરતનાં વચના સાંભળીને શક્રેન્દ્ર માહુબલિ પાસે ગયા. બાહુબલિએ તેમનુ' ઘણું સન્માન કર્યું અને કહ્યું કે- હુકમ કરા, આપને આવવાનુ` શુ` પ્રત્યેાજન છે?' ઇંદ્રે કહ્યુ કે- તમે પિતૃ તુલ્ય માટા ભાઈની સાથે યુદ્ધ કરેા છે એ તમને ઘટતું નથી, તેથી તમે તેની પાસે જઈને નમે, અપરાધની ક્ષમા માગેા અને લેાકસ'હારથી નિવૃત્ત થાશે.’ બાહુબલિએ કહ્યું કે-‘એમાં દેષ ભરતના જ છે, અહીંયાં તેને કેણે એલાબ્યા હતા? તે દ Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૭૭ અત્રે શા માટે આવ્યો છે? અતૃપ્ત એવા તેને લજજા નથી. તે સર્વે બંધુઓનાં રાજ્ય ગ્રહણ કરીને હવે મારું રાજ્ય લેવા આવ્યું છે, પરંતુ તે જાણતા નથી કે સર્વ દરોની અંદર કાંઈ ઉંદરે હેતા નથી, માટે હું પાછો હઠનાર નથી; કારણ કે માનહાનિ કરતાં પ્રાણહાનિ વધારે સારી છે, કહ્યું છે કે – અધમ ધનમિચ્છતિ, ધાનમાન ચ મધ્યમાં ઉત્તમ માનમિર્ઝતિ, માને હિ મહતાં ધનમ્ છે. અધમ લોકો ધનને ઈચ્છે છે, મધ્યમ લોકો માન અને ધનને ઇરછે છે, ઉત્તમ લોકે માનને જ ઇરછે છે, કારણ કે માન એ મોટાઓનું ધન છે.” વળી વાં પ્રાણપરિત્યાગે, મા માનપરિખંડનમ્ મૃત્યુતિક્ષણિકા પીડા, માનખેડે દિને દિને છે પ્રાણ ત્યાગ કર એ વધારે સારે છે, પણ માનખંડન સારું નથી. કારણ કે મૃત્યુ તે જ ક્ષણે માત્ર પીડા આપે છે, પણ માનખંડ તે દરરોજ પીડા કરે છે.” એ પ્રમાણે બાહુબલિનું નિશ્ચયવાળું વચન સાંભળીને ઈંદ્ર કહ્યું કે-“જે એવો જ નિશ્ચય હોય તો તમારે બંને ભાઈઓએ જ યુદ્ધ કરવું, આ લેકસંહાર શા માટે કરો છો?” બાહુબલિએ તે વાત કબુલ કરી. પછી ઈંદ્ર પાંચ પ્રકારનાં યુદ્ધ સ્થાપિત કર્યા દષ્ટિયુદ્ધ, વાયુદ્ધ, બાહુયુદ્ધ, મુષ્ટિયુ દ્ધ અને દંડયુદ્ધ. ભરતે પણ એ પ્રમાણે કબુલ કર્યું. પછી બંને ભાઈ એ સૈન્યને યુદ્ધ કરતું બંધ કરીને સામસામા આવ્યા. તે પ્રથમ દષ્ટિયુદ્ધ શરુ કર્યું. પરસ્પર દૃષ્ટિ સાથે દષ્ટિ મળતાં પ્રથમ ભરતચક્રના નેત્રમાં અશ્રુજળ આવી ગયાં. તેથી સાક્ષીભૂત દેવતાઓએ કહ્યું કે-“ચી હાર્યા અને બાહુબલિ જીત્યા” એમ Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા પાંચે યુદ્ધોમાં બાહુબલિ જીત્યા. એટલે વિલા થયેલ ચક્રીએ મર્યાદા મૂકી ચકને છેડયું. ત્યારે બાહુબલિએ કહ્યું કે એ પ્રમાણે ન કરે, પુરુષેએ મર્યાદાને ત્યાગ કરવો એ યોગ્ય નથી” છતાં પણ તેણે બાહુબલિ ઉપર ચક્ર મૂક્યું, એટલે બાહુબલિએ મુષ્ટિ ઉગામીને વિચાર કર્યો કે-“આ મુષ્ટિવડે ચક સહિત ભારતને ચૂર્ણ કરી નાખું.” એટલામાં ચક્ર તે બાહુબલિ પાસે આવી ત્રણ પ્રદક્ષિણા કરીને પાછું વળ્યું. કારણ કે ગેત્રમાં ચક ચાલતું નથી. પછી બાહુબલિએ ચિંતવ્યું કે- આ વા જેવી મુષ્ટિ વડે માટીના વાસણની માફક ભરતને ચૂર્ણ કરી નાખું.' વળી તેણે વિચાર કર્યો કે-અહે! મેં અંશમાત્ર સુખને અર્થે આ બાંધવને નાશ શા માટે ચિંતા ? જેને અંતે નરક પ્રાપ્ત થાય છે એવા રાજ્યને ધિક્કાર છે! વિષયોને ધિક્કાર છે! મારા નાના ભાઈઓને ધન્ય છે કે જેઓએ અનર્થહેતુક રાજ્યને તજી દઈને સંયમ ગ્રહણ કર્યું છે.” આ પ્રમાણે જેના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે છે એવા બાહુબલિએ ઉગામેલી મુઠી પિતાના માથા ઉપર પાછી વાળીને પંચમુષ્ટિ લોન્ચ કર્યો, તે વખતે દેવતાએ રજોહરણ વિગેરે સાધુને વેષ તેને અર્પણ કર્યો. બાહુબલિએ સ્વયમેવ ચરિત્ર ગ્રહણ કર્યું. પછી જેણે સાધુનો વેષ ગ્રહણ કરે છે એવા પિતાના ભાઈને જોઈને ભરત પોતે આચરેલા કર્મથી લજજા પામ્યો એટલે બંને નેત્રમાંથી અશ્રુ વર્ષાવતો વારેવારે તેના ચરણમાં પડ્યો અને બે કે-“તને ધન્ય છે ! મારો અપરાધ ક્ષમા કર અને આ રાજ્યલકમી ગ્રહણ કરવાની કૃપા કર.” બાહુબલિ મુનિએ કહ્યું કે-આ રાજ્યલીલાવિલાસ અનિત્ય છે, યૌવન અનિત્ય છે અને શરીર પણ અનિત્ય છે, તેમજ આ વિષય પરિણામે દુઃખ આપનારા છે.” ઇત્યાદિ ઉપદેશ આપવા વડે ભરતને વૈરાગ્યવાન કરીને બાહુબલિ મુનિ તે જ સ્થાને ધ્યાનમુદ્રાથી ઉભા રહ્યા. તેમણે મનમાં વિચાર ર્યો કે-“હું છસ્થ હોવાથી દિક્ષાએ વડેરા એવા લઘુ બધુઓને એને કારણે સાધુને વલએ વયમેવ સ્થાને પાકે ભરતને રામ Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા કેવી રીતે વ ંદન કરું?' એ પ્રમાણે માનથી ઉન્નત ગ્રીવાવાળા થઈ કાર્યોત્સર્ગ ધારણ કરીને ત્યાંજ ઉભા રહ્યા. ભરતચક્રી તેમને વાંદી સામયશાને બાહુબલિનું રાજ્ય આપીને સ્વસ્થાને ગયા. બાહુબલિએ પણ એક વર્ષ પ′′ત શાંત, વાત, આતપ આદિ પરીસહેાને સહન કરતાં દાવાનલથી દાઝેલા ઝાડના ઠુંઠા જેવુ. પેાતાનુ શરીર કરી નાખ્યુ. તેનું શરીર વેલાએથી થી ટાઈ ગયુ, તેના પગમાં દની શૂળીએ ઉગી નીકળી. તેની આસપાસ રાડાએ થઈ ગયા, તેની દાઢી વિગેરેના કેશામાં પક્ષીઓએ માળા નાંખીને પ્રસવ કર્યાં. વર્ષને અંતે ભગવાન ઋષભદેવે બાહુબલિને પ્રતિબેાધ કરવાને માટે બ્રાહ્મી અને સુંદરી નામની તેની બે બહેનાને માકલી. ભગવાને તેમને હ્યું કે તમારે ત્યાં જઈને એ પ્રમાણે કહેવુ કે- બન્ધુ! હાથી ઉપરથી ઉતરી. તે બહેને બાહુબલી સમીપે જઈ તેને વાંઢી એ પ્રમાણે બોલી કે હે ભાઈ! હાથી ઉપરથી ઉતરા. ’ એ પ્રમાણેનાં પેાતાની બહેનેાનાં વચન સાંભળી તે મનમાં વિચાર કરવા લાગ્યા કે મે' સર્વ સગના ત્યાગ કર્યું છે તા મારે હાથી કયાંથી? મારી બહેને આ શુ કહે છે ? અરે ! મે જાણ્યુ'. હું' માન રૂપી હાથી ઉપર ચડયેા છું, તેથી તેમનુ કહેવુ સત્ય છે. અરે! દુષ્ટ ચિત્તને ધારણ કરનાર એવા મને ધિક્કાર છે ! મારા તે નાના ભાઈએ મારે વદ્ય છે. તેથી તેમને વાંદવાને હું જાઉ.” એ પ્રમાણે નિશ્ચય કરીને ચરણુ ઉપાડતાં જ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ. પછી પ્રભુ પાસે જઈ વાંઢીને કેવળજ્ઞાનીએની સભામાં બેઠા. માટે મદથી ધમ થતા નથી એ ચેાગ્ય હ્યુ' છે. મુમુક્ષુએ ધર્માંક માં વિનય જ કરવા, પણ માન રાખવું નહિ.” આ કથાના એ ઉપદેશ છે, ૭૯ ' Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા નિગમઈ વિગપિઅ ચિંતિએણુ સજીંદબુદ્ધિરઈએણુ કત્તો પારહિયં કીરઈ ગુરુ અણુવસેણે રદ્દ શબ્દાર્થ—“ગુરુના ઉપદેશને અયોગ્ય, પિતાની મતિના વિકલપથી વિચાર કરવાવાળો અને સ્વતંત્રમતિ પૂર્વક ચેષ્ટા કરવાવાળે પ્રાણુ પરલકનું હિત શી રીતે કરે? અર્થાત્ ન કરે.” ૨૬. ભાવાર્થ–ભારેકમી જીવ ગુરુના ઉપદેશને અગ્ય સમજે છે. તે સ્વેચ્છાચારી પ્રાણું પિતાની બુદ્ધિમાત્રથી આ સ્થળ ને આ સૂમ ઈત્યાદિક વિચારો કરે છે, તે મનુષ્ય પરલોકનું હિતા કરી શક્તો નથી. થદ્ધો નિરવયારી, અવિણીઓ ગવિઓ નિવણામો સાહુજયુસ ગરહિએ, જસેવિ વયણિજયં લહઈ પરના અર્થ “સ્તબ્ધ, નિરુપકારી, અવિનીત, ગર્વિત અને કેઈને નહીં નમવાવાળે એ પુરુષ સાધુજનથી નિદાય છે અને લેકમાં પણ હીલનાને પામે છે.” ર૭. સ્તબ્ધ તે અભિમાની-અક્કડ રહેનારે-કેઈને નહિ નમનારે, નિરુપકારી તે કેઈન કરેલા ઉપકારને નહિ જાણવાવાળા-કૃતન, અવિનીત તે આસન આપવા વિગેરે વડે વડીલને વિનય નહિ કરનારો, ગાવિત તે પોતાના ગુણે પ્રગટ કરવાનો ઉત્સુક, નિરુપનામ તે ગુરુને પણ નમસ્કાર નહિ કરવાવાળો-એવા પુરુષની સાધુજને પણ ગહ કરે છે અને લેકે પણ આ દુષ્ટ આચારવાળો છે એમ કહી તેને નિંદે છે, તેથી વિનીત જ શ્લાઘાને પામે છે એમ સમજવું. વેવિ સમ્પરિસા, સર્ણકુમારુષ્ય કેઈ બુઝતિ દેહે સ્વણુ પરિહાણી, જે કિર દેહિં સે કહિયં પર૮ ગાથા ૨૬ – પરહિતમ. અનુપદેશ્યન, ગાથા ૨૭-ણિજિયે. વચનીયતા ગાથા ૨૮ વેણુ. Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૮૧ 66 અર્થ - કાઈ સત્પુરુષ) ( સુલભમેધીએ ) થાડા નિમિત્ત માત્ર કીને પણ સનત્કુમાર ચક્રીની જેમ બધ પામે છે, જે કારણ માટે ‘દેહને વિષે ક્ષણમાત્રમાં પણ રૂપની હાનિ થઈ ગઈ છે' એમ દેવતાએ તેને ( સનત્ કુમારને) 'હ્યું અને તેટલુ વચનમાત્ર જ તેને ધનુ' કારણુ થયુ, એમ સાંભળીએ છીએ.” ૨૮, અહીં સનત કુમાર ચક્રીનું દૃષ્ટાંત જાણવું. તે આ પ્રમાણે— હસ્તીનાપુર નગરનાં સનત્ કુમાર નામે ચક્રવતી રાજા હતા. તે અતિ રૂપવાન હતા. અને તે છખંડનુ રાજ્ય કરતા હતા. એક દિવસ ઇદ્ર સભામાં સનત્ કુમારના રૂપ સંબધી એવુ' વિવેચન કર્યું” કે ‘ પૃથ્વી ઉપર તેના જેવા રૂપવાન કાઈ નથી.” એ દેવાએ ઇન્દ્રનુ` કહેલુ' વચન કબુલ કર્યું નહિ. તેથી તેઓ કુતૂહલ જોવા માટે દ્વિજનુ રૂપ ધારણ કરીને હસ્તીનાપુર આવ્યા. તે વખતે સ્નાન કરવાના અવસર હાવાથી તેઓએ સનત્ કુમારને ન્હાવાને આસને બેઠેલેા, આભૂષણરહિત અને સુગધી તેલથી મન કરાતા જોયા; તેના રૂપથી માહિત થઈને તેઓ વારંવાર મસ્તક ધુણુાવવા લાગ્યા. ત્યારે સનત્કુમારે તેમને પૂછ્યુ કે -‘ તમે શિર શા માટે ધુણાવા છે ?' તેઓએ કહ્યું કે- હું દેવ ! આપના દર્શનનુ કૌતુક જેવુ... અમે સાંભળ્યુ હતું તેવુ' જ અમે જોયુ.. ' એ પ્રમાણે તે બ્રાહ્મણેાનુ' વચન સાંભળી ચક્રી એલ્યા કે અરે! હમણાં આ સ્થિતિમાં મારૂ રૂપ તમે શુ' જુએ છે? સ્નાન કર્યો પછી જ્યારે હુ. ઉત્તમ વસ્ત્રો પહેરું', અલકારા ધારણ કર્યું. મારા મસ્તક ઉપર છત્ર ધરાય ચામર ઢાળાય અને ખત્રીશ હજાર રાજાએ જ્યારે મારી સેવા કરે ત્યારે મારું રૂપ જોવા જેવુ છે.” એ પ્રમાણે ચક્રીનું વચન સાંભળીને તે અને દેવાએ ચિંતવ્યુ કે ઉત્તમ પુરુષને પાતાની પ્રશંસા પાત્તાના મુખે કરવી ઘટતી નથી,' કહ્યું છે કે Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ન સૌ સૌભાગ્યકરા નૃણ ગુણ:, સ્વયંગૃહીતા યુવતીફયા ઈવ ! પરંગૃહીતા દ્વિતયં વિતqતે ન, તેને હુણ્યક્તિ નિજ ગુણું બુધાઃ | યુવતી જે પિતાના સ્તનને પિતાના હાથે ગ્રહણ કરે છે તે જેમ તેને સૌભાગ્ય અને સુખના કરવાવાળા થતાં નથી, તેમ પિતાના મુખથી વર્ણવતા પોતાના ગુણે મનુષ્યોને સૌભાગ્ય ને સુખ આપનારા થતા નથી, પણ તે જ ગુણે સ્ત્રીના સ્તનની જેમ બીજા ઓથી ચહાતાં–વર્ણવતાં સૌભાગ્ય અને સુખ બંને આપે છે. તેથી જ ડાહા પુરુષો પોતાના ગુણેની પ્રશંસા પિતાના મુખે કરતા નથી.” પછી ચક્રવતીનું વચન માન્ય કરી તે બંને વિખે ત્યાંથી ચાલ્યા ગયા, અને જ્યારે ચક્રી સભામાં બિરાજમાન થયા ત્યારે ત્યાં આવ્યા. તે વખતે ચકીના રૂપને જોઈને તેઓ ખિન્ન થયા. ચક્રએ પૂછયું કે-“તમને ખેદ થવાનું શું કારણ છે ? તેઓ બોલ્યા કેસંસારનું વિચિત્રપણું અમારા ખેદનું કારણ છે” ચક્રીએ પૂછયું કે—કેવી રીતે ?” તેઓએ કહ્યું કે-“અમે પહેલાં આપનું જે રૂપ જોયું હતું તેના કરતાં આ વખતે અનંતગુણહીન છે.” ચક્રીએ કહ્યું કે-“તમે તે શી રીતે જાણ્યું ?” તેઓએ કહ્યું કે–અવધિ શાનથી.” ચક્રીએ કહ્યું કે–“તેમાં પ્રમાણ શું?” તેઓએ કહ્યું કે “હે ચક્રી ! મુખમાં રહેલ તાંબૂલને રસ ભૂમિ ઉપર ઘૂંકીને જુઓ કે તેની ઉપર જે મક્ષિકા બેસે તે મૃત્યુવશ થાય છે? આ અનુમાનથી તમે જાણજો કે તમારું શરીર વિષરૂપ થઈ ગયું છે. તમારા શરીરમાં સાત મોટા રોગ ઉત્પન્ન થયેલા છે.” આ પ્રમાણે દેવતાઓનાં વચન સાંભળીને ચક્રી વિચાર કરવા લાગ્યા કે-અહે! આ દેહ અનિત્ય છે, આ અસાર દેહમાં કાંઈ પણ સાર નથી.” Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ઈદ શરીર પરિણામદુર્બલ, પતત્યવયં શ્લથસંધિજર્જ કિમૌષધે કિલસિ મૂઢમંત, નિરામયં ધર્મસાયનંપિબા આ શરીર પરિણામે દુર્બલ છે, તેથી તેના સાંધા શિથિલ થવાથી જર્જરીત થઈને તે અવશ્ય પડે છે, માટે હે મૂઢ! હે દુર્મતિ ! તું ઔષધ કરવા વડે શા માટે કલેશ પામે છે. સર્વ રોગથી નિવૃત્ત કરનાર ધર્મ રસાયનનું જ પાન કર.” વળી– કસ્તૂરી પૃષતાં રદ કરટિનાં કૃત્તિ: પશૂનાં પાયો ધનૂનાં છદમંડલીનિ શિખિનાં રમાયવીનામપિ છે પુચ્છસ્નાયુવશાવિષાણનખરદાદિ કિં કિં ચ નો સ્યાકસ્યાગ્રુપકારિ મત્યંવપુષો ના મુખ્ય કિંચિપુનઃ | “મૃગેની કસ્તૂરી, હાથીઓના દાંત, પશુઓનું ચર્મ, ગાયનું દુધ, મયૂરનાં પીછા, ઘેટાના વાળ અને અન્ય પશુઓનાં પુચ્છ, સ્નાયુ, ચરબી, શીંગડાં, નખ, સ્વેદ આદિ કાંઈ કાંઈ કેઈને પણ ઉપયોગમાં આવે છે, પરંતુ મનુષ્યના શરીરનું તે કાંઈ પણ ઉપયોગમાં આવતું નથી.” " એ પ્રમાણે વૈરાગ્યપરાયણ થયેલ રાજાએ રાજ્યલક્ષમી તજી દઈને સંયમલક્ષમી ગ્રહણ કરી. જેમ ભુજન કાંચળીનો ત્યાગ કરી પાછું જેતો નથી તેમ તેણે પોતાની પાછળ આવતી સમૃદ્ધિ તરફ દષ્ટિ પણ કરી નહિ. સ્ત્રીરન સુનંદા આદિ પિતાની સ્ત્રીઓના વિલાપ સાંભળતાં છતાં પણ તે જરા પણ ડગ્યો નહિ છ માસ સુધી નિધિ, રત્ન અને સેવકે તેની પાછળ ફર્યા, પરંતુ તેણે તેમના તરફ જોયું પણ નહિ. સનકુમાર મુનિ દીક્ષા લીધા પછી બબે ઉપવાસને અંતે પારણું કરવા લાગ્યા, અને પારણે પણ નવી કે આચાસ્લાદિ (અબિલ આદિ) તપ કરવા લાગ્યા. એ પ્રમાણે Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪ ઉપદેશમાળા વિગચના ત્યાગી, ધર્મના અનુરાગી અને રાગથી ભરેલી કાયાવાળા તે મુનિ માયારહિતપણે ભૂમિ ઉપર વિહાર કરે છે, એ અવસરે સૌધર્મેન્દ્રે ફરીથી સભામાં તેની પ્રસ`સા કરી કે− અહા આ સનત્કુમાર મુનિને ધન્ય છે કે જે માટા રાગથી પીડિત શરીરવાળા છતાં પણ ઔષધ આદિની કિચત્ પશુ સ્પૃહા કરતા નથી.' એવાં ઇંદ્રનાં વચન સાંભળી તેને નહિ શ્રદ્ધેનારા એ દેવા બ્રાહ્મણનુ' રૂપ ધારણ કરી સનત્કુમાર મુનિની પાસે આવ્યા અને બાલ્યા કે- હું મુનિ ! તમારુ* શરીર રાગથી જીણુ થયેલુ. અને ઘણુ' પીડાતુ' જણાય છે; અમે વૈદ્ય છીએ. જો તમારી આજ્ઞા હોય તે અમે તેના ઉપાય કરીએ.’ મુનિએ કહ્યું કે “આ અનિત્ય શરીર માટે ઉપાય શા કરવા? તમારામાં શરીરના રોગને દૂર કરવાની શક્તિ છે, પણ કના રાગને દૂર કરવાની શક્તિ નથી; અને તે શક્તિ (દેહરાગ દૂર કરવાની શક્તિ ) તે મારામાં પણ છે.” એટલુ કહી આંગળીને થુંક લગાડી બતાવવામાં આવી તે તે સેાના જેવી થઈ ગઈ. પછી કહ્યું કે મારામાં આવી શક્તિ તા છે, પર'તુ તેથી સિદ્ધિ શી. જ્યાં સુધી કરાગના ક્ષય થતા નથી ત્યાં સુધી દેહરાગના નાશથી શું? તેથી મારે રાગના પ્રતિકાર કરવા સાથે કાઈ પણ પ્રત્યેાજન નથી.” બંને દેવા આશ્ચય પામ્યા અને તેમને વાંઢી પેાતાનુ સ્વરૂપ જણાવી સ્વર્ગમાં ગયા. સનત્કુમાર મુનિ પણ સાતસે વર્ષ સુધી ગેાને અનુભવી એક લાખ વર્ષ પર્યંત નિર્દોષ ચારિત્ર પાળીને એકાવતારીપણે ત્રીજે સ્વગે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં મનુષ્ય થઈ સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. હવે આયુષ્યની અનિત્યતા દર્શાવે છે. જઇ તા લવસત્તમસુર-વિમાણુવાસીવિ પરિવતિ સુરા । ચિતિજ્જત સેસ, સસારે સાસય કયર' Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા અર્થ–“જે તે અનુત્તર વિમાનવાસી દેવતાઓ પણ આયુક્ષયે ત્યાંથી પડે છે. છે તે વિચારી જે કે બાકી સંસારમાં શું શાશ્વત-સ્થિર છે? અર્થાત્ કાંઈપણ શાશ્વત્-નિત્ય નથી, એક ધર્મ જ નિત્ય છે.” ૨૯ અનુત્તર વિમાનવાસી દે લવસત્તમીઆ દેવતા કહેવાય છે. તેવા સર્વ જીવથી અધિક આયુષ્યવાળા દેવતાઓનું ૩૩ સાગરોપમ જેટલું આયુષ પણ પૂર્ણ થઈ જાય છે અને તે ત્યાંથી રવે છે તે તેની અપેક્ષાએ હિન સ્થિતિવાળા આ સંસારમાં બીજું શું શાશ્વત છે? કાંઈ નથી. કહ તે ભન્નઈ સુખ, સુચિરેણુવિ જસ દુખ મુદ્વિ અઈ જં ચ મરણવસાણે, ભવસંસારાણબંધેિ ચ ૩. અર્થ–“ઘણુ કાળે પણ જેના પરિણામે દુઃખ વેઠવું પડે તેને સુખ કેમ કહીએ? ન કહીએ. જે કારણ માટે મરણ પછી નરકાદિ ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરવું પડે અથવા ગર્ભાવાસાદિ દુખ સહેવું પડે તે સુખ જ ન કહેવાય.” ૩૦ પલ્યોપમ સાગરોપમના સુખને અંતે પણ દુઃખનું આસ્વાદન કરવું પડે તો તે સુખ દુખ જ છે. ચાર ગતિ રૂપ સંસારને અનુબંધ જેથી થયા કરે તે સુખ જ નથી. સંસારનો છેદ થાય તે જ વાસ્તવિક સુખ છે. ગુરુને કહેલો ઉપદેશ પણ ભારેકમને લાગતું નથી. ઉવએસ સહસેહિવિ, બહિજજતે ન બુઝઈ કઈ જહ બંભદત્તરાયા, ઉદાયિ નિવમાઓ ચવ છે ૩૧ છે અર્થ-કેઈ (ભારેકમી જીવ) હજારો ઉપદેશ વડે બોધ પમાડે તે પણ બુઝતે નથી જેમ બ્રહ્મદત્ત ચકી પાપે નહિ ગાથા ૩૦ મિલિઆઈ. ભવસારાબંધ. ગાથા ૩૧–ઈ–કપિ. કૃપમારક, Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા અને ઉદાયિ નૃપને મારનાર બાર વર્ષ પર્યત તપ તપે-મુનિપણે રહ્યો પણ ભવ્યત્વ પામે નહિ” ૩૧ બ્રહ્મહત્ત ચકીને તેને પૂર્વભવના ભાઈમુનિએ ઘણી રીતે ઉપદેશ આપ્યો પણ કિંચિત્ માત્ર બેધ લાગે નહિ તેનું તથા ઉદાયિ નૃપમારકનું દષ્ટાંત અહીં જાણવું. ૭-૮. તે આ પ્રમાણે– બ્રહ્મદત્ત ચક્રીની કથા પ્રથમ બ્રહ્મદત્તના ભવના કારણભૂત ચિત્રસંભૂતિ મુનિનું (બ્રહ્મદત્તના પૂર્વભવનું) સ્વરૂપ આ પ્રમાણે છે– પૂર્વભવમાં કેઈએક ગામમાં ભદ્રિક પરિણામી ચાર ગોવાળીઆ હતા. એક દિવસ તે ચારે ગોવાળીઆઓ ગ્રીષ્મ ઋતુમાં ગાય ચારવાને માટે વનમાં ગયા. મધ્યાન્હ સમયે તે ચારે જણા એકઠા થઈને વાત કરવા બેઠા; એવામાં માર્ગથી ભૂલા પડેલા, જેને તે વનમાં માર્ગ જડતું નથી, જેનું ગળું અતિ તીવ્ર તૃષાથી રૂંધાઈ ગયું છે અને જેનું તાલુપુટ સુકાઈ ગયું છે એવા કઈ એક સાધુને વૃક્ષની છાયામાં બેઠેલા તેઓએ જોયા; એટલે તેઓએ વિચાર્યું કે-“આ કેણ હશે? પછી તે ચારે જણ મુનિની સમીપે આવ્યા. ત્યાં તૃષાતુર થવાથી અતિ પીડા પામતા અને જેના પ્રાણ કંઠગત થયેલા છે એવા તે મુનિને જોઈને મનમાં વિચાર કરવા લાગ્યા કે “અરે આ મુનિ જગમતીર્થ જેવા જણાય છે, પણ તે પાણી વિના મૃત્યુ પામશે; તેથી જે કઈ જગ્યાએથી પાણી લાવીને તેમને આપીએ તે મોટું પુણ્ય થાય. આમ વિચારી પાણીને માટે તેઓએ આખા વનમાં શોધ કરી પણ મળ્યું નહિ. ત્યારે તેઓ એકઠા થઈ ગાય દહી દૂધ લઈને સાધુ સમીપે આવ્યા. સાધુના મુખમાં દૂધનાં ટીપાં મૂકીને તેમને સાવધાન કર્યા. સાધુ સચેતન થયા એટલે મનમાં વિચાર કરવા લાગ્યા કે–“આ લોકોએ મારા ઉપર મોટે ઉપકાર કર્યો છે, કેમકે તેઓએ મને જીવિતદાન Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા આપ્યું છે. પછી તે સાધુએ તેઓને સરલ સ્વભાવવાળા જોઈને દેશના આપી. ને દેશના સાંભળીને તે ચારે વૈરાગ્યને પ્રાપ્ત થયા, અને તરત જ ચારે જણાએ દીક્ષા લીધી અને સમ્યકત્વ મેળવ્યું. તે સાધુએ તેઓને સાથે લઈને અન્યત્ર વિહાર કર્યો. - હવે તે ચારે જણા ચારિત્ર પાળે છે, પણ તેમાં બે જણે ચારિત્રની અવજ્ઞા કરે છે કે-આ સાધનો વેષ તે સારો છે, પણ સ્નાનાદિ વિના શરીરની શુદ્ધિ કેવી રીતે થાય? મેલાં વસ્ત્ર પહેરવાં, દાંત સાફ ન રાખવાં ઈત્યાદિ મહા કષ્ટ છે. એ પ્રમાણે વિચારણા કરવાથી તે બે મુનિએ ચારિત્રની વિરાધના કરી અને બે જણાએ નિર્દોષ ચારિત્ર પાળ્યું. તે બંને જણાએ તે તે જ ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મેક્ષસુખ મેળવ્યું. જે બંનેએ ચારિત્રની વિરાધના કરી હતી તેઓ અંત સમયે તે પાપને આળવ્યા સિવાય મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. તેઓ લાંબા વખત સુધી દેવ સંબંધી સુખ ભોગવી ત્યાંથી ચવીને સાધુવેષની નિંદા કરવાથી દશાણું દેશમાં કેઈ એક બ્રાહ્મણના ઘરમાં કામ કરનારી દાસી હતી તેની કુક્ષિને વિષે ઉત્પન્ન થયા. અનુક્રમે તેઓ યુવાવસ્થા પામ્યા અને ઘરનું કામકાજ કરવા લાગ્યા. એક દિવસે વર્ષતુમાં ક્ષેત્રની રક્ષા કરવા માટે તે બંને ભાઈએ ગયા. મધ્યાન્હ સમયે તે બેમાંને એક જણ ક્ષેત્ર સમીપે આવેલા વડના ઝાડ નીચે શીતલ છાયામાં સુતેલે છે તેવામાં તે વડના પોલાણમાંથી એક સર્ષ નીકળે, અને તે સુતેલાને પગે કર્યો. તે વખતે દેવગથી બીજો ભાઈ પણ ત્યાં આવ્યો. તેણે સપને જે, એટલે તેણે સપને ગાળ દીધી કે-“અરે દુરાત્મન્ ! મારા ભાઈને હણુને તું ક્યાં જાય છે?” એવાં તેનાં વચન સાંભળીને કોધિત થયેલા સર્વે કુદીને તેને પણ કરવો. બંને ભાઈઓ મૃત્યુ પામ્યા. બીજા ભવમાં કાલિંજર પર્વતની અંદર હરિણીની કુક્ષિમાં તેઓ મૃગપણે ઉત્પન્ન થયા. તેઓ પરસ્પર અતિ સનેહયુક્ત ગયા. એ ભાગી માં કામ કરતા કરવાથી દશ Page #103 -------------------------------------------------------------------------- ________________ ટટ ઉપદેશમાળી થયા. એકદા કેઈ શિકારીના ખાણપ્રહારથી તે મરણ પામ્યા. ત્રીજા ભવમાં ગૉંગા નદીના કિનારે હસીની કુક્ષિને વિષે હ`સપણે ઉપન્યા. તે ભલમાં પશુ તેઓ પરસ્પર ઘણા સ્નેહવાળા થયા. તેઓ ગગાને કિનારે રહેલા કમલના ખિસતંતુએ ખાય છે અને સુખમાં કાલ વ્યતીત કરે છે; તેવામાં કાઈ એક શિકારીએ તે અનેને મારી નાખ્યા. ચેાથે ભવે સાધુવેષની નિંદા કરવાના ફૂલથી કાશી નગરીમાં કેાઈ ચંડાલને ઘરે પુત્રપણે ઉત્પન્ન થયા. તે ચંડાલે પુષ્કળ ધન ખર્ચી તે બ'ને છોકરાનાં નામ ચિત્ર અને સ'ભૂતિ પાડયાં. તે પૂર્વ ભવના સ્નેહથી અન્યાન્ય અતિ રાગયુક્ત થયા. એક ક્ષણ પણુ બીજાને વિયેાગ સહન કરી શકતા નથી. હવે તે નગરને જે રાજા છે તેની સભામાં નમુચિ નામના પ્રધાન છે. તે પ્રધાન રાજાનુ' પરમ વિશ્વાસસ્થાન છે. પર`તુ તે રાજાની પટ્ટરાણીની સાથે પ્યારમાં સલગ્ન થયા છે, અને તેની સાથે દરરોજ ભેગ ભાગવે છે. પટ્ટરાણીને પણ તેની સાથે અન્યત સ્નેહ બંધાયા છે, તેથી તે પેાતાના ભર્તારની અવગણના કરીને તે નમુચિની સાથે ભેગ ભાગવે છે. અહા! કામની અધતા અપૂર્વ છે. કહ્યું છે કે દિવા પતિ ના ચૂકઃ, કાકા નક્ત ન પશ્યતિ । અપૂર્વ : કેઽપ કામાંધેા, દિવા નક્કન પતિ । (6 ઘુડ દિવસે જોઈ શકતા નથી, કાગડા રાત્રિએ દેખતા નથી; પણ કામાંધ તા કાઈ અપૂર્વ અંધ છે કે જે દિવસે તેમજ રાત્રિએ જોઈ શકતા નથી, ” વળી કહ્યું છે કે યા ચિંતયામિ સતત મયિ સા વિસ્તા સાપ્યુમિચ્છતિ જન સ જનેઽન્યસક્તઃ । અમત્કૃતે ચરિતુષ્યતિ કાચિદન્યા ધિક્ તાં ચ ત ચ મદન ચ ઈમાં ચ મા ચા Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા જે સ્ત્રીનું હું હમેશાં ચિતવન કરું છું તે મારાથી વિમુખ . રહે છે અને તે અન્ય પુરુષને ઈચ્છે છે, તે પુરુષ બીજી સ્ત્રીમાં આસક્ત થયેલો છે, અને તે બીજી કોઈ સ્ત્રી મને ચાહે છે; માટે તે (રાણું)ને ધિક્કાર છે, તેના કારને ધિક્કાર છે, મદનને ધિકાર છે અને મને પણ ધિક્કાર છે.” એ પ્રમાણે ઘણા દિવસો જતાં તેનું પાપ કઢની માફક કુટી નીકળ્યું. રાજાએ તે વાત જાણ, એટલે તે મનમાં વિચાર કરવા લાગ્યા કે-“આ પાપાત્મા પ્રધાન દુષ્ટ છે કે જેણે આવું નીચ કામ કર્યું; એણે પિતાને હાથે જ મૃત્યુ માગી લીધું છે. એ જે કે બુદ્ધિમાન છે છતાં પણ નીચ હોવાથી ઉપેક્ષા કરવા છે.” કહ્યું છે કેલૂણહ ધુણહ કુમાણસહ, એ ત્રિહું ઈકિક સહાઓ જિહાં જિહાં કરે નિવાસડે, તિહાં તિહાં ફેડે દૃાઓ ભાવાર્થ-“લુણે, ઘણે ને કુમાણસ એ ત્રણે એક સરખા સ્વભાવવાળા હોય છે. તે જ્યાં જ્યાં નિવાસ કરે છે ત્યાં ત્યાં રહેવાનાં સ્થાનકને જ નાશ કરે છે. ” લુણે ભીંત વિગેરેને પાયમાલ કરે છે; ઘુણે લાકડામાં થાય છે તે તેને કેતરી નાખે છે, અને ખરાબ માણસને જે આશ્રય આપે તેને જ તે પાયમાલ કરે છે. તેથી આ પ્રધાન વધ્ય છે” એમ વિચારી ચંડાલને બોલાવીને કહ્યું કે–એને વધ્યભૂમિમાં લઈ જઈને મારી નાખે. રાજાની આજ્ઞા થતાં ચંડાલ નમુચિને વધભૂમિએ લઈ ગયો. તે ચંડાલે વિચાર કર્યો કે “અરે! કઈ માઠા કર્મને વેગથી આ કામ થયેલું છે. વિનાશકાલે બુદ્ધિમાન પુરુષની બુદ્ધિ પણ નાશ પામે છે. કહ્યું છે કે – ન નિમિતા કેન ન દષ્ટપૂર્વા, ન ચૂયતે હેમમયી દૂરંગી તથાપિ તૃષ્ણ રઘુનંદનય, વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા “સાનાની હરિણી કેાઈએ બનાવેલી નથી, કાઈ એ પૂર્વે જોયેલી નથી તેમ સાંભળેલી પણ નથી, તાપણું તેને માટે રઘુન‘દન ( રામ)ની તૃષ્ણા થઈ, માટે વિનાશકાલે વિપરીત બુદ્ધિ જ થાય છે. '' વળી કહ્યું છે કે રાવણ તણે કપાળ, અટ્ઠાતરસે બુદ્ધિ વસે; લકા ફીટહુકાલ, એકા બુદ્ધિ ન સ`વરી, ' રાવણના કપાળમાં એકસા ને આઠ બુદ્ધિ વસતી હતી, છતાં પણ જ્યારે લંકાના ફીટકાલ આવ્યા ત્યારે એકે બુદ્ધિ સ્મરણમાં આવી નહિ. ” મહા બુદ્ધિવાળા થયા છે, પણ વળી ચાંડાલે વિચાયું” કે- આ પ્રધાન છે અને મારા ઘરમાં બે છેકરા ભણવા લાયક બીજો કેાઈ તેમને ભણાવશે નહિ; તેથી જે આ પ્રધાન તેને ભણાવવાનું કબુલ કરે તેા હું તેના ખેંચાવ કરુ.” એ પ્રમાણે વિચારી તેણે નમુચિને પૂછ્યું કે જો તું મારા પુત્રાને ભણાવ તે હું તારૂ' રક્ષણુ કરૂં, તેણે તેમ કરવાનું કબુલ કર્યું, તેથી ચાંડાલે તેને ગુપ્તપણે પેાતાના ઘરે આણ્યા અને રાજાના ભયથી તેને ભાંયરામાં રાખ્યા. ત્યાં રહીને તે ચિત્ર અને સભૂત નામના ચાંડાલપુત્રાને ભણાવવા લાગ્યા. તેએ બુદ્ધિવાન હૈાવાથી થાડા વખતમાં સકલ શાસ્ત્રમાં પારંગત થયા. નમુચિ પ્રધાન ત્યાં રહેતે સતા ચિત્રસ ભૂતની માની સાથે પ્યારમાં પડયા. અહા! આ કામના દુષ્ટ સ્વભાવ દુસ્ય જ છે, કારણ કે આવી અવસ્થાને પામ્યા છતાં પણ નીચ માણુસ વિષયની આશ'સા તજતા નથી કહ્યું છે કે -- કૃશ: કાણુ: ખજજઃ શ્રવણરહિત: પુવિકલા । ત્રીપૂકિન્નઃ કૃમિકુલશૌરાવૃતતનુઃ । ક્ષુધાક્રાંતા છઃ પિઠરકકપાલાપિત ગલઃ । શુનીમવૃત્તિ ધા હતપિ ચ હત્થવ મદનઃ ॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા “શરીરે દુબલ, કાણેલંગડે, બહેરે, પુછ વિનાને, જેના અંગપર ચાંદાં પડેલા છે, પરથી ખરડાયેલો છે અને જેનું શરીર હજારે કુમિથી ઘેરાયેલું છે એ સુધાકાંત, જીરું અને જેના ગલામાં ઠીબને કાંઠે વળગેલે છે એ શ્વાન પણ જે કૂતરીને દેખે છે તે તેની પાછળ જાય છે, તેથી દિલગીરીની વાત છે કે કામદેવ મરાયેલાને પણ મારે છે.” કામને સ્વભાવ જ દુત્ય જ છે. કહ્યું છે કે– ઉખલ કરે ધબુકડાં, ઘરહર કરે ઘરદ; જિહાં જે અંગ સભાવડા, તિહાં તે મરણ નિકટ્ટ. જેમ ખારણીઓ ધબકારા કરે છે અને ઘંટી ઘરઘરાટ કરે છે તેમ જે અંગ (જીવ) ને જે સ્વભાવ પડયો હોય તે મરણ પર્યત રહે છે, ફરતે નથી.” એ પ્રમાણે ઘણા દિવસે જતાં ચાંડાલે તે વાત જાણી, એટલે તે વિચારવા લાગ્યું કે- આ વિધ્યાંધને ધિક્કાર છે. તેના ઉપર કરેલો ઉપકાર પણ એ ભૂલી ગયો છે. આના કરતાં કૂતરો પણ વધારે સારો હોય છે કે જે કરેલ ઉપકારને ભૂલી જતું નથી.” અશનમાત્રકૃતજ્ઞતયાગુરોને પિશુનેડપિશુનો લભતે તુલામાં અપિ બહુપકૃત સખિતા ખલે, ન ખલુ ખેલતિ ખેલતિકા યથા ભજનમાત્રથી કૃતજ્ઞપણા વડે ગુરુ તરીકે માનનાર એવા કૂતરાની પણ બરાબરી પિશુન [ ખળ પુરુષ] કરી શકતું નથી; કેમકે જેની ઉપર ઘણું ઉપકાર કર્યા છે એવા ખળ સાથેની મિત્રતા પણ આકાશમાં લતા ટકી શકતી નથી તેમ [ લાંબે વખત | ટકતી નથી.” મે પહેલાં જ વિપરીત કાર્ય કર્યું કે આ દુષ્ટનું રક્ષણ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ઉપદેશમાળા કર્યું. આ તે વધ કરવાને જ લાયક છે. આ પ્રમાણે વિચારીને તેણે તેને મારી નાંખવા માટે બહાર કાઢવો. તે વખતે ચિત્રસંભૂતિએ વિચાર્યું કે-આપણે પિતા આપણું નજર આગળ આપણે વિદ્યાગુરુને હણે એ મોટો અનર્થ થાય છે. પછી તેના રક્ષણના ઉપાય મનમાં વિચારીને તેઓએ પોતાના પિતાને કહ્યું કે-“હે પિતાજી! આ પાપી મહાદુરાચારી છે, એ હણવા લાયક જ છે. રક્ષણ કરવા લાયક નથી. તેથી અમને તમે હુકમ આપો કે અમે તેને સમશાનભૂમિમાં લઈ જઈને મારી નાંખીએ.” ચાંડાલે તેમને આજ્ઞા આપી, એટલે તેઓ તેને લઈને રાત્રિના વખતે નીકળ્યા. પછી દૂર જઈને તેઓએ તેને એકાંતમાં કહ્યું કે—“તમે અમારા વિદ્યાગુરુ છો તેથી અમે તમને છોડી દઈએ છીએ, માટે તમે આ ગામ છોડી દૂર ચાલ્યા જાઓ.” એ ઉપરથી નમુચિ ત્યાંથી નીકળી ગયા. અનુક્રમે તે હસ્તીનાપુર આવ્યા અને સનત્કુમારને સેવક થઈને રહ્યો. અહીં ચિત્ર અને સંભૂતિ નામના તે બંને ભાઈ ઓ સંગીતકલામાં ઘણું કુશલ થયા હતા, તેથી હાથમાં વીણું લઈને નગરના ચેકમાં સંગીત કરવા લાગ્યા. ત્યાં તેમના રાગથી મેહિત થઈને ઘણું લોકો આવતા હતા. જેઓ સૂર્યને પણ જોઈ શકતી નહોતી એવી યુવતીઓ પણ તેમના રાગથી માહિત થઈ લજજા છોડીને સાંભળવાને માટે ત્યાં આવતી હતી. કેટલીક સ્ત્રીએ તે અર્ધ શંગાર કર્યો છે અને અર્ધ બાકીમાં છે એવી સ્થિતિમાં ત્યાં આવતી હતી, તેમાં કેટલીકે અળતાંથી એક જ પગ રંગે હતું, કેટલીક સ્ત્રીઓએ એક જ આંખ આંજી હતી અને કેટલીક સ્ત્રઓનાં માથા ઉપરનાં કપડાં પવનથી ઉડી ગયાં હતાં, કેટલીક સ્ત્રીઓએ એક જ સ્તન ઉપર કાંચળી પહેરી હતી. કેટલીક સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓનાં બાળકને પિતાનાં છે એવી બુદ્ધિથી ઉપાડીને આવી હતી, કેટલીક સ્ત્રીએ પોતાના ભર્તાર પાસે કાંઈ બહાનું Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૯૩ કાઢી ‘આવું છું” એમ કહી ત્યાં આવેલી હતી. કેટલીક સ્ત્રીઓ તા જમતી જમતી ભેાજનની થાળી છેાડીને જોવા માટે દોડી આવી હતી, કેટલીક સ્ત્રીએ ગાય દાવાને માટે વાછડાને ગાયના આંચળે વળગાડીને આવી હતી, અને કેટલીક સ્ત્રીએ તેા પેાતાના ભર્તારની નજરે ઉચુ મુખ કરીને અમને જોતી હતી, આ પ્રમાણે રાગમાં પરવશ બનેલી કામિનીએ સઘળુ ઘરનુ` કામકાજ છેડી ઈને આવતી હતી. અડે। ! નાદની પરવશતા કેવી છે! કહ્યુ` છે કેસુખિનિ સુખનિદાન, દુઃખિતાના વિનાદ: । શ્રવણુહૃદયહારી, મન્મથસ્યાગ્રદૂતઃ । રણરણકવિધાતા, વલ્લભઃ કામિનીનામ્ । જયતિ જગતિ નાદઃ, પ'ચમશ્રોપવેદ: નાદ એ સુખી જનાના સુખનુ કારણ છે, દુઃખી માણસાન વિનાદ આપનાર છે, શ્રવણુ અને હૃદયના હરનાર છે, કામદેવના અગ્રેસર દ્ભુત છે, વિધાતાએ રણરણાટ કરાલા છે અને કામિનીઓને વહાલા છે એવા નાદ કે જે પાંચમા ઉપવેદ છે તે જગતમાં જય પામે છે.” એ પ્રમાણે સઘળી સ્ત્રીએ રાગમાં માહિત થઈ ને તેમની પાછળ ભમ્યા કરે છે. તેથી લેાકેાએ વિચાયુ કે— ચાંડાલકુળમાં ઉત્પન્ન થયેલા આ બન્ને છેાકરાએએ તા સઘળુ નગર મલિન કચુર છે.' પછી તેઓએ રાજા પાસે જઈને અરજ કરી કે – હું દેવ ! આ ચિત્ર સ`ભૂતિ નામના ખને ચાંડાલપુત્રોને ગામમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ, કારણ કે તેએએ આખું નગર દૂષિત કર્યુ” છે. જો તેઓ વધારે વખત રહેશે તેા આચારશુદ્ધિ બિલકુલ રહેશે નહિ. રાજાએ તરત જ તેઓને નગરમાંથી કાઢી મૂક્યા. હવે ચિત્રસ ભૂતિએ મનમાં વિચાર કર્યા કે-‘ દુષ્કુલના દોષથી દુષિત થયેલી આપણી કલાથી શા લાભ છે ?' એ પ્રમાણે વિચાર Page #109 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા કરી કોઈ પર્વત ઉપરથી ઝંપાપાત કરવાને તેઓ ચાલ્યા અને કેઈ પર્વત ઉપર ચઢી બંને હાથે તાલી દઈ તેઓ જેવા પડવાને તત્પર થયા તેવા જ નજીકની ગુફામાં તપ કરતા કેઈ સાધુએ તેમને જોયા. એટલે તે સાધુ બેલ્યા કે- “અરે તમે પડશે નહિ.” એ પ્રમાણે તેઓએ સાધુનું વાક્ય ત્રણવાર સાંભળીને પડવામાં વિલંબ કર્યો અને આસપાસ જેવા લાગ્યા કે “આપણને પડતાં કેણ વારે છે ?” તેટલામાં ગુફાની અંદર તપ કરતા કોઈ મુનિને જોઈને તેઓ ત્યાં ગયા. મુનિએ પૂછયું કે તમારે દુઃખનું શું કારણ છે?” તેઓએ સવ બીના નિવેદન કરી. એટલે સાધુ બેલ્યા કે– કુળથી શી સિદ્ધિ છે? અને આવી રીતે અજ્ઞાનપણે મરવાથી પણ શું કામ છે ? માટે તમે જિનેશ્વર ભગવાને કહેલો ધર્મ આચરો કે જેથી આ લેકમાં તેમજ પરલોકમાં તમારા કાર્યની સિદ્ધિ થાય.” એ પ્રમાણેના સાધુના વાક્યથી તેઓને વૈરાગ્ય ઉત્પન્ન થયે, એટલે તરત જ તેમણે દીક્ષા ગ્રહણ કરી અને નિરતિચારપણે અતિ દુષ્કર તપ કરવા લાગ્યા. અન્યદા એક ગામથી બીજે ગામ વિહાર કરતાં તે બંને મુનિ હસ્તીનાપુરના ઉદ્યાનમાં આવ્યા બંને મુનિ માસક્ષમણ કરતા હતા તેથી માસક્ષપણને પારણે સંભૂતિ મુનિ અ હાર લેવા નિમિત્ત ગજપુરમાં ગયા. ત્યાં ભિક્ષા અર્થે નાના મોટા કુળમાં ફરતા તે મુનિને નમુચિ પ્રધાને જોયા. “અરે ! આ તે સંભૂતિ નામને ચાંડાલપુત્ર જણાય છે. તે અહીં ક્યાંથી આવે? માટે તે મારું ચરિત્ર રખેને રાજાને કહી દે.” એમ વિચારી નોકર પાસે ગરદન પકડાવી તિરસ્કાર કરીને તેને શહેરની બહાર કાઢી મૂક્યા. સંભૂતિ મુનિએ વિચાર્યું કે–અરે ! આ દુષ્ટ નમુથિએ શું કર્યું ! અમે તેને મરણથી બચાવ્યો છે છતાં પણ તેને લાજ ન આવી, તે હવે હું તેને બાળી નાંખું.” પછી તે મુનિ દીપાયમાન થયેલા ક્રોધ રૂપી અસિવડે તેના પર તેને વેશ્યા મૂકવા ઉઘુક્ત થયા. મુખ Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા માંથી ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. તેથી સર્વ નગર અચ્છાદિત થઈ ગયું. તે જોઈ શકથી આકુલ થયેલા લોકે “આ શું થયું !' એમ બેલતાં ત્યાં એકઠા થઈ ગયા. સનકુમાર ચક્રીએ પણ તે હકીક્ત સાંભળી. એટલે ભયથી આકુળવ્યાકુળ થઈને તે પણ ત્યાં આવી સંભૂતિ મુનિના ચરણમાં પડ્યા અને બોલ્યા કે હે પ્રભુ! અપરાધ ક્ષમા કરે અને કૃપા કરીને લોકના સંહારથી પાછા ઓસરે, મારા પર એટલે અનુગ્રહ કરે, તમે કૃપાસિંધુ છે, નતવત્સલ છે, ક્ષમાશીલ છે, હું દીન છું અને બંને હાથ જેડી અરજ કરું છું. તેથી કૃપા કરીને ક્રોધ તજી દે.” તે અવસરે સંભૂતિ મુનિનું સઘળું ચરિત્ર ચિત્ર મુનિએ જાણ્યું, એટલે તે ત્યાં આવ્યા અને સંભૂતિ મુનિને ઘણું શાંત વચને કહ્યાં. શાંત વચનરૂપ અમૃતની ધારાથી તેણે સંભૂતિ મુનિનું મન શાંત કર્યું. તેથી સંભતિ મુનિ ક્રોધથી નિવૃત્ત થયા અને શાંતિભાવને પામ્યા. નમુચિનું ચરિત્ર જાણીને સનસ્કુમારે તત્કાલ તેને બાંધી મંગાવી મુનિને પગે લગાડયો અને પૂછયું કે“હે મુનિ આપ હુકમ કરો કે આ નમુચિને હું શી શિક્ષા કરું ?” બંને મુનિઓએ કહ્યું કે “અમારે કોઈની સાથે વેરભાવ નથી.” પછી સનસ્કુમારે નમુચિને દેશનિકાલ કર્યો. પછી બંને મુનિઓએ વિચાર કર્યો કે-“અહો ક્રોધાંધ પુરુષે કાંઈ પણ જાણતા નથી. આ ક્રોધ મહા અનર્થકારી છે.” કહ્યું છે કે – જે અજિજયં ચરિત્ત, દેસૂણણ્ય પુવકોડી છે ! તંપિઅ કસાયમિત્તો, હાઈ નરો મુહુરણું ૧૫ દેશે ઉણ પર્વોડ પર્યત જે ચારિત્ર પાળ્યું હોય તેને કષાયમાત્રવડે કરીને પ્રાણું એક મુહૂર્તમાં હારી જાય છે, અર્થાત્ એક મુહૂર્ત માત્ર કરેલ કષાય કોડ પૂર્વના ચારિત્રને પણ નાશ કરી શકે છે.” બળી Page #111 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા કેહ પછઠ્ઠો દેહધરિ, વિનિ વિકાર કરેહા આપો તા પર તર્વે, પરંતહ હાણ કરેહ ર છે દેહરૂપ ઘરમાં કે ધ પેઠે તે તે ત્રણ વિકાર કરે. ૧ પોતે તપે, ૨ બીજાને તપાવે અને ૩ પરસાથેના સ્નેહની હાની કરે.” “માટે તે ધના આશ્રયભૂત આ દેહને જ તજી દે જોઈએ, અવગુણેના નિવાસસ્થાન એવા આ દેહને ધારણ કરવાથી શે લાભ છે?” આ પ્રમાણે વિચાર કરીને ચિત્ર અને સંભૂતિ બને મુનિઓએ વનમાં જઈને અને શનિ ગ્રહણ કર્યું. લોકો ધન્ય! ધન્ય!” એમ કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. ઘણું લોકે તેમને વાંદવા ગયા, એટલે સનકુમાર ચક્રી પણ પિતાના પરિવાર સહિત તેમને વાંદવાને ગયા. તે વાંદી પ્રશંસા કરીને પાછો આવ્યો. પછી ચક્રવર્તીની સ્ત્રીરત્ન સુનંદા ઘણું સ્ત્રીઓથી પરિવૃત થઈને વાંદવા ગઈ અને તે ભક્તિથી બંને હાથ જોડી ચિત્ર મુનિના ચરણને વદીને પછી સંભૂતિ મુનિના ચરણમાં પડી. તે સમયે કાજલ જેવો શ્યામ તેને કેશપાલ સંભૂતિ મુનિના ચરણમાં અથવા તેના સ્પર્શથી જેને અત્યંત રાગ ઉત્પન્ન થયો છે એવા સંભૂતિ મુનિએ નિયાણું કર્યું કે જે મારા તપનું ફળ હોય તે આવું શ્રી રતન મને પરભવમાં પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે નિકાચિત નિયાણું કર્યું. તે અવસરે ચિત્ર મુનિએ કહ્યું કે હે બધુ! તમે એ શું કરે છે? આ દુષ્ટ પરિણામવાળા વિષયો આ જીવે અને તીવાર ભેગવ્યા છે તથાપિ તે તૃપ્તિ પામ્યું નથી, માટે આવું નિયણું ન કરો.” સંભૂતિ મુનિએ કહ્યું કે-“મેં દઢ મનથી જે નિયાણું કરેલું છે તે ફરવાનું નથી, માટે હવે તું કઈ કહીશ નહિ.” તે સાંભળી ચિત્રમુનિ મૌન રહ્યા અનુક્રમે બંને મુનિ અનશન પાળીને સ્વર્ગે ગયા. બંને જણા એક જ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં ચિરકાલ ભેગ ભેગવી પ્રથમ ચિત્રને જીવ ત્યાંથી રવીને પુરિમતાલ નગરમાં એક શેઠને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયે અને સંભૂતિ નિદાનને માહાઓથી કપિલ્ય Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપશમાળા પુર નગરમાં બ્રહ્મદત્ત નામને બારમે ચક્રવર્તી થયે. તેની ઉત્પત્તિનું સ્વરૂપ આગળ કહીશું. અનુક્રમે તેણે છખંડને વિજય કર્યો. એક દિવસ સભામાં બેઠેલા બ્રહ્મદત્તને પુષ્પ ગુચ્છ જેવાથી જાતિસ્મરણશાન થયું. તેથી પૂર્વભવમાં અનુભવેલું નલિની ગુલ્મ વિમાન તેને યાદ આવ્યું. તે સાથે પાછલા પાંચ ભવ તેને યાદ આવ્યા. તેણે મનમાં ચિંતવન કર્યું કે-“જેની સાથે મારે પાંચ ભવથી સંબંધ હતું તે મને કેવી રીતે મળશે? તે ક્યાં ઉત્પન્ન થયો હશે?” પછી તેણે પોતાના બંધુને મળવાને માટે અર્થી ગાથા રચી તે નીચે પ્રમાણે– આથદાસી મૃગૌ હંસૌ માતંગાવમરી તથા પ્રથમ બંને અશ્વદાસ (ઘેડાના ખાસદાર), પછી બે મૃગ, પછી બે હંસ, પછી બે માતંગ (ચાંડાલ) અને પછી બંને દેવ થયા.” આ પ્રમાણે બનાવીને “જે આ ગાથાને અર્ધ ભાગ પૂરો કરશે તે મારા બધુ જ હોવું જોઈએ, બીજાથી પૂરી શકાય તેમ નથી” એ નિશ્ચય કરીને તેણે લોકોમાં જાહેર કર્યું કે “જે આ ગાથાને ઉત્તરાદ્ધ પૂરો કરશે તેને હું મનવાંછિત આપીશ. આ પ્રમાણેની હકીકત સાંભળીને સર્વ લેકેએ તે અધીર ગાથા કંઠે કરી, પરંતુ કેઈ તે સમસ્યા પૂર્ણ કરી શકયું નહિ. એ પ્રમાણે ઘણું દિવસે વ્યતીત થયા. હવે એવે સમયે પુરિમતાલ નગરમાં શેઠના કુલમાં ઉત્પન્ન થયેલા ચિત્રના જીવે ગુરુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તેને જાતિસ્મરણશાન થયું, તેથી તેણે પણ પાછલે પાંચ ભવને સંબંધ જા. પછી તેણે વિચાર્યું કે મારા બાંધવે નિયાણું કરેલું હેવાથી તે ભિન કુળમાં ચક્રવતી થયેલ છે, માટે હું તેને પ્રતિબેધ પમાડું.” એ વિચાર કરી તે કાંપિલ્યપુરના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં રંટ ચલાવનારના મુખથી પેલી અરધી ગાથા સાંભળી ચિત્રમુનિએ ઉત્તરાર્ધ પૂરું કર્યું. તે નીચે પ્રમાણે – Page #113 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા એષા નૌ ષષ્ઠિકા જાતિરન્યાન્યાભ્યાં વિયુક્તયેાઃ II • “ એક બીજાથી જુદા પડેલા એવા આપણા આ છઠ્ઠો ભવ છે.” એ પ્રમાણે મુનિસુખથી ઉત્તરાદ્ધ સાંભળીને રેટ ચલાવનારે રાજા પાસે જઈ ગાથાનુ ઉત્તરાદ્ધ પૂરું કર્યું”. તે સાંભળી અતિસ્નેહથી રાજા મૂર્છિત થઈ ગયેા. પછી સાવધાન થઈ ને પૂછવા લાગ્યા કે− અરે! આ સમશ્યા કાણે પૂરી કરી છે ? ' તેણે કહ્યુ કે મારા રેટની પાસે એક મુનિ આવેલા છે તેણે આ ઉત્તરા પૂરુ કરેલું છે.' રાજા મુનિનુ આગમન સાંભળી ઘણા જ ખુશી થયે। અને સપરિવાર વાંઢવા ગયા. મુનિએ દેશના આપી; તેમાં આ સ'સારની અનિત્યતા વર્ણવીને કહ્યું કે હું બ્રહ્મદત્ત ! વીજળીના ચમકારા જેવુ' ચંચળ વિષયસુખ તજી દે અને જિનેશ્ર્વર ભગવાને કહેલા ધમ સેવ, વિષયમાં અનુરાગનુ પરિણામ ઘણું ખરાબ છે; તે’પૂર્વ ભવમાં નિયાણું કર્યું” તે વખતે મેં તને ઘણેા વાર્યો હતેા છતાં પણ તેં માક્ષસુખને આપનારું ચારિત્ર અંશમાત્ર એવા રાજ્ય અને સ્ત્રીના સુખને અથે ગુમાવી દીધુ છે. હજી પણ પરિણામે નરક આપનારા રાજ્યથી વિરક્ત થા.” એ પ્રમાણેનાં બંધુનાં વચન સાંભળી ચકી બેન્ચેા કે—“ હું બંધુ મેિાક્ષસુખ કેણે જોયુ' છે ? આ વિષયાદિ સુખ તે પ્રત્યક્ષ છે; માટે હું ભાઈ! તું પણ મારે ઘેર ચાલ અને સાંસારિક સુખના અનુભવ લે, આ માથુ` મુ`ડાવાથી શું વિશેષ છે ? આપણે પ્રથમ સારી રીતે ભાગ ભાગવ્યા પછી સયમ ગ્રહણ કરશું.” એ પ્રમાણેનાં સ`ભૂતિનાં વચન સાંભળીને ચિત્રમુનિએ કહ્યુ` કે- એવા કાણુ મૂઢ હાય કે જે ભસ્મને માટે ચંદન ખાળે ? એવા કાણુ મૂખ હાય કે જે જીવવાની ઇચ્છાથી કાલકૂટ વિષનુ ભક્ષણ કરે ? એવા કાણુ નીચ હાય કે જે લેાઢાના ખીલા માટે પ્રવહણને તાડી નાંખે ? એવા કાણ મૂખ હોય કે જે ઢારાને માટે માતીના હાર તેાડી નાખે ? માટે હે ભાઈ !તુ પ્રતિખાધ પામ, પ્રતિબાધ પામ.” એ પ્રમાણેનાં મધુનાં વચન અનેકવાર સાંભળ્યાં પણ તેને વૈરાગ્ય પ્રાપ્ત થયા નહિ. તેથી આ દુર્બુદ્ધિ છે' એમ જાણી 66 ૯૮ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ઉપદેશમાળા ચિત્રમુનિએ બંને જણાવીને ત્યાંથી વિહાર કર્યો. બહાદત્ત પણ પિતાને ઘેર આવ્યો, અને અનેક પાપાચરણ કરવા લાગ્યો. ચિત્રમુનિ લાંબાકાળ સુધી સાધુમાગને સેવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા અને જેણે પૂર્વભવે નિયાણું કરેલું છે એવો બ્રહ્મદત્ત ધર્મ પામ્યા સિવાય અનેક પાપકર્મ આચરીને સાતસો વર્ષનું આયુષ્ય ભોગવી સાતમી નરકે ગયે. એ પ્રમાણે બીજા માણસ પણ ભારે કમી હોય છે તે પ્રતિબંધ પામતા નથી, માટે સુલભ બધિપણું એ ઘણું દુર્લભ છે એ આ કથાને તાત્પર્ય છે. હવે બીજું ઉદાઈ નૃપને મારનારનું દષ્ટાંત કહે છે– પાટલીપુત્ર નગરમાં કેણિક રાજાને પુત્ર ઉદાયી નામે રાજા થયા. તેણે કોઈ રાજાનું રાજ્ય લઈ લીધું. તેથી તે વેરી રાજાએ પિતાની સભામાં કહ્યું કે-“જે કઈ ઉદાયી રાજાને મારી આવે તેને હું માગે તે આપું.” તે ઉપરથી તેના કેઈ સેવકે તે પ્રમાણે કરવાનું કબૂલ કર્યું. તે સેવક પાડલીપુર આવ્યો અને અનેક ઉપાયો ચિંતવ્યા. પરંતુ કેઈ ઉપાય લાગુ પડશે નહિ. તેથી તે દુષ્ટ વિચાર્યું કે “ઉદાયી રાજા વિશ્વાસ વિના મૃત્યુ પામે તેમ નથી” તેથી તેણે ગુરુ સમીપે જઈને કપટથી ચારિત્ર ગ્રહણ કર્યું. તે આચાર્ય (ગુરુ) ઉદાયી રાજાને ઘણા માન્ય હતા. પેલે સેવક ચારિત્ર ગ્રહણ કરીને આચાર્ય પાસે અધ્યયન કરવા લાગ્યું અને સાધુઓને અત્યંત વિનય કરવા લાગે. અનુક્રમે વિનયગુણથી તેણે આચાર્ય વિગેરેનાં ચિત્ત વશ કર્યા. હવે ઉદાયી રાજા આઠમને દિવસે અને ચૌદશને દિવસે રાત્રિદિવસના પિસહ કરે છે, ત્યારે આચાર્ય ધર્મદેશના આપવાને રાત્રિએ તેની પૌષધશાલામાં જાય છે. આઠમને દિવસે ત્યાં જવાને ગુરુ પ્રવૃત્ત થયા તે વખતે પેલા નવદીક્ષિત સાધુએ કહ્યું કે-“હે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઉપદેશમાળા સ્વામિન્! આપની આજ્ઞા હાય ! હુ સાથે આવું.' ગુરુએ એનું હૃદય નહિ જાણવાથી સાથે લીધે નહિ એ પ્રમાણે દર વખતે માગણી કરે છે પણ તેને ગુરુ સાથે લેતા નથી. એમ બાર વર્ષ વીતી ગયાં. એક સમયે ચતુદશી ને દિવસે સાંયકાળે ગુરુ ત્યાં જાય છે તે વખતે પેલા કપટી સાધુએ કહ્યું કે- હે સ્વામી! હું સાથે આવુ ? ’ ભવિતવ્યતાને જોગે ગુરુએ કહ્યું કે— ભલે આવ ' તેથી તે ગુરુ સાથે ગયા ગુરુ રાજાની પૌષધશાળામાં આવ્યા, એટલે દનાં સંથારા ઉપર બેઠેલા ઉદાયી રાજાએ તેમને વાંદ્યા, અને પ્રતિક્રમણ કર્યું.. પછી સંથારાપારષી ભણાવીને રાજાએ શયન કર્યું. રાજ્ય નિદ્રાવશ થયા એટલે પેલા દુષ્ટ શિષ્યે ઉઠીને છાની રીતે રાખેલી કક જાતિના લેાઢાની છરી રાજાને ગળે ફેરવી, જેથી તત્કાળ તે મરણ પામ્યા. પછી છરી ત્યાંજ રહેવા દઈને તે નાસી ગયા. બહાર રહેલા રાજસેવકાએ ‘ આ સાધુ છે' એમ જાણીને તેને અટકાવ્યા નહિ. અનુક્રમે રુધિરને પ્રવાહ ગુરુના સચારા પાસે આવ્યા. તેના સ્પર્શોથી ગુરુ જાગી ઉઠવા અને વિચાર કરવા લાગ્યા કેવ‘ આ શુ‘ ? ’ તેણે પાસે શિષ્યને જોયા નહિ, એટલે ધાર્યું કે કુશિષ્ય રાજાને મારીને ચાલી ગયેલા જણાય છે. ' પછી તે વાતની ખાત્રી કરીને વિચારવા લાગ્યા કે– આ માટે। અનથ થયા છે. પ્રાતઃ કાળે જૈન શાસનના મેાટા ઉડ્ડાહ થશે કે મુનિએ આવુ... દુષ્ટ ક આચરે છે;” તેવી તેમ ન થવા માટે ગુરુ પણ પેાતાના ગળા પર છરી ફેરવીને મૃત્યુવશ થયા. બંને જણા મરણુ પામીને સ્વર્ગ ગયા. 6 આ એ પ્રમાણે ખીજા અભવ્ય જીવા બહુ ઉપદેશથી પણ પ્રતિબંધ પામતા નથી. પેલા દુષ્ટ સેવક સાધુવેષ છેડીને પેાતાના રાજાની પાસે ગયે અને સઘળી હકીકત કહી. તે સાંભળીને રાજાએ કહ્યુ` કે-‘તને ધિક્કાર છે! અરે દુષ્ટ! તેં આ શું કર્યું ?' એ પ્રમાણે તિરસ્કાર કરી તેને દેશમાંથી હાંકી કાઢયો. માટે જીવાએ કાઈ પણ પ્રકારે ભારેકમી ન થવુ એવા આ દૃષ્ટાંતના ઉપનય છે, ܕ Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ગયકનચચલાએ, અપરિચ્ચત્તાએ રાયલચ્છીએ ! જીવા સમ્ભકલિમલ–ભરિય ભરાંતા પતિ અહે ॥૩૨॥ અ— હાથીના કાનની જેવી ચપળ રાજ્યલક્ષ્મીને નહી છેડનારા જીવા પોતાના કર્માં કિષિથી ભરેલા ભારવડે અધાભૂમિમાં પડે છે અર્થાત્ નરકે જાય છે. ” ૩ર વુત્તુતિ જીવાણ', સુક્કરાંતિ પાવરિયાઈ । ભયવ ાસા સાસા, પચ્છાએસા હુ ઋણુમા તે શાકા ૧૦૧ અથ કેટલાક જીવાનાં પાપચરિત્રો સુખવડે કહેવાને પણ સુદૃષ્કર હાય છે, અર્થાત્ કહેવા યાગ્ય પણ હાતાં નથી. તે, ઉપર નિશ્ચયે હૈ શિષ્ય ! ‘ ભગવંત! તે સ્રી તે? ( મારી બહેન ), ભગવતે કહ્યું હા તે તે’ આ તારે દૃષ્ટાંત જાણવું.... "" ૩૩ 6 કેટલાક પ્રાણીનાં પાપકર્મો એવાં હાય છે કે જે બીજાની સમક્ષ કહેતાં પણ લજજા આવે. એટલા માટે એક પુરુષે સમવસરણમાં આવીને ભગવ'તને પૂછ્યુ કે · તે, ભગવતે કહ્યું ‘ હા, તે.’ અહી' ‘જાસા સાસાનું દૃષ્ટાંત જાણવુ.. ' જાસા સાસાનું દૃષ્ટાંત વસતપુર નગરમાં અનંગસેન નામે એક સેાની રહેતા હતા. તે અતિ શ્રી લ.પટ હતા. તે પાંચસેા સ્ત્રીએ પરણ્યા હતા. તે દરેક અતિ રૂપવતી હતી. તે સેાની પાતાની સ્ત્રીઓને બહાર કાઢતા નહાતા, ઘરમાં જ રાખતા હતા. એક વખત તે જમવાને માટે પેાતાના કાઈ મિત્રને ઘેર ગયા. ત્યારે તે સર્વે સ્ત્રીઓએ વિચાર કર્યો કે— આજ આપણને વખત મળ્યા છે.” એમ વિચારીને સ્નાન, વિલેપન, કાજળ, સિંદુરના તિલક વિગેરે કરીને તથા ગાથા-૩૨-અપરિચતાએ ભગતા. ભર તા. ગાથા-૩૩ જીતુણુ. વર્તણુ સુદુરાયંતિ ષગ્યાએસેાય. પચ્ચાએસેાહુ. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપદેશમાળ આભૂષણો પહેરીને સર્વ સ્ત્રીઓ પોતાના હસ્તમાં આદર્શ (કાચ) લઈ પોતાના રૂપને જોવા લાગી; અને હસવું, રમવું. ગીત-ગાન કરવાં ઇત્યાદિ ક્રિડા પરસ્પર કરવા લાગી. તેઓ અન્ય કહેવા લાગી કે-“આપણામાંથી જેને વારે હોય છે તેને જ આપણે સ્વામી તે આભૂષણ વિગેરેથી સુશોભિત કરે છે, બીજી સ્ત્રીઓને શણગાર પણ કરવા દેતું નથી, તે હવે આપણે આજે તે મરજી મુજબ ક્રીડા કરવી જોઈએ.” એવામાં તેની પિતાને ઘેર આવ્યો, તેણે પોતાની સ્ત્રીઓની પૂર્વોક્ત ચેષ્ટા જેઈ; એટલે તેમાંથી એક ને પકડીને મર્મસ્થાનમાં માર માર્યો, જેથી તે મૃત્યુવશ થઈ ગઈ. ત્યારે બીજી રીઓએ વિચાર્યું કે “આણે એકને મારી નાંખી તેમ બીજીઓને પણ મારી નાંખશે માટે એને જ મારી નાંખો જોઈએ.’ એ પ્રમાણે વિચાર કરી, તે સઘળી સ્ત્રીઓએ એક વખતે પિતપોતાના હાથમાં રહેલાં દર્પણ તેના તરફ ફેંકયાં. તે દર્પણના પ્રહારથી સની મૃત્યુ પામ્યો. પાછળ સ્ત્રીઓ લોકેના અપવાદથી ભય પામીને બળી મુઈ તેઓ બધી મરણ પામીને એક પાળમાં ચાર થઈ. જે સ્ત્રી પ્રથમ મૃત્યુ પામી હતી તે કઈ એક ગામમાં કોઈ વ્યાપારીને ઘેર પુત્ર તરીકે ઉત્પન્ન થઈ અને સોનીને જીવ તે શ્રેણીને ઘરે પુત્રીપણે ઉત્પન્ન થયો. તેણે પૂર્વભવમાં અતિ વિષય સેવ્યું હતું તેથી તે જન્મ પામતાં જ અતિ કામાતુર થઈ રુદન કરતી હતી. એકદા તેના ભાઈને હસ્ત તેની યોનિને લાગ્યો, એટલે તે રાતી બંધ થઈ ગઈ. આ પ્રમાણે તેને છાની રાખવાને ઉપાય હાથ લાગવાથી જ્યારે તે એ ત્યારે તેને ભાઈ દરરોજ એ પ્રમાણે કરે એટલે તે રોતી બંધ થઈ જાય. એક વખત તેના પિતાએ તેને એ પ્રમાણે કરતો જોયે તેથી તેણે તેને વાર્યો છતાં પણ તે અટકે નહિ ત્યારે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તે ચારપલીમાં જઈ પેલા પાંચસે એને સ્વામી થયા. એક દિવસ તે સવ પારાએ એકઠા થઈ કઈ ગામમાં ધાડ પાડી. ત્યાંથી બીજે Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૦૩ ગામ ગયા. ત્યાં પેલી વિષયાભિલાષિણી કન્યા કે જેને યુવાની પ્રાપ્ત થઈ છે તે આવી હતી. તેને ચારેાએ જોઈ એટલે પૂર્વભવનાં સ્નેહથી કામાતુર થઈ તેણે જ ચારાને કહ્યું કે– મને સ્ત્રી તરીકે સ્વીકારા. ’ એ પ્રમાણે પ્રાર્થના કરવાથી તેઓએ તેને સ્વીકારી. આ પ્રમાણે તે પાંચસા ચારાની પત્ની થઈ. પરંતુ તે પાંચસા પુરુષાથી પણ તૃપ્તિ પામતી નથી. અડે। ! એની કામલેાલુપતા કેવા પ્રકારની છે! કહ્યુ` છે કે~ નાખ્રિસ્તુષ્યતિ કાષ્ઠોથૈ, ોપગાભિ હાદધિ: । નાંતકઃ સ`ભૂતભ્યા, ન પુભિર્વામલે ચના !! ** કાષ્ઠના સમૂહથી અગ્નિ તૃપ્ત થતા નથી, નદીએથી સમુદ્ર તૃપ્ત થતા નથી, સર્વ પ્રાણીઓથી યમ રાજા તૃપ્ત થતા નથી, અને પુરુષાથી સ્ત્રી તૃપ્ત થતી નથી.” વળી--- નાગરજાતિરદુષ્ટા, શીતાવિિનરામય: કાયઃ । સ્વાદુ ચ સાગરસલિલ, સ્રીજી સતીત્વન સંભવિત “નાગરજાતિમાં અદ્રુષ્ટપણું, વન્તિમાં શીતલપણું, કાયામાં નિરાગપણું', સમુદ્રજળમાં સ્વાદિષ્ટપણું અને સ્ત્રીઓમાં સતીપણું સ ́ભવતું જ નથી. ” એક દિવસે ચારાએ વિચાર્યું કે આ સ્ત્રી પાંચસે પુરુષાથી સેવાતાં દુ:ખ પામે છે, તેથી ત્રીજી સ્ત્રી લાવવી જોઈએ.’ એ પ્રમાણે દયાથી તેઓએ બીજી સ્ત્રી આણી; તેને જોઈ પહેલી સ્ત્રીએ વિચાયું. કે‘અરે ! મારા ઉપર આ બીજી સ્ત્રી આણી ! આ મારા વિષયભાગમાં ભાગ પાડશે.' એવી બુદ્ધિથી તેણે તેને કૂવામાં નાંખી દીધી, જેથી તે મૃત્યુ પામી. એ વાત પલ્લીપતિએ સાંભળી તેથી વિચારવા લાગ્યા કે અહા ! આ કામથી અતિવિશ્ર્વ છે અને મહાપાપકારિણી છે. ’ વળી તેણે વિચાર કર્યા કે આવી તીવ્ર કામરાગવાળી કદિ મારી બહેન હશે ? કારણ કે તેનામાં અતિ કામ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉપદેશમાળા બુદ્ધિ હતી.” પછી એ પ્રકારને સંશય દૂર કરવાને માટે તે શ્રી વર્ધમાન સ્વામીના સમવસરણમાં ગળે પલ્લીપતિએ પ્રભુને વાંકીને પૂછ્યું કે-“હે ભગવન્! “આ તે ?” ત્યારે ભગવાને કહ્યું કે-“તે તે. એ પ્રમાણે સાંભળી વૈરાગ્યપરાયણ થઈ વ્રત અંગીકાર કરી, પાળીને તે શુભગતિને પ્રાપ્ત થયા. અહી ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછયું કે-“હે ભગવન! આપને પલ્લી પતિએ પૂછ્યું કે-“આ તે?” ત્યારે આપે ઉત્તર આપે કે “તે તે” એટલે શું? અમે કઈ સમજ્યા નહિ.” ભગવાને કહ્યું કે-“એણે સમસ્યામાં પૂછયું કે-“જે પેલી મારી બહેન હતી તે આ છે કે નહિ? એ પ્રમાણે લજજાથી તેણે પોતાની સીનું સ્વરૂપ પૂછ્યું, એટલે મેં પણ સમશ્યાથી જવાબ છે કે “તારી પત્ની તે તારી બહેન જ છે. તે સાંભળી ઘણા લેક પ્રતિબંધ પામ્યા. “ક પ્રેરાયેલે જીવન આચરવાનું પણ આચરે છે આ આ કથાને ઉપનય છે. પડિવજિજઊણુ દસે, નિઅએ સમૅચ પાયવદિઆએ તો કિર મિગાવઈએ, ઉષ્પન્ન કેવલંનાણુમ પા૩૪ અર્થ—“પિતાના દેશને અંગીકાર કરીને સમ્યફ પ્રકારે ત્રિકરણ શુદ્ધ પગે પડેલી એવી (ગુણની સેવા કરનારી) મૃગાવતીને તેજ કારણથી નિશ્ચયે નિરાવરણ એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.” ૩૪. તેથી વિનય જ સર્વ ગુણનું નિવાસસ્થાન છે. અહી મગાવતી સાધવીનું દષ્ટાંત જાણવું. - મૃગાવતીનું દષ્ટાંત. કેશામ્બી નગરીએ શ્રીમહાવીર સ્વામી સમવસર્યા તે વખતે સવ સુર અને અસુરોના ઈંદ્ર કરે દેવતાઓથી પરિવૃત થઈ Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૦૫ વાંદવાને માટે આવ્યા તેમજ સૂર્ય અને ચંદ્ર પણ પિતાના મૂળ વિમાનમાં બેસીને વાંદવાને આવ્યા. આર્ય ચંદના સાધ્વી પણ મૃગાવતીને સાથે લઈને વાંદવાને આવ્યા. આર્ય ચંદના આદિ સાધ્વીઓ પ્રભુને વાંધીને પોતાના ઉપાશ્રયે આવી, પણ મૃગાવતી તે સમવસરણમાં જ બેસી રહી. તે વખતે સંધ્યાકાળ થયો હતે છતાં પણ સૂર્યના તેજથી તે તેના જાણવામાં આવ્યો નહિ, કારણ કે ઉદ્યોત તેવો ને તે જ રહેલો હતે. અનુક્રમે રાત્રિ ઘણી ગઈ, અને સર્વ લોકે પ્રભુને વાંદીને પિતપતાને ઘેર ગયા; પણ મૃગાવતીએ રાત્રિ ઘણી ગઈ છે એમ જાણ્યું નહિ. પછી જ્યારે સૂર્ય ચંદ્ર પિતાના વિમાનમાં બેસીને પોતાના સ્થાનકે ગયા ત્યારે સમવસરણમાં તેમજ પૃથ્વી ઉપર અંધકાર પ્રસરી ગયો, તેથી મૃગાવતી સંભ્રમિત થઈ “ઘણું રાત્રિ ગઈ છે” એમ જાણી શહેરમાં આર્ય ચંદનાના ઉપાશ્રયે આવી. એ સમયે આર્ય ચંદના સાવી પણ પ્રતિક્રમણ કરી, સંથારાપરથી ભણાવી, સંથારામાં બેસીને મનમાં વિચાર કરતી હતી કે- મૃગાવતી કયાં ગઈ હશે? અને કયાં રહી હો?” એવામાં મૃગાવતીને આવેલી જોઈ તેને ઠપકો આપવા લાગ્યા કે-“હે મૃગાવતી ! તને આ ન ઘટે. તારા જેવી પ્રધાનકુળમાં જન્મેલી સાધ્વીને રાત્રિએ બહાર રહેવું એ ઉચિત નથી, તે આ વિરુદ્ધ આચરેલું છે. આ પ્રમાણેનાં આ ચંદનાનાં વચન સાંભળીને નેત્રમાંથી ગળતાં અશ્રુથી સંતાપને વહન કરતી તે પશ્ચાત્તાપ કરવા લાગી કે-“મેં આ ગુણવતી સાધ્વીને સંતાપ ઉત્પન્ન કર્યો. એ પ્રમાણે પોતાના આત્માને નિંદતી તે હાથ જોડી કહેવા લાગી કે-“હે ભગવતી ! મારો આ એક અપરાધ ક્ષમા કરે, હું મંતભાગી છું, પ્રમાદવાથી હું રાત્રિનું સ્વરૂપ જાણી શકી નહિ, હું ફરીથી આવું કરીશ નહિ.” એ પ્રમાણે વારંવાર ખમાવીને તેમના ચરણમાં પડી તેમની વયાવચ્ચ કરવા લાગી. આર્ય ચંદના તે સંથારામાં સુઈ ગયા, પણ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉપદેશમાળા મૃગાવતી તે પિતાના આત્માની નિંદા કરે છે. એમ કરતાં કરતાં મૃગાવતીને શુકલધ્યાન રૂપી અગ્નિ વૃદ્ધિ પામ્યો અને કઠિન કર્મ રૂપી ઈધનસમૂહ બળી ગયે; તેથી મૃગાવતીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એવામાં કઈ એક સર્ષ આર્ય ચંદનાના સંથારાની પાસે આવતે મૃગાવતીએ કેવલજ્ઞાનથી જોયો, એટલે સંથારાની બહાર રહેલ આર્ય ચંદનાનો હાથ તેણે સંથારામાં મૂક્યો. તેથી આર્ય ચંદના જાગી ગયા અને પૂછયું કે મારે હાથ કેણે હલાવ્યા ?” ત્યારે મૃગાવતીએ કહ્યું કે-“સ્વામિની ! મારે અપરાધ ક્ષમા કરો, મેં તમારો હાથ હલાવ્યો છે. તે સાંભળી ચંદનાએ “કેમ હલાવ્યા?” એમ પૂછતાં મૃગાવતીએ કહ્યું કે-“સ આવે છે તેથી.” ચંદનાએ પૂછયું કે–આવા અંધકારમાં તે તે કેમ જાયું?” મૃગાવતી બોલી કે અતિશયથી.” આર્ય ચંદનાએ પૂછ્યું કે“આ અતિશય કેવા પ્રકારને ?” મૃગાવતીએ કહ્યું કે-“કેવલજ્ઞાન રૂપી અતિશય.” તે સાંભળી આર્ય ચંદના કેવલજ્ઞાનીની આશાતના થયેલી જાણી પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને મૃગાવતીના ચરણમાં પડ્યા. એ પ્રમાણે આત્મનિંદામાં તત્પર થયેલા આર્ય ચંદનાને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. જેવી રીતે મૃગાવતીએ કષાય ન કર્યો તેવી રીતે બીજાઓએ પણ કષાય કરવો નહિ, અને આ દૃષ્ટાંતના ઉપનયથી ઉપદેશ આપેલ છે. ઈતિ. કિસકા વૃત્ત જે, સરાગધર્મામિ કઈ અકસાઓ જે પુણુ ધરિજજ ધણિશં, દુવ્રયજાલિએ સ મુણી ૩પા અર્થ–“શું એમ કહી શકાય કે આધુનિક સરાગ ધર્મમાં –રાગષ સહિત ચારિત્રમાં (કેઈ મુનિ) અકષાયી-સર્વથા કષાય ગાથા ૩૫-એકસાઈ. ધણિઆ દુવ્રયણુજાલિએ, દુવ્વયણુજાતિએ જેઈતિપદ શોભાનિમિત્ત Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૦૭ રહિત હોય, આ વાત સંભવિત નથી. કારણ કે સર્વથા કષાયરહિતપણું હાલ ક્યાંથી હોય? પરંતુ જે દુર્વચન રૂપ કાષ્ઠવડે પ્રજવલિત કરેલ અત્યંત એવા કષાય રૂપ અગ્નિને ધરી રાખેઉદય આ વેલાને પણ પ્રગટ ન થવા દે તે જ મુનિ, તે જ મહાપુરૂષ, કારણ કે સર્વથા કષાય ત્યાગ તે બહુ દુર્લભ છે. સર્વથા કષાયરહિતપણું તે આ કાળમાં સંભવતું જ નથી, પરંતુ જેઓ કેઈના કહેલાં દુર્વચનેથી ઉદયમાં આવવાને તૈયાર થયેલા કષાયને પણ રોકી રાખે તેને ધન્ય છે, તે મહાપુરુષ છે.” ૩૫. કહુએ કસાયતરણું, પુષ્ફ ચ ફલં ચ દેવિ વિરસાઈ પુફેણ ઝાઈ કુવિઓ, ફલેણ પાવ સમાયરઈ છે ૩૬ . અથ–“કડવા કષાય વૃક્ષનાં પુષ્પ અને ફળ બને નિ:સ્વાદુ છે. તેનાં પુષ્પવડે કોપાયમાન થયે સતો પરને મારવા વિગેરે અનર્થ ચિંતવે છે–ધ્યાય છે. તે કષાય વૃક્ષનાં પપે છે અને ફળે કરીને પરને તાડન તર્જન કરવા રૂપ પા૫ આચરે છે તે ફળ છે. તેથી કષાયરૂપ વૃક્ષનાં પુષ્પ ને ફળ બંને કડવાં છે અને તે બંનેથી ગતિ નરકની પ્રાપ્ત થાય છે.” ૩૬. સંતે વિ કો વિ ઉઝઈ કે વિ અસંતે વિ અહિલસઈ ભોએ ચયઈ પરપણુવિ પભ દટ્ટણ જહ જંબૂ. ૩૭ છે અથ–“કોઈ (મહાપુરુષ) છતા ગને તજે છે, કોઈ (નીચકર્મી જીવ) અછતા ભેગને અભિલાષ કરે છે, અને કઈ પરના નિમિત્તે કરીને પણ ભેગને તજી દે છે. અન્યને છતા ભેગ તજાતે દેખી પિતે બેધ પામે છે. જેમ જ બૂસ્વામી ભાગ તજતાં જેઈને પાંચશે ચેર સહિત પ્રભવસ્વામીએ પણ ભેગ તજી દીધા તેમ. ૩૭. અહીં જંબુસ્વામીનું દષ્ટાંત જાણવું. ૧૧ ગાથા ૩૫–જાઈ. ઝાઈ-યાયતિ. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉપદેશમાળા શ્રી જંબૂસ્વામીનું દષ્ટાંત પ્રથમ તેમને પૂર્વભવનું સ્વરૂપ કહે છે – એકદા રાજગૃહ નગરે શ્રી મહાવીર સ્વામી સમવસર્યા. શ્રેણિક રાજા વાંદવાને માટે આવ્યા. તે સમયે કેઈ દેવતાએ પ્રથમ દેવકથી આવી સૂર્યાભદેવની જેમ નાટક કરીને પિતાના આયુષ્યનું સ્વરૂપ પૂછયું. ભગવાને કહ્યું કે આજથી સાતમે દિવસે તું ચવીને મનુષ્યભવ પામીશ.” એ પ્રમાણે સાંભળીને તે દેવ પોતાને સ્થાનકે ગ. પછી શ્રેણિક રાજાએ પૂછયું કે-“હે સ્વામી! આ દેવ ક્યાં જન્મ લેશે!” વીર પ્રભુએ કહ્યું કે-“આ રાજગૃહ નગરમાં જ જબ નામે એ છેલ્લા કેવળી થશે.” શ્રેણિક રાજાએ કહ્યું કે-હે પ્રભુ! એના પૂર્વભવનું સ્વરૂપ મને કહે.” ભગવાને કહ્યું કે“જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સુગ્રીવ નામના ગામમાં રાવડ નામનો કેઈક રહેતું હતું. તેને રેવતી નામે સ્ત્રી હતી. તેનાથી ભવદેવ અને ભાગદેવ નામના બે પુત્ર થયા હતા એકદા ભવદેવે દીક્ષા લીધી. વિહાર કરતાં તે એક દિવસ પિતાના ગામે આવ્યા. તે વખતે ભાવ દેવે પિતાની નવી પરણેલી નાગિલા નામની સ્ત્રીને તજી દઈને લજજાવડે પોતાના બંધુ ભવદેવ મુનિ સમીપે ચારિત્ર ગ્રહણ કર્યું. ભવદેવ મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. ભાદેવ ભવદેવના મરણ પછી ચારિત્રથી ભ્રષ્ટ થયા. તે લજજા તજી દઈ નવી પરણેલી નાગિલાને સંભારતા ભોગની આશાથી ઘર તરફ ચાલ્યા. અનુક્રમે પોતાના ગામે આવી ગામની બહાર શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરમાં રહ્યા. તે સમયે તપથી કુશ થયેલી નાગિલા પણ ત્યાં દર્શનાર્થે આવી. તેણે પિતાના પતિને ઓળખ્યા અને ઈગિતાકારથી તેને કામાતુર પણ જાણ્યા. નાગિલાએ પૂછ્યું કે “હે મુનિ ! આપ અહીં શા અર્થે પધાર્યા છે?” સાધુએ કહ્યું કે મારી નાગિલા નામની સ્ત્રીના ને હને લીધે હું આવ્યો છું. મેં લજજાને લીધે પૂર્વે સંયમ ગ્રહણ કર્યું હતું, Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૦૯ પર'તુ પ્રેમભાવ કેમ જાય ? માટે જો નાગલા મળે તે મારુ સર્વાં મનવાંછિત સિદ્ધ થાય. ” ત્યારે નાગિલાએ કહ્યું કે-“ અરે મુનિ ! ચિંતામણિને છેાડીને કાંકરા કાણુ ગ્રહણ કરે ? હાથીને છેાડીને રાસભ ઉપર કાણુ સ્વારી કરે? નાવને દૂર છેડી દઈ ને માટી શિલાના આશ્રય કાણુ કરે ? કલ્પતરુને છેાડી ધતૂરા કાણુ વાવે ! ” ઇત્યાદિ ઉપદેશ આપી પેાતાના ધણીને વાળી ચારિત્રમાં દૃઢ કર્યો. ભાવદેવ પાપ આળાવી ચારિત્ર પાળીને ત્રીજા સ્વર્ગમાં સાતસાગરેપમના આયુષ્યવાળા દેવતા થયા. નાગિલા પશુ મરણ પામીને સ્વગે ગઈ, ત્યાંથી ચ્યવી એક અવતાર કરીને મેક્ષે જશે. ,, " ભાવદેવના જીવ ત્રીજા દેવલાકથી ચ્યવી જ'ખૂદ્વીપમાં પૂર્વ વિદેહને વિષે વીતશેાકા નગરીમાં પદ્મરથ રાજાને ઘેર વનમાલા રાણીની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું શિવકુમાર નામ પાડ્યું. યુવાન વય પામતાં તે પાંચસે રાજકન્યાઓને પરણ્યા. એક દિવસે તે ગેાખમાં બેઠા હતા તેવામાં તેણે એક સાધુને જોયા. એટલે ગેાખમાંથી ઉતરી નીચે આવીને તેણે સાધુને પૂછ્યુ... કે— તમે આટલે બધા ક્લેશ શા માટે સહન કરી છે. ’? સાધુએ કહ્યું કે- ધનિમિત્ત. ' શિવકુમારે પૂછ્યું કે-‘ આ ધર્મ કયા પ્રકારના ? ' સાધુએ કહ્યું કે જો તમારે સાંભળવાની ઇચ્છા હાય તે અમારા ગુરુ પાસે આવેા. ' શિવકુમાર તેની સાથે ધર્માંધાષ આચાર્ય પાસે ગયા. ત્યાં ધર્મ સાંભળતાં તેને જાતિસ્મરણુ જ્ઞાન થયું. પછી તે ગુરુને નમીને ઘેર આવ્યેા. તેણે માતપિતા પાસે દીક્ષાની આજ્ઞા માગી. તેમણે દીક્ષાની આજ્ઞા આપી નહિ; તેથી તે ઘરમાં રહી નિરતર છઠ્ઠું તપ કરવા લાગ્યા. અને પારણે આંખિલ કરવા લાગ્યા. એ પ્રમાણે ખાર વર્ષ સુધી તપ કરીને પહેલા સ્વગમાં ચાર પત્યેાપમ આયુષ્યવાળા વિધમાલી નામે દેવ થયા. " Page #125 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા હે શ્રેણિક ! તે વિદ્યુમાલી દેવ અહી આવ્યેા હતા. ” આ પ્રમાણે જભૂસ્વામીના ચાર ભવ વીર પ્રભુએ શ્રેણિક રાજાની આગળ કહ્યા. ૧૧૦ પાંચમા ભવમાં વિદ્યુમ્માલી દેવ સ્વર્ગથી ચ્યવી રાજગૃહ નગરમાં ઋષભદત્ત શ્રેષ્ઠીને ઘેર ધારણી દેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયેા. સ્વપ્રમાં શાશ્વત જબૂતરુ દેખવાથી તે જન્મ્યા ત્યારે તેનુ જબૂકુમાર નામ રાખ્યું. તેણે બાલ્યાવસ્થામાં સકલ કળાને અભ્યાસ કર્યાં. અનુક્રમે યૌવન પ્રાપ્ત થતાં તે અતિ રૂપવાન હેાવાથી તરુણી રૂપી હરિણીને પાશરૂપ થયા. તે સમયે તે જ નગરમાં રહેનારા આઠ શેઠીઆઓએ જમ્મૂ કુમારની સાથે પેાતાની આઠ કન્યાઓનું વેશવાળ કર્યું. અન્યદા શ્રી સુધર્મા સ્વામી ગણુધર રાજગૃહ નગરે સમવસર્યા, કાણિક રાજા વાંઢવા આવ્યા. શ્રી સુધર્મા સ્વામીએ સ`સારરૂપી દાવાનલના તાપની શાંતિ અર્થે મેઘજલની ધારા જેવી દેશના આપી, અને સસારના સ્વરૂપની અનિત્યતા દર્શાવી તેમણે કહ્યું કે‘જેમ કામીઓનુ’મન ચંચલ હેાય છે, ભૂષા (સેાનુ ગાળવાની કુરડી)ની અંદર રહેલુ પ્રવાહી બનેલુ* સાનું ચંચળ હાય છે, જળની અંદર પડતુ ચ'દ્રતુ. પ્રતિબિંમ ચંચળ હાય અને વાયુથી હણાયેલા ધ્વજને પ્રાંત ભાગ જેમ ચ'ચળ હાય છે તેવી જ રીતે આ સૉંસારનું સ્વરૂપ અસ્થિર છે. વળી જેવી રીતે અંગુઠા ચૂસી પેાતાની જ લાળનુ પાન કરતા બાળક જેમ સુખ માને છે, તેમ આ જીવ પણ નિદ્રિત ભાગ ભાગવી સુખ માને છે. અહે। ! આ લેાકેાનું મૂર્ખ'પશુ` કેવુ` છે! કે તે જેમાં ઉત્પન્ન થયા છે તેમાં જ આસક્ત થાય છે. જેનુ પાન કરેલુ છે તે જ સ્તનાના સ્પર્શ કરવાથી મનમાં ખુશી થાય છે.' ઇત્યાદિ દેશના સાંભળીને જ બૂકુમાર પ્રતિમાધ પામ્યા. તેમણે સુધર્મા સ્વામીને કહ્યું કે- તે સ્વામી ! મને સસારના નિસ્તાર કરનારી દીક્ષા આપીને મારા ઉદ્ધાર કરા,’ Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૧૧ સુધમાં સ્વામીએ કહ્યું કે હે દેવાનુપ્રિય! પ્રમાદ કર નહિ. ” એ પ્રમાણે ગુરુનું વચન સાંભળી તે માતાપિતાની આજ્ઞા લેવા માટે ઘેર આવતાં રાજમાર્ગમાં આવ્યું. ત્યાં ઘણા રાજકુમાર હથિયારોને અભ્યાસ કરે છે. ત્યાંથી એક લોઢાને ગોળો જંબૂકુમાર પાસે આવીને પડ્યો. જ બૂકુમારે વિચાર્યું કે-“જે મને આ ગેળો લાગ્યા હતા તે હુ મનવાંછિત કેવી રીતે કરી શકત?” એ પ્રમાણે વિચારી પાછા વળી ગુરુ પાસે આવી તેણે લઘુ દીક્ષા ગ્રહણ કરી, પછી ઘેર આવ્યા, અને માતાપિતાના ચરણમાં પડીને કહેવા લાગ્યા કે “હું દીક્ષા લઈશ, આ સંસાર અનિત્ય છે, આ બાહ્ય કુટુંબ પરિવારથી શું લાભ છે? હું તે અંતરંગ કુટુંબમાં અનુરક્ત થયેલ છું, તેથી હું ઉદાસીન પણારૂપી ઘરની અંદર વાસ કરીશ અને વિરતિરૂપી માતાની સેવા કરીશ, યોગાભ્યાસરૂપી પિતા, સમતારૂપી ધાવમાતા, નિરાગતારૂપી પ્રિય બહેન, વિનય રૂપી અનુયાયી વધુ, વિવેકરૂપી પુત્ર, સુમતિરૂપી પ્રાણુપ્રિયા. જ્ઞાનરૂપી અમૃતભેજન અને સમ્યક્ત્વરૂપી અક્ષય ભંડાર– આ કુટુંબમાં મારો પ્રેમ છે. તારૂપી અશ્વ ઉપર સ્વારી કરી, ભાવનારૂપી કવચને ધારણ કરી, અભયદાન આદિ ઉમરા સહિત સંતેષરૂપી સેનાપતિને અગ્રેસર કરી, સંયમના નાના પ્રકારના ગુણરૂપી સેનાને સજજ કરી, ક્ષપકશ્રેણિરૂપી ગજઘટાથી પરિવૃત થઈ, ગુરુની આજ્ઞારૂપી શિરસ્ત્રાણ ધારણ કરી, ધર્મધ્યાન રૂપી ખગવડે મહા દુઃખ દેનારી એવી અંતરંગ મેહરાજાની સેનાને હણ શ.” આ પ્રમાણેનાં પુત્રના વચન સાંભળીને માતાપિતા બેલ્યાં કે–“હે પુત્ર! એક વખત આઠ કન્યાઓને પણ અમારા મનોરથ પૂર્ણ કરી પછી વ્રત ગ્રહણ કર.” એ પ્રમાણેનાં પિતાનાં વચનથી તેણે આઠે કન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું, પરંતુ તે મનથી તદ્દન નિર્વિકારી હતું. એક એક કન્યા નવ નવ કોડ ૧. યુદ્ધ કરવા જતાં મસ્તકના રક્ષણ માટે માથા પર મૂકે છે તે લેહનો ટોપ. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉપદેશમાળા સોનામહેર કરીયાવરમાં લાવી હતી, આઠ કોડ સોનામહોર આઠ કન્યાના સાળપક્ષ તરફથી આવી હતી અને એક કોડ બૂકુમારના મોસાળ પક્ષ તરફથી આવી હતી. એ પ્રમાણે એકાશી ક્રોડ સોનામહોર આવેલી હતી. અને અઢાર કોડ સોનામહોર પોતાના ઘરમાં હતી. આ પ્રમાણે જંબૂ કુમાર નવાણું ક્રેડ સેનામહારના અધિપતિ થયા હતા. હવે જંબૂકુમાર રાત્રિએ રંગશાલા (શયનગૃહ) માં સ્ત્રીઓ સાથે બેઠા છે, પણ તે તેમને રાગવાળી દૃષ્ટિએ જોતા પણ નથી, તેમ વચનથી પણ સંતોષ આપતા નથી. સ્ત્રીઓએ તેને પ્રેમમય વચનથી ચલિત કરવા માટે ઘણે પ્રયત્ન કર્યો પણ તે ચલિત થયા નહિ. તે સમયે પ્રભવ નામને ચાર પાંચસે ચોરોથી પરિવૃત થઈ જંબૂ કુમારના ઘરમાં આવ્યો, તેમણે કોડ નામહેર લઈ તેની ગાંસડીઓ બાંધી અને મસ્તક પર મૂકીને નીકળવા લાગ્યા, તે અવસરે જંબૂ કુમારે સ્મરણ કરેલા પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રના માહામ્યથી તે સર્વે ભીંત ઉપર કાઢેલ ચિત્રની પેઠે સ્થિર થઈ ગયા ત્યારે પ્રભવે કહ્યું કે “હે જંબૂ કુમાર ! તું જીવદયાપાલક છે, અભયદાનથી વધારે દુનિયામાં બીજું કઈ પણ પુણ્ય નથી, અમે જે અહીં પડાયું પ્રાત:કાળે કેણિક રાજા અમને સર્વને મારી નાંખશે. માટે અમને છેડી દે, અને મારી પાસે તાલ ઘાટિની (તાળું ઉઘાડનારી) અને અવસ્થાપિની (નિદ્રિત કરનારી) નામની બે વિદ્યા છે તે તું લે અને તારી તંભિનિ વિદ્યા મને આપ’ જંબૂ કુમારે કહ્યું કે-“મારી પાસે તો ધર્મકલા નામની એક મોટી વિદ્યા છે. તે સિવાયની બીજી બધી વિદ્યાઓ કુવિદ્યા છે. હું તે તૃણની માફક આ સર્વ ભેગોને ત્યાગ કરીને પ્રાતઃકાળમાં દિક્ષા ગ્રહણ કરવાને છું. આ ભેગો મધુબિંદુ જેવા છે.” પ્રભવે કહ્યું કે-“મને મધુબિંદુ પુરુષનું દષ્ટાંત કહે.” એટલે જંબૂકુમાર કહેવા લાગ્યા કે-સાંભળ! Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૧૩ એક વનમાં સાથથી વિખૂટે પડી ગયેલ કોઈ એક પુરુષ ભટકે છે. એવે સમયે એક જંગલી હાથી તેને મારવાને માટે સન્મુખ દોડ્યો, એટલે તે નાઠે. હાથી તેની પાછળ લાગે. આગળ ચાલતાં હાથીના ભયથી કૂવાની અંદર રહેલ વડ વૃક્ષની શાખાને આશ્રય લઈને તે કૂવામાં લટકી રહ્યો. કૂવામાં તેની નીચે પહોળા મુખ કરીને રહેલા એવા બે અજગરો છે, અને ચારે પડખે ચાર મેટા સર્પો છે; હાથમાં પકડેલી વડની શાખા ઉપર રસથી ભરેલું એક મધપૂડે છે. બે ઉંદર તે શાખાને કેતરે છે અને મધપુડામાંથી ઉડેલી માખીઓ તેને ડંખ માર્યા કરે છે. એ પ્રમાણેના કષ્ટમાં પડેલ તે મૂઢ માણસ ઘણે લાંબે વખત મધપુડામાંથી મુખમાં ટપકતું મધુબિંદુ મેળવીને તેના સ્વાદથી પિતાને સુખી માને છે. એવે વખતે કોઈ એક વિદ્યાધર ત્યાં આવ્યું. તેણે તેને કહ્યું કે “તું આ વિમાનમાં આવ. હું તને દુઃખમાંથી મુક્ત કરું.’ ત્યારે તે મૂર્ખ માણસે જવાબ આપે કે એક ક્ષણ , હું આ મધુના એક બિંદુને સ્વાદ લઈને આવું છું.' તે સાંભળી વિદ્યાધર, ચાલ્યો ગયે અને તે મૂખ દુખ પામ્યો.” માટે હે પ્રભવ ! આ વિષયને વિપાક મધુબિંદુના જેવો છે. આને ઉપનય એ છે કે –“આ સંસારરૂપી મેટું જંગલ છે, તેમાં જીવરૂપી વિખૂટો પડી ગયેલ રક છે, જન્મ, જરા ને મરણ રૂપી કૂવે છે, તે વિષયરૂપી જળથી ભરેલું છે. નારકી ગતિ અને તિર્થક ગતિરૂપી બે અજગરે છે, કષાયરૂપી ચાર સર્પે છે, આયુષ્યરૂપી વડની શાખા છે, શુકલ ને કૃષ્ણ પક્ષ રૂપી બે ઉંદરો છે, મૃત્યુ રૂપી હાથી છે, અને વિષયરૂપી મધપુડે છે. તેમાં આસક્ત થઈ આ જીવ રોગ, શેક, વિયોગ આદિ અનેક ઉપદ્રને સહન કરે છે. માટે ધર્મ એ જ મેટું સુખ છે, તેવા સુખને આપનાર ગુરુ તે વિદ્યાધરની જગ્યાએ છે.” આ પ્રમાણે મધુબિંદુનું દષ્ટાંત જાણવું. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉપદેશમાળા પ્રભવે ફરીથી કહ્યું કે –“ભર વનમાં પુત્ર શ્રી વિગેરે સઘળા પરિવારને ત્યાગ કરે ઉચિત નથી.” જંબૂ કુમારે કહ્યું કે–એક એક જીવને પરસ્પર અનંતીવાર દરેક સંબંધ થયેલા છે. જેમકે એક ભવમાં થયેલા અઢાર નાતરાને સંબંધ છે.” પ્રભવે કહ્યું કે-“તે અઢાર નાતરાના સંબંધનું સ્વરૂપ કેવું છે તે મને કહો.” જ બૂકુમારે કહ્યું કે– મથુરાપુરીમાં કુબેરસેના નામે વેશ્યા હતી. તેની કુશિથી છેકરા ને છોકરીનું યુગલ ઉત્પન્ન થયું. છોકરાનું નામ કુબેરદત્ત રાખ્યું અને કરીનું નામ કુબેરદત્તા રાખ્યું. તે યુગલને તેમનાં નામથી અંકિત મુદ્રા પહેરાવી વસ્ત્રમાં વીંટી પેટીમાં નાખીને તે પેટી યમુના નદીના પ્રવાહમાં વહેતી કરી. પ્રાતઃકાળે તે પેટી સેરાપુર નામના નગર પાસે પહોંચી. ત્યાંના બે શેઠીયાઓએ તે પેટી બહાર કાઢી એક શેઠે પુત્ર ગ્રહણ કર્યો અને બીજાએ પુત્રી ગ્રહણ કરી. તેઓ યુવાન થતાં કર્મને લગ્નની ગાંઠથી પરસ્પર જોડાયાં. એકઠા સેગઠાબાજી રમતાં કુબેરદત્તાએ પોતાના પતિના હાથમાં પેલી મુદ્રા જોઈ. તેથી આ મારો ભાઈ છે ” એમ જાણી તે વિરક્ત થઈ. તેણે સંયમ ગ્રહણ કર્યું. અનુક્રમે તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. એવે સમયે કુબેરદત્ત કાર્ય અર્થે મથુરાએ ગયે ત્યાં કુબેરસેના વેશ્યા જે તેની માતા હતી તેની સાથે લપટા. તેમને પુત્ર પ્રાપ્તિ થઈ. કુબેરદત્તા સાધ્વીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે–આ માટે અનર્થ થાય છે.” તેથી તેમને પ્રતિબંધ પમાડવાને માટે તે ત્યાં આવ્યા. તે કુબેરસેનાને ઘરે જ રહ્યા. ત્યાં રુદન કરતા પેલા બાળક પાસે આવીને કહેવા લાગ્યા કે—-“હે બાળક ! તું કેમ રુવે છે? મૌન ગ્રહણ કર. તું મને વહાલે છે. તારી સાથે મારે છ સંબંધ છે. (૧) તું મારો પુત્ર છે, (૨) તું મારા ભાઈને પુત્ર છે, (૩) તું મારો ભાઈ છે, (૪) તું મારો દીઅર છે, (૫) તું મારો કાકો છે, અને (૬) તું મારો પૌત્ર છે; અને હે વત્સ ! તારા પિતા સાથે પણ મારે છ સંબંધ છે. (૧) તે મારો પતિ છે, (૨) મારો પિતા છે, Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૧૫ (૩) મારો યેષ્ઠ બંધુ છે, (૪) મારો પુત્ર છે, (૫) મારે સસરો છે, અને (૬) મારો પ્રપિતા (પિતાને પિતા) છે. તારી માની સાથે પણ મારે છે સંબંધ છે. [૧] તે મારી ભ્રાતૃપત્ની (જાઈ) છે. મારી પત્ની (શોક) છે. [૩] મારી માતા છે, [૪] મારી સાસુ છે, [૫] મારી વહુ છે, અને [૬] મારી માતામહી (બાપની મા) છે.” એ પ્રમાણેનાં સાધ્વીનાં વચન સાંભળી પૂર્વ ભવનુ સ્વરૂપ જાણ કુબેરસેનાએ વ્રત ગ્રહણ કર્યું, અને સંસારના પારને પામી.” એ પ્રમાણે હે પ્રભવ ! આ સંસારમાં અનંતવાર દરેક સંબંધ થયેલા છે. કેણ કેવું છે? ધર્મ એ જ પરમ બંધુ છે. પ્રભવે ફરીથી કહ્યું કે–“હે જ બૂકુમાર ! તમે જે કહ્યું તે ખરૂં છે. પરંતુ “જેને પુત્ર નથી તેને સદ્ગતિ નથી” એવું પુરાણવાક્ય છે. તેથી ભોગ ભોગવીને અને પુત્રને ઘરે મૂકીને પછી સંયમમાં મન રાખજે” જંબૂ કુમારે કહ્યું કે-“કે પુત્ર હોય તો સુગતિ થાય અને તે ન હોય તે કુગતિ થાય એ કાંઈ નિયમ નથી; એ તે સંસારી જીને કેવલ મેહજન્ય ભ્રમ છે. જેમ મહેશ્વરદત્તને પુત્ર કામમાં આવ્યું નહિ તેમ.” પ્રભવે પૂછ્યું કે “તે મહેશ્વરદત્ત કેણ હતો ?” જંબૂ કુમારે કહ્યું કે સાંભળ– * વિજયપુર નગરમાં મહેશ્વરદત્ત નામે એક શેઠીયે હતો. તેને મહેશ્વર નામે એક પુત્ર હતો. મહેશ્વરદત્ત પિતાના મરણસમયે પુત્રને કહ્યું કે મારા શ્રાદ્ધના દિવસે એક પાડાને મારીને તેના માંસથી આપણા સઘળા પરિવારને તૃપ્ત કરજે.' પછી મહેશ્વરદત્ત મરી ગયે પુત્રે પિતાનું વચન યાદ રાખ્યું. મહેશ્વરદત્ત મરીને વનમાં પાડે થે. મહેશ્વરની માતા ઘરમાં બહુ મેહ હોવાથી મરીને તે જ ઘરમાં કુતરી થઈ. દેવગથી શ્રાદ્ધને દિવસે તે જ પાડો આર્યો. મહેશ્વરની સ્ત્રી વ્યભિચારિણી હતી. તેની * આ ભવનું જ પ્રથમનું સ્વરૂપ. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉપદેશમાળા સાથે ક્રીડા કરનારા જારપુરુષને મહેશ્વરે મારી નાંખ્યો. તે મરીને તેને જ ઘરે પુત્રપણે ઉત્પન્ન થયા. તેને લાડ લડાવવામાં આવે છે. હવે પેલા પાડાને પ્રાણમુક્ત કરવામાં આવ્યા, અને કુટુ બીએએ તે પાડાનું માંસ ભક્ષણ કર્યું. એવે સમયે શ્રીધમ ઘાય નામના મુનિ ગેાચરાને માટે ત્યાં પધાર્યા. તેમણે મહેશ્વરના ઘરનું સઘળુ' ચરિત્ર જ્ઞાનથી જાણીને કહ્યુ* કે મારિતા વલ્લભા જાત: પિતાપુત્રેણ ભક્ષિત: ! જનની તાડયતે સેય, અહા મેહવિજ્રભિતમ્ ॥ “ જારને મારી નાંખવાથી તે પુત્રરૂપે વલ્લભ [પ્રિય] થયા, પાડા થયેલા પિતાને પુત્ર ભક્ષણ કર્યા; અને કુતરી થયેલી માતાને તાડન કરવામાં આવે છે. અહા ! માહના વિલાસ વિચિત્ર છે,’ એ પ્રમાણેના શ્લેાક સાંભળીને મહેશ્વરે પૂછ્યું કે-‘ સ્વામી! એ કેવી રીતે ?' સાધુએ સં હકીકત કહી. તે મહેશ્વરે માની નહિ, એટલે કુતરી પાસે ગુપ્ત ખજાના બતાવીને સાધુએ વિશ્વાસ ઉત્પન્ન કર્યો. મહેશ્વર શ્રાદ્ધ છેડીને શ્રાવક થયા. કુતરીને પશુ જાતિસ્મરણુજ્ઞાન પ્રાપ્ત થવાથી તેણે મિથ્યાત્વના ત્યાગ કર્યો અને તે સ્વગે ગઈ. માટે હું પ્રભવ! પુત્રથી શી કાર્યસિદ્ધિ થાય તે કહે. ” આ પ્રમાણે મહેશ્વરદત્તનું દૃષ્ટાંત જાણવુ.... હવે પ્રભવ કહે છે કે દાન આપે છે તે આ તારૂ પરિવાર બંધનથી છૂટા થાય ગ્રહણ કરીશ. ' એ પ્રકારને નામની પ્રથમ શ્રી ખાલી કે- તમારા જેવા એને તેા ચારિત્ર ઘટે છે ? દુઃખી ચારિત્ર ગ્રહણ કરે છે, પરતુ સુખી અનિષ્ટ છે, અને પ્રાયે કરીને લેાકેા 46 હું જંબૂ કુમાર તું મને આ જીવિતપહેલું પુણ્ય છે, હવે જો આ મારા તે હું પણ તમારી સાથે ચારિત્ર તેના નિશ્ચય સાંભળીને સમુદ્રશ્રી દુષ્ટ કર્મ કરનારા પ્રાણીએ લેાકેાને સુખની અપેક્ષાથી સયમ રૂપી કષ્ટ પારકા ઘરને ભાંગનારા જ Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૧૭. હોય છે. હે પ્રભવ! જે આ જંબૂકુમાર તારા કહેવાથી વ્રતને ગ્રહણ કરશે તે એક હાળાની પેઠે તેને પસ્તાવું પડશે.” પ્રભવે કહ્યું કે- એ હાળી કેણ હતો ?” સમુદ્રશ્રી કહે છે કે સાંભળ મરૂ દેશનાં અંદર એક વગ નામને પામર વસતે હતે. તે ખેતી કરતું હતું અને કેદ્રા, કાંગ વિગેરે ધાન્ય વાવતે હતે. તે એક દિવસ પિતાની દીકરીને સાસરે ગયા. ત્યાં તેને ગળમિશ્રિત માલપુડા જમાડયા. ત્યાં તેણે શેરડીની અંદરથી ગેળની ઉત્પત્તિ જાણું. તેથી પોતાને ઘેર આવીને તેણે પુષ્ય ને ફળથી ખીલેલા ક્ષેત્રને નિમૂલ કરી નાંખીને તેમાં શેરડી વાવી. તેની શ્રીએ તેને ઘણે વાર્યો પણ તે અટક્યો નહિ, આપમતિ થયો. મભૂમિ હેવાથી પાણી વિના શેરડી તે થઈ નહિ અને પૂર્વનું ધાન્ય હતું તે પણ ગયું. પછી તે પશ્ચાત્તાપ કરવા લાગ્યું કે મિષ્ટ ભજનની આજ્ઞાથી મેં પ્રથમનું પાકેલું ધાન્ય પણ ગુમાવ્યું.” તે પ્રમાણે હે પ્રાણવલ્લભ! તમે પણ પશ્ચાત્તાપ પામશે. માટે પ્રાપ્ત થયેલ સુખનો ત્યાગ કરી અધિક સુખની વાંછા કરવી નહિ. ઈતિ બગપામર દષ્ટાંત ? જંબૂ કુમારે કહ્યું કે-“તું જે કહે છે તે સત્ય છે, પરંતુ જેઓ આ લેકના સુખના અભિલાષી હોય છે તેઓ દુઃખ પામે છે. પણ જ્ઞાનથી ઉત્કૃષ્ટ બીજું ધન નથી, શમતા જેવું બીજું સુખ નથી. “દીર્ઘકાળ જીવો' એ આશીર્વાદ ઉપરાંત બીજે ઉત્તમ આશીર્વાદ નથી, લોભ જેવું બીજું દુઃખ નથી, આશા જેવું બંધન નથી અને સ્ત્રી જેવી બીજી જાળ નથી. તેથી જે સ્ત્રીઓમાં અતિલુબ્ધ રહે છે તે કાગડાની માફક અનર્થ પ્રાપ્ત કરે છે. ” સ્ત્રીએ પૂછયું કે એ વાયસ કોણ હતું?” * બૂકુમાર કહે છે કે-મૃગુકચ્છમાં રેવા નદીને કિનારે એક Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉપદેશમાળા હાથી મરણ પામ્યા. ત્યાં બહુ કાગડાઓ ભેગા થઈ આવજાવ કરવા લાગ્યા. જેમ દાનશાળામાં બ્રાહ્મણે મળે તેમ ત્યાં કાગડાઓ એકઠા થયેલા હતા. તેમાંથી એક કાગડે તે મરેલા હાથીના ગુદાદ્વારમાં પ્રવેશ કર્યો અને માંસલુબ્ધ થઈને ત્યાંજ રહેવા લાગ્યું. એવામાં ગ્રીષ્મ કાળ આવતાં ગુદાદ્વાર સંકુચિત થઈ ગયું. તેથી કાગડે અંદર જ રહ્યો. વર્ષાઋતુ આવતાં તે હાથીનું શબ પાણીના પ્રવાહમાં તણાયું. ગુદાદ્વાર વિકસિત થવાથી તે બિચારો કાગડો બહાર તે નીકળ્યો, પણ ચારે દિશામાં પાણીનું પૂર જેઈને ત્યાં જ મરણ પામ્યા. આ દષ્ટાંતને એ ઉપનય છે કે મરેલા હાથીના કલેવર જેવી સ્ત્રીઓ છે, અને કાગડા જેવા વિષયાસક્ત પુરુષ છે, તે સંસારરૂપી જળમાં બૂડે છે, વિષયના અતિશય લોભથી તે શાકને પામે છે. ઈતિ કાક દષ્ટાંત ૨. હવે બીજી સ્ત્રી પવશ્રી કહેવા લાગી કે–“હે પ્રિય! અતિ લેભથી મનુષ્ય વાનરની પેઠે દુઃખ પામે છે. પ્રભવ ચારે કહ્યું કેતે વાનરનું દષ્ટાંત કહે.” પત્રિી કહે કે સાંભળે એક જંગલમાં કઈ વાનરનું જોડું સુખે રહેતું હતું. એક દિવસ દેવાધિષિત પાણીના ધરામાં તે જેડામાંથી વાનર પડ્યો એટલે તેને મનુષ્યપણું પ્રાપ્ત થયું તે જોઈ વાનરી પણ પડી એટલે તે પણ મનુષ્યનું થઈ. પછી વાનરે કહ્યું કે-“એકવાર આ ધરામાં પડવાથી મનુષ્યત્વ પ્રાપ્ત થયું તેથી જે બીજીવાર પડીએ તે દેવત્વ પ્રાપ્ત થાય.” તેની સ્ત્રીએ તેને તેમ કરતાં વાર્યો છતાં તે પડયે, તેથી તે પાછો વાનર થઈ ગયો. એ સમયે કેઈ રાજા ત્યાં આવ્યા. તે પેલી દિવ્ય રૂ૫વાળી સ્ત્રીને પિતાને ઘરે લઈ ગ. વાનર કઈ મદારીના હાથમાં પડ્યો, તે મદારીએ તેને નૃત્ય શીખવ્યું. તે વાનર નૃત્ય કરતે સતે એકઠા રાજ્ય દ્વારે આવ્યા. ત્યાં પિતાની સ્ત્રીને જોઈ તે અતિ દુખિત થયે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૧૯ ધીત વાનર દષ્ટાંત ૩. જંબૂકુમાર કહે છે કે હે પ્રિયે! આ જીવે અનતી વાર દેવ સંબંધી ભેગે પણ ભગવેલા છે પરંતુ તે તૃપ્ત થયો નથી તે આ મનુષ્યનાં સુખ તે શી ગણત્રીમાં છે? જેમ એક કબાડી કેયલા પાડવા માટે વનમાં ગયો હતો. ત્યાં મધ્યાહ્નકાલે અતિ તૃષિત થવાથી તેણે બધાં જલપાત્રો પીને ખાલી કર્યા, તે પણ તેની તૃષા મટી નહીં. પછી તે એક ઝાડની છાયાંમાં સૂતે, અને તેણે સ્વપ્નમાં સેવે સમુદ્રો ને નદીઓનું જળ પીધું તે પણ તે તૃપ્ત થ નહીં છેવટ એક ભાગમાં રહેલ કાદવથી મળેલું જળ પીવા માંડયું પણ કોઈ તૃપ્ત થયો નહિ. સમુદ્રજળથી તૃપ્તિ ન થઈ તે કીચડવાળ જળથી તૃપ્તિ ક્યાંથી થાય! અહીં સમુદ્રજળ જેવા દેવના ભેગે છે, અને કાદવના જળ જેવા મનુષ્ય શરીરના ભાગે છે એમ જાણવું. ઈતિ કબાડી દષ્ટાંત ૪. હવે ત્રીજી પાસેના સ્ત્રીએ કહ્યું કે-સહસા કાર્ય કરવાથી ન પુર પંડિતાની પેઠે પશ્ચાત્તાપ થશે” પ્રભવે કહ્યું કે- પુર પંડિતાનું દષ્ટાંત કહે.” તેણે તે દષ્ટાંત કહ્યું. તેના ઉપર જંબુકુમાર વિદ્યુનાલીનું દષ્ટાંત કહ્યું, જેણે માતંગીના સંગથી બધી વિદ્યા ગુમાવી હતી. તે દષ્ટાંત આ પ્રમાણે આ ભરતક્ષેત્રમાં કુશવર્ધન ગામમાં વિપ્રના કુળમાં વિદ્યુમ્માલી ને મેઘરથ નામે બે ભાઈઓ ઉત્પન્ન થયા હતા. એક દિવસે તેઓ વનમાં ગયા હતા, ત્યાં તેમને કઈ વિદ્યાધરે માતંગી નામની વિદ્યા આપી. વિદ્યારે તેમને કહ્યું કે-“તે માતંગી દેવી ભેગની પ્રાર્થના કરશે, પણ જો તમે મનની સ્થિરતા રાખશે અને ૧ આ વૃષ્ટાંત પરિશિષ્ટ પર્વાદિથી જાણી લેવું, અહીં આપ્યું નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉપદેશમાળા ચલિત થશે નહિ તે વિદ્યા સિદ્ધ થશે. પછી બંને ભાઈએ વિદ્યા સાધવા બેઠા. તેમાં એક વિદ્યુમ્માલી વિહલ મનન હોવાથી ચલિત થયે, અને બીજી મેઘરથ ગુરુનું વચન યાદ રાખીને ચલિત થયો નહિ તેને વિદ્યા સિદ્ધ થઈ અને છ માસમાં પુષ્કળ ધન પ્રાપ્ત થયું વિદ્યુમ્માલી દુઃખી થયે આ દષ્ટાંત કહીને જંબૂકુમારે કહ્યું કે –માતંગી સદેશ મનુષ્ય સ્ત્રીના ભોગે છે, તેથી બહુ સુખના અથી પુરુષોએ તેને ત્યાગ કરે ગ્ય છે. ઈતિ વિદ્યુમ્માલી કથા ૫-૬. ચોથી કનક્સના નામની આ બોલી કે-“હે સ્વામી! જે અમે માતંગી સદશ હતા તે તમે શા માટે પરણ્યા ! હવે પાણી પીને ઘર પૂછવું તે ઘટિત નથી. વળી હે સ્વામી! અતિલોભથી તમે પેલા કણબીની પેઠે પશ્ચાત્તાપ પામશે.” તે દષ્ટાંત આ પ્રમાણે– સુરપુર નગરમાં એક કણબી વસતો હતો, તેણે પિતાના ખેતરમાં ખેડ કરી હતી. તેથી રાત્રિએ પક્ષી ઉડાડવાને માટે તે શંખ વગાડતે હતો. એક દિવસે ચરે ગાયનું ધણ લઈને તે ક્ષેત્ર પાસે આવ્યા. તેવામાં શંખનો ધ્વનિ સાંભળીને તેઓ ભયાક્રાંત થઈ ગયા. એટલે ગાયોને છોડીને નાસી ગયા. પેલો કણબી તે ગાયો વેચીને સુખી થયો. એ પ્રમાણે ત્રણવાર બન્યું. એક દિવસ તે એરોએ કણબીની તમામ હકીકત જાણી, એટલે તેઓએ ત્યાં આવીને કણબીને બાંધે અને પ્રહારથી સીધો કર્યો. એ પ્રમાણે છે સ્વામી! અતિ લેભી પ્રાણએ દુઃખ પામે છે. ઇતિ શંખ વગાડનાર કણબીનું દષ્ટાંત ૭. જ બુકુમાર કહે છે કે-અતિ કામની લાલસાવાળા મનુષ્ય વાનરની પેઠે બંધન પ્રાપ્ત કરે છે. તે વાનરનું દષ્ટાંત આ પ્રમાણે Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૨૧ એક વાનર ગ્રીષ્મ ઋતુમાં તૃષાતુર થવાથી જળની ભ્રાંતિએ ચીકણું જળવગરના કીચડમાં પડ્યો. જેમ જેમ શરીરની ઉપર કીચડનો સ્પર્શ થતે ગમે તેમ તેમ ઠંડે લાગતે ગયા, તેથી તેણે આખું શરીર કાદવથી લીપ્યું, પણ તેથી તેની તૃષા ગઈ નહિ, અને સૂર્યના તાપથી જ્યારે કાદવ સૂકાય ત્યારે તેને શરીરે ઘણું પીડા થઈ. તેવી રીતે હે પ્રિયે! વિષયસુખ રૂપી કીચડથી હું મારા શરીરને લેપન કરીશ નહિ. ઈતિ વાનર દષ્ટાંત ૮. હવે પાંચમી શ્રી નભસેના કહેવા લાગી કે-“હે સ્વામી ! અતિલોભ ન કરવો, અતિભથી બુદ્ધિ નષ્ટ થાય છે. તે ઉપર સિદ્ધિ અને બુદ્ધિનું દષ્ટાંત છે.” તેણે સિદ્ધિ બુદ્ધિનું દષ્ટાંત કહ્યું. તે સાંભળી બૂકુમારે ઉત્તર આપ્યો કે-“હે પ્રિયે ! બહુ કહેવાથી પણ જાતિવંત ઘેડાની પેઠે હુ અવળે માર્ગે ચાલનાર નથી.” તે જાતિવંત ઘેડાનું દષ્ટાંત આ પ્રમાણે છે– વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ઘેર એક ઘડે હતે. તે ઘડે તેણે જિનદત્ત નામના શ્રાવકના ઘરે રાખેલ હતું. તે ઘડે અનેક સારાં લક્ષણવાળે હેવાથી એક દિવસે કેઈ પલીપતિએ તેને ઉપાડી લાવવા માટે પિતાના એક સેવકને મોકલ્યો. તેણે ખાતર પાડીને તે ઘોડાને બહાર કાઢ્યો, પરંતુ તે ઘેડો ઉન્માર્ગે ચાલતું નથી, તેણે ઘણે પ્રયાસ કર્યો, પણ તેણે અનુભવેલા રાજમાર્ગ સિવાય તે અન્ય રસ્તે કઈ રીતે ચાલ્યા નહિ, એટલામાં શેઠે જાગી જવાથી તે જાયું એટલે ચેરને બાંધીને ઘોડે લઈ લીધે. પછી ચોરને પણ મુક્ત કર્યો. એવી રીતે હે પ્રિયે ! હું પણ ઘેડાની પેઠે શુદ્ધ ૧. સિદ્ધિબુદ્ધિનું દષ્ટાંત પણ પરિશિષ્ટ પર્વાદિથી જાણી લેવું. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉપદેશમાળા સયમ રૂપી માને છેાડી ચારા સમાન જે તમે તેનાથી આકષ ણુ કરાતા કુમાર્ગે જઈશ નહિ. છિત ઘોટક્વ દષ્ટાંત ૯-૧૦. હવે છઠ્ઠી શ્રી કનનશ્રી કહેવા લાગી કે− હું સ્વામી ! તમે અતિ હઠ કરેા છે. તે યુક્ત નથી. સમજુ મનુષ્યે આગામી કાળના વિચાર કરવા જોઈએ. બ્રાહ્મણના છેાકરાની પેઠે ગધેડાનુ પૂછ્યું. પકડી રાખવુ ન જોઈ એ ’ પ્રભવે કહ્યું કે-એ દ્વિજ કાણુ હતા?’ કનકશ્રી કહે કે સાંભળેા -એક ગામમાં એક બ્રાહ્મણના પુત્ર હતા તે ઘણા મૂખ હતા. તેને તેની માતાએ હ્યું કે- પકડેલુ છેડી દેવું નહિ એ પડિતનુ લક્ષણ છે. તે મૂર્ખાએ પાતાની માનું વચન મનમાં પકડી રાખ્યું. એક દિવસ કાઈ કુંભારના ગધેડા તેના ઘરમાંથી ભાગ્યા. કુંભાર તેની પછવાડે દોડયો. કુંભારે પેલા બ્રાહ્મણના છે.કરાને કહ્યુ અરે ! આ ગધેડાને પકડ, પકડ. ' તે મૂર્ખાએ ગધેડાનું પૂજ્જુ' પકડ્યું અને ગધેડા પગની લાતા મારવા લાગ્યા, પણ તેણે પૂછડું મૂકયુ* નહિ. એટલે લેાકેા કહેવા લાગ્યા કે- અરે મૂર્ખ'! પૂછડું' છેાડી દે. ત્યારે પેલા છેાકરાએ કહ્યું કે–‘ મારી માતાએ મને એવી શિખામણુ આપી છે કે પકડેલું છે।ડવુ" નહિ. આ પ્રમાણેના કદાગ્રહથી તે ભૂખ કષ્ટ પામ્યા. કે " ઇતિ વિપ્રપુત્ર દૃષ્ટાંત ૧૧. જમ્મૂ કુમાર કહે છે કે ‘તમાએ જે કહ્યુ તે ખરાખર છે, પરંતુ તમે બધી ખર જેવી છે, અને તમારા સ્વીકાર કરવા એ ખરના પૂંછડાને પકડી રાખવા ખરાખર છે. વળી તમે લજજાવાન હાવાથી તમને આવુ વાક્ય ખેલવુ' ઉચિત નથી. આવા શબ્દો તે જ સહન કરે છે કે જેને રહેવાનું ઠેકાણું હેતુ નથી. વળી જે બ્રાહ્મણની માફક પૂર્વભવના કરજદાર હોય છે તે જ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ઉપદેશમાળા દાસ થઈને તેના ઘરમાં રહે છે. તે વિપ્રનું દષ્ટાંત આ પ્રમાણે -કુશસ્થલ નગરમાં એક ક્ષત્રિય રહેતો હતો. તેને ઘેર એક ઘડી હતી. તેની ચાકરીને માટે એક માણસને તેણે રાખ્યો હતે. તે માણસ હમેંશા ઘડીને માટે જે ખાવાનું આપે તેમાંથી પોતે ગુપ્ત રીતે ખાઈ જતો હતો. બરાક ઓછા મળવાથી ઘડી શરીરે દુર્બળ થઈ ગઈ અને છેવટે મરી ગઈ મરણ પામીને તે જ નગરને વિષે વેશ્યા થઈ, અને પેલો માણસ વિપ્રકુળમાં ઉત્પન્ન થયો. એક દિવસે તેણે તે વેશ્યાને જોઈ, એટલે પૂર્વભવના ઋણને લઈને તે વેશ્યાના ઘરમાં દાસ થઈને રહ્યો અને તેના ઘરનું કામકાજ કરવા લાગ્યો. એ દાસની જેમ હું પણ ભેગની આશાથી દાસ થઈને ઘરમાં રહીશ નહિ. ઈતિ વિપ્રકથા ૧૨. હવે સાતમી સ્ત્રી રૂપશ્રી કહેવા લાગી કે-“હે સ્વામી ! હમણાં તમે અમારું કહેવું નહિ માને, પણ પછીથી માસાહસ પક્ષીની પેઠે તેમને સંકટ પ્રાપ્ત થશે ત્યારે સમજશે?” તે કથા આ પ્રમાણે– એક માસાહસ નામનું પક્ષી કઈ વનમાં રહેતું હતું. તે પક્ષી સૂતેલા વાઘના મુખમાં પેસી, તેની દાઢમાં વળગેલ માંસનો પિંડ લઈ બહાર આવીને એમ બેલતે હસે કે-“આ પ્રમાણે કેઈએ સાહસ કરવું નહિ.” આટલા ઉપરથી જ તેનું નામ માસાહસ” પડ્યું હતું. તે પક્ષી જે પ્રમાણે કહેતો હતો તે પ્રમાણે પિતે જ વર્તતો નહોતે. તેને બીજા પક્ષીઓએ ઘણે વાર્યો છતાં પણ માંસમાં લાલુપ થઈને તે વારંવાર વાઘના મુખમાં પેસતે હતો. એમ કરતાં વાંઘ જાગ્યો એટલે તે પક્ષીને કેળિયે કરી ગયા. ઇતિ માસાહસ પક્ષી દષ્ટાંત ૧૩. જબૂ કુમાર કહે છે કે-“હે સ્ત્રીઓ ! આ સંસારમાં કઈ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉપદેશમાળા રક્ષણ કરનાર નથી, માત્ર જેમ પ્રધાનને તેના ધમિત્રે સહાય આપી તેમ ધમિત્ર શરણે જતાં રક્ષણ કરે છે.” તે દૃષ્ટાંત આ પ્રમાણે— સુગ્રીવપુર નામના નગરમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને સુબુદ્ધિ નામે મત્રી હતા. તે મત્રીને ત્રણ મિત્રા હતા. એક નિત્યમિત્ર, ખીજો પમિત્ર અને ત્રીજો પ્રણામમિત્ર. રાજા તરફથી કષ્ટ પ્રાપ્ત થયે આ ત્રણ મિત્રમાંથી પ્રણામમિત્ર કેવી રીતે રક્ષણ આપી પ્રધાનને બચાવ્યેા તેની કથા પરિશિષ્ટ પર્વાદિથી જાણી લેવી. તે ત્રણ મિત્રનેા ઉપનય આ પ્રમાણે છે— નિત્યમિત્રસમે દેહ સ્વજનાઃ પર્વસન્નિભાઃ । જુહારમિત્રસમાજ્ઞેયા ધર્મ પરમબાંધવઃ ॥ “ નિત્યમિત્ર સમાન દેહ છે, પમિત્રા સમાન સગાંવહાલાં છે, અને પ્રણામા મિત્રની જેવા પરમબધ્ ધ છે. ” તે ધર્મ પ્રાણીને અંતસમયે પણ સહાય કરે છે અને જે કંઈ તેનું શરણુ કરે તેને કુશળક્ષેમે સ્વસ્થાને પહોંચાડે છે. ” ઈતિ ત્રણ મિત્ર દૃષ્ટાંત ૧૪. હવે આઠમી શ્રી જયશ્રી જે ધનાવવ શેઠની પુત્રી હતી તે જ બૂકુમારને કહેવા લાગી કે− હૈ સ્વામી! આ વચનવિવાદ શે ? અમને નવી પરણેલીએને આપની સાથે વિવાદ કરવા યુક્ત નથી; પરંતુ તમે આવી કહિપત વાર્તાએ કહેવા વડે અમને શા માટે ઢગા છે? આપે જે જે કથાએ કહી છે તે તમામ કલ્પિત છે; અને જેવી રીતે એક બ્રાહ્મણની પુત્રીએ કલ્પિત વાર્તાઓથી રાજાનુ મન રજિત કર્યું" હતું તેવી રીતે તમે પણ કલ્પિત વાર્તાએથી અમારું મન રંજન કરેા છે.. તે સમયે સર્વ સ્રીઓએ કહ્યું કે'હે જયશ્રી! તે કથા કહે કે જે સાંભળીને આપણા પ્રિયતમ ઘરમાં રહે.' જયશ્રી કહે છે કે સાવધાન થઈને સાંભળા— Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૨૫ ભરક્ષેત્રમાં “લક્ષમીપુર” નગરમાં “નયસાર” નામને રાજા રાજ્ય કરતું હતું. તે રાજા ગીત, કથા, નાટક, પ્રહેલીકા, અંત લંપિકા વિગેરે માં ઘણો જ નિપુણ હતું, અને નવીન કથા સાંભળવામાં ઘણો રસિક હતા. તે દરરોજ માણસ પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળતા હતા. એક દિવસ તે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે “સર્વ લોકોએ વારા પ્રમાણે રાજા પાસે આવીને નવીન નવીન વાર્તા કહેવી.” એ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી જે માણસને વારો આવે છે તે રાજા પાસે જઈ વાર્તા કહે છે. એમ કરતાં એક દિવસ એક બ્રાહ્મણને વારે આવ્યા. તે બ્રાહ્મણ અતિ મૂખ હોવાથી તેને વાર્તા કહેતાં આવડતી નહોતી તેને એક કન્યા હતી, તે ઘણી ચતુર હતી. તેણે પોતાના પિતાને કહાં કે- “આપ નિશ્ચિત રહે, હું રાજા પાસે જઈને નવી વાર્તા કહીશ.” પછી તે રાજા સમીપે ગઈ રાજાએ તે બાળાને કહ્યું કે જે વાર્તાથી મારું મન રંજન થાય એવી વાર્તા કહે.” બ્રાહ્મણપુત્રીએ કહ્યું કે “હે રાજન ! હું મારી અનુભવેલી જ વાર્તા કહું છું તે સાવધાન થઈને સાંભળી હું પિતાના ઘરમાં નવયૌવનવતી થઈ, ત્યારે મારા પિતાએ યોગ્યકુલમાં ઉત્પન્ન થયેલા એક બ્રાહ્મણપુત્ર સાથે મારે વિવાહ કર્યો. જેની સાથે મારે વિવાહ કર્યો તે ભર્તા મારું રૂપ જેવાને માટે મારે ઘેર આવ્યા તે વખતે મારાં માતાપિતા ક્ષેત્રમાં ગયાં હતાં. હું ઘરે એકલી હતી. મેં સારી રીતે સ્નાન ભોજન આદિથી તેને અતિ સંતુષ્ટ કર્યો. પરંતુ મારું અદભુત રૂપ જોઈ તે કામવરથી અતિ પીડિત થયે. તે પલંગ ઉપર બેઠે સતે પિતાનું અંગ મરડે છે, પ્રીતિવાળાં વચનો બોલે છે, અને વારેવારે મારા તરફ દષ્ટિ કરે છે. મેં તેને અભિપ્રાય જાયે એટલે મેં તેને કહ્યું કે-“હે સ્વામી! ઉતાવળ ન કરો, પાણિગ્રહણ વિના વિષયાદિ કૃત્ય થતું નથી. ઘણે ભૂખે માણસ શું છે હાથે ખાવા લાગે છે માટે હમણું વિષયસેવન ચેગ્ય નથી.” એવું મારું વાક્ય સાંભળીને ઘણું જ કામાતુર થયેલા મારા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉપદેશમાળા પતિને પડખામાં શૂળ ઉત્પન્ન થયું, અને તે વ્યાધિથી મરણ પામે. તેને મે મારા ઘરની અંદર દાટી દીધે. તે વાત કેઈએ જાણી નહિ. મારા માતાપિતાએ પણ તે વાત જાણ નહિ હે રાજન! મારી અનુભવેલી આ વાર્તા મેં કહેલી છે. તે વાર્તા સાંભળીને રાજા ઘણે ખુશી થયે અને તે કન્યા પોતાને ઘરે આવી. જયશ્રી કહે છે કે “જેવી રીતે કપિત વાર્તાથી તે વિપ્રપુત્રીએ રાજાનું મન રંજન કર્યું તેવી રીતે તમે પણ અમારા મનને રંજિત કરો છે, પરંતુ એ પ્રવૃત્તિ મિથ્યા છે, માટે જે માણસ વિચારીને પગલું મૂકે છે તે માણસની લાજ રહે છે. તેથી હે સ્વામી ! ભેગો ભેગવી પછી ચારિત્ર ગ્રહણ કરીને પિતાને અર્થ સાધવો ઉચિત છે.” દતિ બ્રાહ્મણપુત્રી દષ્ટાંત ૧૫. ' એ પ્રમાણે જયશ્રીનું વાકય સાંભળીને જ બૂ કુમારે કહ્યું – છે જયશ્રી ! મેહથી આતુર થયેલા પ્રાણીઓ અધર્મમાં ધર્મબુદ્ધિ માની વિષયોને સ્થાપિત કરી કર્મો બાંધે છે, પરંતુ એ વિષય ઘણા જ ખરાબ પરિણમવાલા છે. વિષથી પણ વિષયે અધિક છે એ ખરેખરું છે. કારણ કે વિષયે તે મરેલાને પણ મારે ભિક્ષાશન તદપિ નીરસમેકવાર શધ્યા ચ ભૂઃ પરિજને નિજ દેહમાત્ર વર્સ ચ જીર્ણશતખંડમથી ચ કંથા હાહા તથાપિ વિષયા ન પરિત્યજતિ છે “ખાવામાં ભિક્ષાનું ભેજન–તે પણ નીરસ અને એકવાર, સૂવામાં માત્ર પૃથ્વી, પરિજનમાં માત્ર પોતાનો જ દેહ અને લુગડામાં જીરું અને તદ્દન ફાટેલી ગોદડી–એવી સ્થિતિવાળા માણસને પણ હા હા ઈતિ ખેદે ! વિષય છોડતા નથી. તેથી હે સ્ત્રીએ ! જે જન્મ, જરા, મરણ, રોગ, વિયોગ ને શેક આદિ Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૨૭ શત્રુઓ મારી સમીપે આવે નહીં તો હું તમારી સાથે ભોગ ભોગવું. તે સિવાય જે તમે મને બળાત્કારે ઘરમાં રાખશો તે શું રેગ આદિથી રક્ષણ કરવામાં તમારી શક્તિ છે?” ત્યારે સ્ત્રીઓએ કહ્યું કે હે સ્વામિન્ ! એ સમર્થ કોણ હોય કે જે સંસારસ્થિતિને અટકાવી શકે?” ત્યારે જ બૂકુમારે કહ્યું કેતેમાં તમે અસમર્થ છો તો અશુચિ વસ્તુથી ભરેલી અને મોહની કુંડી રૂપ જે તમે તેના શરીરમાં હું પ્રીતિવાળો થતો નથી. કારણ કે ઝીઓને જન્મ અનંતી પાપની રાશિથી પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે – અણુતા પાપરાસીઓ, જયા ઉદયમાગયા તયા ઈચ્છીત્તણું પત્ત, સમે જાણહિ ગયા છે “હે ગૌતમ! અનંતી પાપની રાશિઓ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે સ્ત્રી પણું પ્રાપ્ત થાય છે એમ બરાબર જાણજે” વળી કહ્યું છે કે – દર્શને હરતે ચિત્ત સ્પર્શને હરતે બધં સંગમે હરતે વીર્ય, નારી પ્રત્યક્ષરાક્ષસી છે “દર્શન થતાં ચિત્તને હરે છે, સ્પર્શ થતાં બળને હરે છે, સંગમ થતાં વીર્યને હરે છે–એવી રીતે મારી સાક્ષાત્ રાક્ષસી છે.” માટે હું લલિતાંગકુમારની પેઠે મેહમાં નિમગ્ન થયેલો નથી, કે જેથી અપવિત્ર વસ્તુના કૂવા રૂપ આ ભવકૂપની અંદર પડું” ત્યારે સ્ત્રીઓએ કહ્યું કે “હે સ્વામિન્ ! લલિતાંગકુમાર કેશુ હતે? કે જેને આપે ઉપનય (દષ્ટાંત) તરીકે ગ્રહણ કર્યો છે” જબ કુમારે કહ્યું કે સાંભળો– વસંતપુર નગરમાં “શતપ્રભા” નામે રાજા રાજ્ય કરતો હતું. તેને “રૂપવતી” નામે પટ્ટરાણી હતી. તે ઘણું રૂપવતી, યૌવન આદિ ગુણોથી યુક્ત અને મહારાજાની રાજધાની જેવી અતિ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉપદેશમાળા મોહક હતી, તે રાજાને ઘણી વહાલી હતી પરંતુ વ્યભિચારિણ હતી. એક દિવસે તે રૂપવતી રાણી બારીમાં બેસી નગરકૌતુક જેતી હતી, તે સમયે “લલિતાંગ” નામના અતિ રૂપવાન યુવકને માગે જતાં તેણે જોયે. તેનું રૂપ જોઈ મોહ ઉત્પન્ન થવાથી તે અતિ કામાતુર થઈ ગઈ, તેથી તેણે દાસીને કહ્યું કે-અરે ! તું આ યુવકને અહી લાવ.” દાસીએ જઈને લલિતાંગને કહ્યું કે-“તમને મારી રાણું લાવે છે, માટે મારી સાથે મારી રાણીના મકાને પધારો.” તે પણ વિષય રૂપ ભિક્ષાને માટે ભટકનાર વ્યભિચારી હતું તેથી તે રાણીના મહેલમાં ગયો. લલિતાંગને જોઈ હાવભાવ વિલાસ આદિને વિસ્તારતી, આળસ મરડતી, હસ્તના મૂળ ભાગને બતાવતી અને નાભિમંડળને વરહિત કરતી રાણીએ તેના મનને વશ કર્યું. કહ્યું છે કે સ્ત્રી કાંત વીણ્ય નાભિ પ્રકટયતિ મુહર્વિપિતિ કટાક્ષાનું, દમૂલ દશયન્તી રચયતિ કુસુમાપીડમુક્ષિપ્તપાણિ: રોમાંચવેદજંભાઃ શ્રત કુચતટે ઐસિવસ્ત્ર વિધતે, સોલંઠ વક્તિ નીવાં શિથિલયતિ દશષ્ઠમંગમનક્તિ છે “ી પોતાના પ્રિય પુરુષને જોઈ વારંવાર નાભિ બતાવે છે, કટાક્ષો ફેકે છે, હાથના મૂળ બતાવે છે, હાથ ઉંચા કરી કામદેવને ઉત્પન્ન કરે છે, રોમાંચ, સ્વેદ અને બગાસાં ધારણ કરે છે, જેના ઉપરથી વસ્ત્ર ખસી જાય છે એવા સ્તનને દેખાડે છે, ધીઠતાપૂર્વક બોલે છે, વસ્ત્રગ્રંથીને શિથિલ કરે છે, ઓષ્ઠને ડિસે છે અને અંગને ભાંગે છે.” તેનું તેવું સ્વરૂપ જોઈ કામથી ઉછળતા અંગવાળા લલિતાંગ તેની સાથે ભોગ ભેગવવા લાગે; વિષયથી ચેતના હરાઈ જવાથી તેણે નિઃશંકપણે તેની સાથે ભેગ ભેગવ્યા. તેવામાં તે રાણીને પતિ રાજા આવ્યો. તે સમયે બારણું પાસે ઉભેલી દાસીના મુખથી રાજાનું આગમન સાંભળીને ભયથી વિહળ બનેલી રાણીએ Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૨૯ તે લલિતાંગને અપવિત્ર વસ્તુથી ભરેલા કૂવાની `દર ઉતાર્યાં; અને આવેલા રાજાની સાથે હાસ્યવિનાદ વિગેરેની વાર્તા કરવા લાગી. અશ્િચ કૂપમાં રહેલા લલિતાંગ પણુ ક્ષુધા અને તૃષાની પીડા અત્ય'ત સહન કરવા લાગ્યા. કારણ કે ત્યાં તે તદ્ન પરવશ પડેલા હતા. તે મનમાં વિચાર કરવા લાગ્યા કે- અકૃત્ય કરનાર મારા વિષચલ'પષ્ટપણાને ધિક્કાર છે! એ પ્રમાણે તેવી સ્થિતિમાં રહેતા તેને ઘણા દિવસેા વીતિ ગયા. રાણી પણ તેને ભૂલી ગઈ. શ્રીએના કૃત્રિમ પ્રેમને ધિક્કાર છે! લલિતાંગ ત્યાં રહેતાં મૃત્યુ તુલ્ય થઈ ગયા. અનુક્રમે વર્ષાઋતુમાં તે કૂવા જળથી ભરાતા અપવિત્ર જળના પ્રવાહમાં ખેંચાઈને તે બહાર નીકળ્યેા અને પેાતાના આપ્તજનાને મળ્યા. તેણે પેાતાની સવ હકીકત તેઓને કહી. તે વિષયાભિલાષથી વિમુક્ત થયા. કેટલાક દિવસ ઘરમાં રહેવાથી તેના શરીરની સ્થિતિ સુધરી. તે સ્વસ્થ થઈ ને બહાર નીકળ્યા એટલે ફરીથી રાણીએ તેને દીઠા અને આળખ્યા. તેણે દાસીને તેડવા મેાકલી એટલે લલિતાંગે કહ્યુ` કે- હું ફરીથી એવુ... કરીશ નહિ, વિષયમાં આસક્ત થવાથી મેં બહુ પીડા ભાગવી છે. ' તે સાંભળી દાસી પાછી વળી. પછી તે વિષયમાંથી વિરક્ત થઈને સુખી થયેા. માટે હું સ્ત્રીએ! જો હું વિષયમાં આસક્ત થા તેા લલિતાંગકુમારની પેઠે હુ પણ દુઃખી થાઉં. તેથી વિષયમાં પ્રીતિ રાખવી મને યાગ્ય નથી. સમ્યક્ત ને શીલરૂપ એ તુખડાવડે આ ભવસમુદ્ર સુખે તરી શકાય છે; તેવા એ તુબને ધારણ કરનારા જ ભ્રૂકુમાર શ્રી રૂપી નદીમાં કેમ બૂડે ? ” હિત લલિતાંગ દૃષ્ટાંત ૧૬. એ પ્રમાણે જ બૂ કુમારે ઘણા ઉપદેશ દીધા. એમ પરસ્પરના ઉત્તર પ્રત્યુત્તરમાં રાત્રિ વ્યતીત થઈ. એટલે સ્ત્રીએ પણ વૈરાગ્યરસથી પૂતુ થઈ ગઈ. તેમણે કહ્યું કે- હે સ્વામી ત્રત પાળવાં તે દુષ્કર * Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉપદેશમાળા છે, બાકી આ વૈરાગ્યરસ તા અનુપમ છે. જેએએ આ વૈરાગ્યરસને સારી રીતે સેવેલા છે, તેઓએ મુક્તિપદ્મ અલંકૃત કરેલ છે. ’ એ પ્રમાણે કહેવા વડે સ્ત્રીઓએ જ બૂકુમારનુ વચન માન્ય કર્યું. તે સમયે પ્રભવે કહ્યું કે—“મારુ' પણ મેટુ' ભાગ્ય કે મે' ચાર છતાં પણ આવી વૈરાગ્યની વાર્તા સાંભળી. આ વિષયના અભિલાષ મહા વિષમ છે. વિષયરાગ તજવા ઘણુંા દુષ્કર છે. જેણે યુવાવસ્થામાં પણ ઇન્દ્રિયાને વશ કરી લીધી છે એવા તમને ધન્ય છે ! ” જબૂ કુમારે પણ તેના ઉદ્ધાર કરવા માટે તેને ઘણા ધર્મોપદેશ આપ્યા. એટલે વૈરાગ્યયુક્ત થઈ પ્રભવ ચારે કહ્યું કે‘તમે મારા ઉપર ઘણા ઉપકાર કર્યો છે. હુ... પણ તમારી સાથે વ્રત ગ્રહણ કરીશ. ’ અનુક્રમે પ્રાતઃકાળ થયા, એટલે કૌણિક રાજાએ તમામ હકીકત સાંભળી; પછી તેમણે જંબૂ કુમારને ગૃહવાસે રાખવા માટે બહુ ઉપાયે કર્યા, પણુ જ બૂકુમારે મનમાં ધારણ કર્યા નહિ. પછી સવારમાં મોટા ઉત્સાહ પૂર્વક સાતે ક્ષેત્રમાં પુષ્કળ દ્રવ્ય વાપરી કૌણિક રાજાએ કર્યો છે દીક્ષામહાત્સવ જેમના એવા પ્રભવ આદિ પાંચસે ચારા, પેાતાનાં માતાપિતા, આઠે સ્ત્રીઓ અને તેનાં માતાપિતા સહિત જ બૂકુમારે શ્રી સુધર્મા સ્વામી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું, અનુક્રમે દ્વાદશાંગીનું અધ્યયન કરી, ચૌદ પૂર્વધારી થઈ, ચાર જ્ઞાન પ્રાપ્ત કરી શ્રી સુધર્મા સ્વામીની પાટના ભૂષણુરૂપ થયા. ત્યાર પછી ઘાતિકના ક્ષય કરી, કેવળજ્ઞાન મેળવી મેાક્ષપદ્મને પામ્યા. ધન્યાડ્ય સુરરાજરાજિમહિત: શ્રીજંબૂનામાંમુનિ ! સ્તારુણ્યપિ પવિત્રરૂપકલિતે યાનિર્જિંગાય મરમ્ । ત્યકા માહનિબંધન નિજવધૂસબધમત્યાદરાન્ । મુક્તિસ્ત્રીવરસ ગમે દૂભવસુખ લેભે મુદ્દા શાશ્વતમ્ ॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૩૧ “અનેક ઈદ્રોથી પૂજાયેલ શ્રી જબૂ નામના મુનિને ધન્ય છે; કારણ કે તેમણે પવિત્ર રૂપવાળી યુવાવસ્થામાં પણ કામદેવને જી અને મેહના મૂળ કારણભૂત એવા નિજ વધૂના સંબંધને પણ છેડી દઈ અતિ આદરથી મુક્તિરૂપી સ્ત્રીના શ્રેષ્ઠ સંગમથી ઉત્પન્ન થયેલા શાશ્વત સુખ (મોક્ષ) ને હર્ષપૂર્વક મેળવ્યું.” એ પ્રમાણે જંબૂ કુમાર જેવા પુરુષો ક્ષણભંગુર વિષયસુખને છોડી દઈ શાશ્વત સુખમાં રમણ કરે છે અને તેમની પ્રતીતિથી પ્રભવ જેવા સુલભ ધી જીવ પણ સંસાર સાગર તરવાને શક્તિવાન થાય છે. એ પ્રમાણે સાડત્રીશમી ગાથાને સંબંધ જાણો. ઈતિ જંબૂકુમાર ચરિત્ર દીસંતિ પરમારાવિ, પવરધમ્મપભાવપડિબુદ્ધા ! જહ સે ચિલાઈપુત્તો, પડિબુદ્ધો સુસુમાણાએ ૩૮ અર્થ-“પરમાર, પ્રવર શૈદ્રધ્યાનયુક્ત એવા પણ ઘણા પ્રાણીઓ પ્રવર-વિશિષ્ટ એ જે ધમને પ્રભાવ તેથી પ્રતિબંધ પામેલા દેખાય છે. જેમ સુસમાના દષ્ટાંતમાં તે ચિલાતીપુત્ર પ્રતિબેધ પામ્ય તેમ.” ૩૮. અહંક્શનના મહામ્યથી મિથ્યાત્વ નિદ્રા દૂર જવાને લીધે ધનાવહ શેઠની દાસીને પુત્ર, અતિરૌદ્ર કમને કરનારા ચિલાતીપુત્ર પ્રતિબંધ પામે. તેનું દષ્ટાંત આ પ્રમાણે ચિલાતીપુત્ર કથા પ્રથમ થોડું ચિલાતીપુત્રના પૂર્વભવનું સ્વરૂપ કહે છે. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં “યજ્ઞદેવ” નામે બ્રાહ્મણ વસતે હતો. તે વ્યાકરણ, કાવ્ય, તર્ક અને મીમાંસાદિ શાસ્ત્રોના વિચારમાં ઘણે ચતુર હતું અને અનેક શાસ્ત્રોને પારગામી ગાથા ૩૮–સુંસમાણએ x સુસમાજ્ઞાતે—ઉદાહરણે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ઉપદેશમાળા હતું. તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે “જે મને વાદવા જીતે તેને હું શિષ્ય થાઉં.” એ પ્રમાણે પ્રતિજ્ઞાને ધારણ કરનાર યજ્ઞદેવે વાદમાં ઘણું પ્રતિવાદીને જીત્યા. એક દિવસ એક નાના સાધુએ તેને જીતી લીધે. એટલે સત્ય પ્રતિજ્ઞા તે યાદેવે તે સુલ્લક પાસે દીક્ષા લીધી અને ભાવયુક્ત થઈ વ્રત પાળવા લાગે; પરંતુ જાતિગુણને લીધે તે દેહવશ્વ આદિની મલિનતા રૂ૫ પરીસહને નિંદે છે. તે વિચારે છે કે “અરે ! આ માર્ગમાં સર્વ સારું છે પરંતુ સ્નાન આદિને અભાવ છે તે મોટું જુગુપ્સાસ્થાન છે. એ પ્રમાણે મલપરીસહને સહન કરવાને અશક્ત છતાં પણ ચારિત્રભંગના ભયથી તે સ્નાન આદિ વડે દેહાદિની શુદ્ધિ કરતા નથી. એક દિવસે ઉપવાસના પારણે ભિક્ષા માટે ભટકતાં કપતવૃત્તિના ન્યાયે પિતાની સ્ત્રીને ઘેર ગયો. ત્યાં મેહ રૂપ પિશાચથી ગ્રસ્ત થયેલી તે સ્ત્રીએ પૂર્વ નેહના વશથી મુનિરૂપમાં રહેલા પિતાના પતિને કામણ કર્યું. તે કામણથી મુનિ શરીરે અતિ ક્ષીણ થયા. કેટલેક દિવસે તે વિહાર કરવામાં પણ અશક્ત થઈ ગયા, તેથી અનશન ગ્રહણ કરી કાળધર્મને પ્રાપ્ત થઈ સ્વર્ગમાં દેવ થયા. પેલી સ્ત્રીએ મુનિરૂપમાં રહેલા પોતાના પતિની મરણવાર્તા સાંભળી, તેથી યે પશ્ચાત્તાપ કરવા લાગી કે-“અરે! મને ધિક્કાર છે! પતિને મારવાથી મને મેટું પાપ લાગ્યું. સાધુની હત્યા કરનાર મને નરકમાં પણ સ્થાન નહિ મળે. તેથી અશરણ થયેલી મને તેને વેષ જ શરણરૂપ છે.” એ પ્રમાણે વૈરાગ્ય પરાયણ થઈ તેણે ચારિત્ર ગ્રહણ કર્યું અને અતિ ઉગ્ર તપ કર્યું. પૂર્વકૃત પાપની સારી રીતે આલેચના ગ્રહણ કરી બહુ કાળ ચારિત્ર પાળીને તે સ્વર્ગે ગઈ. બીજા ભવમાં યજ્ઞદેવ બ્રાહ્મણને જીવ દેવકથી વીને ચારિત્રની જુગુસાથી બાંધેલા નીચ નેત્રવડે રાજગૃહ નગરમાં Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૩૩ ધનાવહ’ શેઠને ઘેર ‘ ચિલાતી’નામની દાસીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તેનુ' નામ ‘ચિલાતીપુત્ર' પાડવામાં આવ્યુ. તેની સ્ત્રીનાં જીવ દેવલાકથી ચવીને તે જ શેઠને ઘેર શેઠની સ્રી ભદ્રાની કુક્ષિમાં પુત્રીપણે ઉપન્ન થયેા. તે કન્યાનુ... નામ ‘સુસમા ’ પાડયુ‘ચિલાતીપુત્ર તે ખાળાને હમેશાં રમાડે છે. તેને તે પ્રાણથી પણ અતિ વહાલી થઈ. એક વખત તે ચિલાતીપુત્રને તેની સાથે કુચેષ્ટા કરતા જોઈ ને કન્યાના માતાપિતાએ વિચાયુ” કે “ આ ઢાંસીપુત્ર વ્યસની, મદ્યપાનમાં લુબ્ધ અને કજીઆખાર હાવાથી ઘરમાં રાખવા ચેાગ્ય નથી.’ એમ વિચારી તેને ઘરમાંથી કાઢી મૂકયા. તે ચારની પાળ (ચારલેાકેાને વસવાનુ` સ્થાન ) માં જઈ ચારામાં ભળી ગયા. તેઓએ તેને સાહસિક જાણીને પલ્લીપતિ નીમ્યા. તે પાપ કરવામાં અતિ પ્રીતિવાળા હાવાથી જીવાના વધ કરવામાં પાછા હઠતા નથી. " એક દિવસે તેણે ચારાને એકઠા કરી કહ્યું કે-‘ ચાલા આપણે ધનાવહ શેઠને ઘેર ચારી કરવા જઈએ; પણ ધન મળે તે તમારુ ને સુસિમા કન્યા મારી.' તે ચારેએ કબુલ કર્યું. પછી ઘણા ચારાને એકઠા કરીને તે રાજગૃહ નગરમાં ધનાવહ શેઠને ઘેર આન્ચે. તેએએ શેઠનું ઘર છુટયું. ચિલાતીપુત્રે કન્યાને ગ્રહણ કરી અને બીજા ચારાએ પુષ્કળ ધન લીધું. પછી સ પાછા ફર્યા. ત્યારપછી ધનાવહ શેઠે બૂમ પાડી; એટલે વિકટ ચૈાધાઓના સમૂહ સહિત દુગાઁપાળ ચારીની પાછળ દોડયો. શેઠ પણ પુત્ર પરિવાર સહિત દુĆપાલની સાથે દોડથો. તે ચેારા પશુ ઘણા લાકા પછવાડે લાગવાથી અને માથા ઉપર બાજો વહન કરવાને અશક્ત ખનવાથી પગ ધીમા પડવાને લીધે ભારને ભૂમિ ઉપર પડતા મૂકી નાસવા લાગ્યા. તેમાંથી કેટલાક નાસી ગયા, કેટલાકને દુગપાળે ભૂમિ ઉપર પાડી દીધા અને કેટલાકે દાંતમાં તૃણુ લઈ તાબે થવાથી ધનશ્રેણીની માફી મેળવી. > Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉપદેશમાળા ચિલાતીપુત્ર સુસમાને લઈ કઈ દિશામાં પલાયન કરી ગયે. ધનાવહ શેઠ પુત્ર સહિત તેની પાછળ લાગે, દુર્ગપાળ ધનની રક્ષા કરવાને ત્યાં જ રહ્યો. ધનાવહ શેઠના ભયથી સુસમાને લઈ જવાને અશક્ત થઈ આગળ ચાલતા ચિલાતીપુત્રે વિચાર્યું કે આ કન્યા મને પ્રાણથી પ્રિય છે, તેથી તે અન્યની ન થવી જોઈએ.” તે દુષ્ટ તરવારથી તેનું મસ્તક કાપી નાખ્યું અને ધડ પડતું મૂકી મસ્તક લઈને નાઠો. ધનાવહ શેટ વિગેરે પાછળ દેડવાનું પ્રયોજન નાશ પામવાથી પાછા ફર્યા. આગળ ચાલતાં ચિલાતીપુત્રે કાયોત્સર્ગમાં રહેલા એક મુનિને જોયા. મુનિ સમીપ આવી તેણે તેમને શઠતા પૂર્વક કહ્યું કે મને ધર્મને ઉપદેશ આપ.” સાધુએ જ્ઞાનના અતિશયથી જાણ્યું કે જોકે આ અતિ પાપીષ્ટ છે પણ તે ધર્મ મેળવી શકશે.” એવું જાણુ મુનિએ તેને ઉપદેશ કીધે કે-“તારે ઉપશમ, વિવેક અને સંવર કરવા જોઈએ.” રત્ન જેવા આ ત્રણ પદ તેને સંભળાવીને મુનિ આકાશમાં ઉત્પતી ગયા. ચિલાતીપુત્રે વિચાર કર્યો કે ખરેખર! આ મુનિએ મને ઠગ્યા નથી પણ સાચું કહ્યું છે. હું ઘણે પાપીઠ છું તેથી મારી શુદ્ધિ બીજી કઈ પણ રીતે થશે નહિ, માટે મારે સાધુનાં વચન પ્રમાણે અવશ્ય કરવું જોઈએ. સાધુએ જે કહ્યું તે મેં જાણ્યું. ઉપશમ એટલે ક્રોધ આદિને મારે ત્યાગ કરવો જોઈએ. ક્રોધથી અંધ બની જઈને અનર્થ કરનાર એવા મને ધિક્કાર છે! વળી વિવેક એટલે બાહ્ય વસ્તુનો મારે ત્યાગ કર જોઈ એ. એ પ્રમાણે વિચારી તરવાર સહિત હાથમાં રહેલું મસ્તક છેડી દીધું. વળી “સંવર એટલે મારે દુષ્ટ યોગોને સંવર કર જોઈએ.” એમ વિચારી તેણે દુષ્ટ મન-વચન-કાયાના વ્યાપારને રેકી દીધે; અને તે જ ત્રણ પદ મનમાં ચિંતવને ત્યાં જ - કાત્સર્ગમાં સ્થિત થયા. લેહીની વાસથી વજમુખી કીડીઓ Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૩૫ ત્યાં આવી અને ચિલાતીપુત્રનું રુધિર ને માંસ ખાવા લાગી. તેઓએ ચારે બાજુએથી તેનું આખું શરીર ચાલણ જેવું કરી નાખ્યું, પરંતુ “આ દેહ મારે નથી અને હું કેઈને નથી” એમ ચિંતન કરતે તે ધ્યાનથી ચલિત થયો નહિ. એ પ્રમાણે અઢી દિવસે બહુ પાપનો ક્ષય કરી ચિલાતીપુત્ર દેવલોકે ગયે. આ ધમને ધન્ય છે કે જેના પ્રભાવથી ચિલાતીપુત્ર જે. દુષ્ટ માણસ પણ સ્વર્ગે સુખભાગી થયે. કહ્યું છે કે – દુર્ગતિપ્રપતપ્રાણિધારણુદ્ધર્મ ઉચ્યતે સંયમાદિદશવિધ સર્વશક્તિો હિ મુક્તયે | “દુર્ગતિમાં પડતા પ્રાણુને ધારણ કરી રાખેદુર્ગતિમાં પડવા ન દે તેથી તે ધર્મ કહેવાય છે; સંયમ આદિ દશ પ્રકારને સર્વજ્ઞ ભગવાને કહેલે તે ધર્મ નિશ્ચય પૂર્વક મુક્તિને માટે છે.” માટે બહુ પાપવાળા પ્રાણીઓને ધર્મ તારતે નથી, એ પ્રકારની મુગ્ધ લોકેની શંકા દૂર કરવા માટે ધર્મના પ્રભાવ ઉપર ચિલાતીપુત્રનું દૃષ્ટાંત કહેવામાં આવ્યું છે. ” જેવી રીતે ચિલાતીપુત્રે પિતાની પ્રતિજ્ઞા પાળી તેવી રીતે અન્ય વિવેકી લેકેએ પ્રવર્તવું તે વિષે કહે છેપુફિફએ ફલિએ તહ પિઉ–ઘરમિ તન્હા બુહા સમણુબદ્ધ ઢઢેણ તણા વિસઢા, વિસઢા જહ સફલયા જાયા ૩૯ અર્થ–“પુષ્પિત અને ફલિત એવું તથા પ્રકારનું પ્રસિદ્ધ પિતાનું ઘર છતાં અર્થાત્ સર્વ પ્રકારનાં સુખસંયુક્ત કૃષ્ણ વાસુદેવને ત્યાં જમ્યા છતાં ઢંઢણકુમારે (મુનિપણામાં) તૃષા અને સુધા નિરંતરપણે એવી સહન કરી કે જે સહન કરેલી સફલતાને પામી.” ૩૯. અર્થાત્ ઢંઢણકુમારે અલાભ પરીસહ ગાથા ૩૯. ૨ પુફિયફલિય. ૨ પીઉહરામિ ૨ તરહ ૩ સફલા. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉપદેશમાળા એ સહ્યો કે જેના પરિણામે કેવળજ્ઞાનરૂપ ફળ પ્રાપ્ત થયું. તેની કથા આ પ્રમાણે શ્રી ઢંઢણુ કુમાર કથા ઢંઢણુકુમારને જીવ પૂર્વ ભવમાં કોઈ રાજાના પાંચસે ખેડૂતોને અધિકારી હતા. જ્યારે મધ્યાહ્ન વખતે સઘળાઓને માટે ભાત આવતા હતા ત્યારે તે તેઓની પાસે પોતાના ક્ષેત્રમાં એક એક ચાસ હળથી કઢાવતું હતું. આ પ્રમાણે કરવાથી તે દરરોજ પાંચસે ખેડૂતે અને એક હજાર બળદોને ભાત પાણીમાં અંતરાય કરતે હતે. તેમ કરવાથી તે ભવમાં તેણે ઘણું અંતરાયકર્મ બાંધ્યું. ત્યાંથી કાળ કરીને ઘણુ કાળ સુધી અનેક ભવમાં ભટકીને તે દ્વારિકા નગરીમાં “કૃષ્ણ” વાસુદેવને ઘેર ઢંઢણુ” રાણીની કુશિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. તે ઢંઢણ કુમારના નામથી પ્રસિદ્ધ થયા. યુવાન વય પામતાં તેને પિતાએ પરણાવ્યું. ત્યાર પછી સ્ત્રીસંગમના સુખમાં લીન થઈ તેણે ઘણા દિવસે વ્યતીત કર્યા. અન્યદા ભગવાન શ્રી અરિષ્ટનેમી અઢાર હજાર સાધુઓથી પરિવૃત્ત થઈ દ્વારકાપુરીના મોટા ઉદ્યાનમાં સમવસર્યા. તેમને વાંદવાને માટે “કૃષ્ણ વાસુદેવ ઢંઢણુ કુમાર સહિત નીકળ્યા. વાંદીને યોગ્ય સ્થાને બેઠા. એટલે પ્રભુએ કુમતરૂપ અંધકારને દૂર કરનારી, પતિત જનને ઉદ્ધાર કરનારી, અમૃતના નિઝરણું જેવી, મેહ મલને નાશ કરનારી, સર્વ જનને આનંદ આપનારી, માલવ કેશિક રાગને અનુવાદ કરનારી અને સમગ્ર કલેશને નષ્ટ કરનારી દેશના આપવી શરૂ કરી. તે સાંભળતાં ઢંઢણ કુમારનું મન વૈરાગ્યરસથી વ્યાપ્ત થઈ જવાને લીધે તેણે શ્રી નેમિનાથ સ્વામી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર ગ્રહણ કર્યા પછી તે દ્વારિકાપુરીમાં ભિક્ષાથે કરે છે, પરંતુ કૃષ્ણ વાસુદેવના પુત્ર તરીકે તેમજ શ્રી નેમિનાથ સ્વામીના શિષ્ય તરીકે પ્રસિદ્ધ છતાં પણ તેને શુદ્ધ ભિક્ષા મળતી Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૩૭ નથી અને અશુદ્ધ ભિક્ષા તે ગ્રહણ કરતા નથી. એકદા શ્રી નેમિશ્વર ભગવાને તેને કહ્યું કે-“હે તંત્રણ! તે પૂર્વભવમાં બાંધેલું અંતરાય કર્મ ઉદયભાવમાં આવેલું છે, તેથી તેને શુદ્ધ આહાર મળતે નથી, માટે બીજા મુનિએ આણેલો આહાર ગ્રહણ કર.” ત્યારે હાથ જોડી તે ઢંઢણકુમારે કહ્યું કે-“હે ત્રિલોકનાથ! જ્યારે મારુ અંતરાય કર્મ ક્ષય પામશે ત્યારે જ મારી પોતાની લબ્ધિથી મળેલે શુદ્ધ આહાર હું ગ્રહણ કરીશ, બીજાએ લાવેલો આહાર ગ્રહણ કરવો મને ઉચિત નથી. આ પ્રમાણે કહીને તેણે તે અભિગ્રહ સ્વામીની સાક્ષીએ લીધે. પછી પ્રતિ દિવસ અવ્યાકુળ મને ભિક્ષાથે ફરે છે, પરંતુ તેને શુદ્ધ આહાર મળતું નથી. તેથી તે તૃષા અને સુધા સહન કરે છે. આ પ્રમાણે તેને કેટલેક કાળ વ્યતીત થયો. એક દિવસ નેમીશ્વર ભગવાનને વાંદવાને માટે કૃષ્ણ વાસુદેવ આવ્યા. પ્રભુને વાંદીને કૃષ્ણ વાસુદેવે પૂછ્યું કે- આપના અઢાર હજાર સાધુઓમાં દુષ્કર કાર્ય કરનારો કયે સાધુ છે?” તે વખતે ભગવાને કહ્યું કે- દુષ્કર કરનાર તે સર્વ સાધુઓ છે, પણ તેમાં ઢંઢણ મુનિ વિશેષ છે. વાસુદેવે કહ્યું કે-“હે ભગવન્! કયા ગુણથી તે વિશેષ છે?” ત્યારે ભગવાને તેને સર્વ અભિગ્રહ કહ્યો. તે સાંભળી અતિ હર્ષિત થઈ કૃષ્ણ બોલ્યા કે-“તે ધન્ય એવા ઢંઢણ મુનિ કયાં છે? તેને વાંદવાની મને તીવ્ર ઈચ્છા થઈ છે” ભગવાને કહ્યું કે-“ભિશાથે શહેરમાં ગયેલા છે, તે તમને સામા જ મળશે, પછી સ્વામીને વાંદીને દ્વારિકાપુરીમાં પાછા આવતાં ગજેન્દ્ર ઉપર આરૂઢ થયેલા કૃષ્ણ ઢંઢણ મુનિને બજારમાંથી સામે આવતા જોયા કૃષ્ણ હાથી ઉપરથી ઉતરી ઢંઢણ મુનિની ત્રણ પ્રદક્ષિણા કરી ઘણું ભાવ પૂર્વક તેમને વાંદ્યા અને કહ્યું કે-“હે મુનિ ! તમને ધન્ય છે ! તમે પુણ્યશાલી છો. અતિ ભાગ્ય સિવાય તમારા દર્શન થવા સુલભ નથી.” તે સમયે સેળ હજાર રાજાઓ પણ તે મુનિના ચરણમાં પડ્યાં. તે વખતે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉપદેશમાળા 6 ખારીમાં બેઠેલા એક વણિકે તે જોઈને ચિંતવ્યુ કે અ! આ મુનિ મહાનુભાવ દેખાય છે, જેથી મહા સમૃદ્ધિવાન કૃષ્ણ આદિ રાજાએ પણ તેમના ચરણકમલમાં પડે છે. માટે મારે તેમને શુદ્ધ માદક વ્હારાવીને લાભ લેવા. તેમને હૉવરાવવાથી મને માઢુ પુણ્ય થશે’ આ પ્રમાણે વિચારીને ઢઢણુ મુનિને પાતાને ઘરે તેડી લાવી તેણે બહુભાવથી મેદક વ્હારાવ્યા. ’ ઢઢણુ મુનિએ ભગવાનની સમીપે આવીને પૂછ્યું કે- હું ભગવન્! મારું અ’તરાય ક આજે નષ્ટ થયુ?' ભગવાને કહ્યું કે–‘હે મુનિ! હજી તે નષ્ટ થયુ નથી.' ઢઢણુ મુનિએ પૂછ્યુ કે- હે સ્વામિન્ ! ત્યારે આજે મને ભિક્ષાના લાભ કેમ થયા? ’ સ્વામીએ કહ્યું કે- કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી તને આ આહાર મળેલા છે, પણ અંતરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી તમારી લબ્ધિથી મળેલી નથી.' આ પ્રમાણેનાં ભગવાનનાં વચન સાંભળીને ઢંઢણુ મુનિ તે આહારને શુદ્ધ ભૂમિમાં પરઢવવાને ગયા. ત્યાં શુદ્ધ અને અતિ શુદ્ધ અધ્યવસાયથી પ્રબલ શુકલ ધ્યાનરૂપી અગ્નિવડે કર્મરૂપી ઇંધનને વાળી દઈ પેાતાનાં પૂર્વીકૃત કર્મોના સમૂહ હાયની તેમ માઇકને ચૂર્ણ કરતાં કરતાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે દેવાએ દુંદુભિ વગાડી ચારે તરફ જય જય શબ્દ કર્યાં અને કૃષ્ણ આદિ સર્વ ભવ્ય જના ખુશી થયા. ઘણા કાળ સુધી કેવળીપણે વિહાર કરીને પ્રાંત ઢંગુ મુનિએ મુક્તિ પ્રાપ્ત કરી. આ પ્રમાણે અન્ય મહાત્માએ પણ વર્તવુ. ઇતિ 'ઢણુ મુનિ કથા. આહારેસુ સુહેસુ; રમ્ભાવસહેસ કાણેસુ ચ । સાહૂણ નાહિગારો; અહિગારા ધમ્મકબ્જેસુ ॥ ૪૦ !! અથ. શુભ એવા આહારને વિષે, રમ્ય એવા ઉપાશ્રયને 66 ગાયા ૪૦-રમ્યા આવસથા = ઉપાશ્રયાઃ Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૩૯ વિષે અને (વિચિત્ર એવા) ઉદ્યાન–બાગ બગીચાને વિષે સાધુને અધિકાર (આસક્તપણું) નથી; નિર્મમત્વ હેવાથી. તેઓને તે માત્ર ધર્મકાર્યમાં અધિકાર છે. મુનિને ઇન્દ્રિયોને સુખકારી બાઢા પદાર્થોમાં આસક્તિ હતી નથી.” ૪૦. સાહ કાંતાર મહાભએસુ, અવિ જણવએવિ મુઈયમ્મિા અવિ તે સરીર પીડું, સહતિ ન લહેંતિય વિરુદ્ધમ્ ૪૧ અ_“અટવીમાં કે રાજ્યવિપ્લવાદિ મહા ભયમાં પણ મુનિ ઋદ્ધિવાળા નિરુપદ્રવ જનપદમાં હેય તેમ નિર્ભયપણે વતે છે. વળી તે મુનિએ શરીરની પીડાને સહન કરે છે પણ વિરુદ્ધ વસ્તુ ગ્રહણ કરતા નથી.” ૪૧. અર્થાત્ મુનિ ગમે તેવા કષ્ટમાં પણ અનેષણય આહાર–પાણી વિગેરે ગ્રહણ કરતા નથી અને બીજાનું ગ્રહણ કરેલું તેવું હોય તે વાપરતા નથી, અર્થાત્ તેમને આહારાદિને વિષે પ્રતિબંધ નથી ધર્મકાર્યને વિષે જ પ્રતિબંધ વર્તે છે. જતેહિ પીલિયાવિહુ, અંદગસીસા ન ચેવ પરિકવિયા *વિજય પરમFસારા, ખમંતિ જે પંડિયા હૂંતિ છે ૪૨ છે અર્થ–“યંત્રવડે પિલ્યાં છતાં પણ સકંદકાચાર્યના ૫૦૦ શિષ્ય કે પાયમાન ન જ થયા. કારણ કે જેમણે પરમાર્થને સાર (તસ્વરહસ્ય) જાર્યો છે એવા પંડિતે જે હોય છે તે ગમે તેવું કષ્ટ પણ અમે જ છે, પ્રાણુતે પણ માર્ગથી ચલતા નથી. ૪૨. અહીં કંઇક શિષ્યાનું દૃષ્ટાંત જાણવું. ૧૪. - શ્રી સ્કંદ શિષ્ય દષ્ટાંત. શ્રાવસ્તી નગરીમાં “જીતશત્રુ” નામનો રાજા રાજ્ય કરતો હતું. તેને “ધારિણી' નામે પટ્ટરાણું હતી. તેને “&દક” નામને ગાથા ૪૧-કંતાર, મુઈઅંગિન: નયનંતિ. * વિઈય = વિદિત. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ઉપદેશમાળા કુમાર હતા. તે કુમારને ‘પુર’દરયશા ’નામની બેન હતી તેને કુંભકારકટક નગરના સ્વામી ‘દંડક' રાજાની સાથે પરણાવી હતી. તે દંડક રાજાને ‘ પાલક' નામના પુરેાહિત હતા. એક દિવસ દંડક રાજાએ કાઈ કાને માટે પાલકને પોતાના સાસરા જીતશત્રુ રાજા પાસે મેલ્યા . તે વખતે જીતશત્રુ રાજાની સભામાં જઈ ને પાલકે વાર્તાના પ્રસ`ગમાં ધર્મ ચર્ચા ચલાવી તેમાં તે પેાતાના નાસ્તિક મત સ્થાપન કરવા લાગ્યા. તે વખતે પાસે બેઠેલા જૈનધર્મના તત્ત્વાના જાણુ સ્કંદક કુમારે જૈનધર્મીમાં કહેલી યુક્તિએથી તે પાલકને નિરુત્તર કરી દીધેા એટલે તે માનભ્રષ્ટ થયેા. તેથી તે ક્રોધથી ઘણા પ્રજવલિત થઈ ગયા પરંતુ ત્યાં કાંઈ કરી શકશો નહિ. પછી પાતાનું કાય કરીને તે કુંભકારકટક નગરે પાછે આશૈ. એક દિવસ મુનિસુવ્રતસ્વામી પ્રભુ વિહાર કરતાં શ્રાવસ્તી નગરીએ પધાર્યા. સ્કંદક કુમાર વાંઢવાને માટે આવ્યા, પ્રભુએ દેશના દીધી. તે સાંભળી સ્કંદક કુમારે પાંચસેા રાજપુત્ર સહિત દીક્ષા લીધી. અનુક્રમે તે ઉગ્રવિહારી થયા. તેમણે સકળ સિદ્ધાંતના સાર ગ્રહણ કરેલા હૈાવાથી ગુરુએ તેને પાંચસે સાધુએના આચાય બનાવ્યા. એક દિવસ મુનિસુવ્રતસ્વામીની પાસે આવીને સ્કંદક કુમારે કહ્યું કે—‘- હે ભગવન્ ! આપની આજ્ઞા હાય તે મારી મેન પુર દરયશાને અને મારા બનેવી દંડક રાજા વગેરેને પ્રતિમાધ પમાડવાને માટે હું કું ભકારકટક નગરે જાઉં. ત્યારે ભગવાને કહ્યું કે− હૈ સ્કંદાચાય ! તમને ત્યાં પ્રાણાતિક (પ્રાણની હાનિ થાય તેવા) ઉપસગ થશે. ' ક'દાચાર્ય' પૂછ્યુ કે હ* આરાધક' થઈશ કે નહિ ?’ પ્રભુએ કહ્યું કે ‘તમારા સિવાય સર્વ આરાધક થશે.’ તે સાંભળીને કદકાચાર્યે કહ્યુ` કે− હે સ્વામી ! જે મારી સહાયથી ખીજા મુનિએ આરાધક થશે તા મને સઘળુ' મળ્યું' એમ હું માનીશ.’ એ પ્રમાણે કહી સ્વામીને વાંદીને પાંચસે સાધુની સાથે . ૧ મેાક્ષમાર્ગની આરાધના કરી શકે તે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૪૧ તે કુભકારકટક નગરે આવ્યા. તે આવે છે એવા ખબર સાંભળીને તેના આવતા પહેલા સાધુનાને ઉતરવા ચાગ્ય વનભૂમિમાં પૂર્વ વૈરી પાલકે નાના પ્રકારનાં શસ્રો દાટી રાખ્યાં. પછી કદાચાય આવ્યા. એટલે દઉંડક રાજા નગરવાસી લેાકેાની સાથે તેમને વાંદવાને માટે આવ્યા, આચાર્ય કલેશના નાશ કરનારી દેશના દીધી, તેમાં સ*સાર સ્વરૂપની અનિત્યતા બતાવી, લેાકેા આનદિત થયા. 6 હવે પાલકે એકાંતમાં રાજા પાસે આવીને કહ્યું કે- હું સ્વામિન્! આ સ્કટ્ઠકાચાય પાખડી છે, તે સાધુ નથી; પેાતાના આચારથી ભ્રષ્ટ થયેલેા છે, અને હજાર હજાર ચેધાએની સાથે લડી શકે એવા પાંચસેા પુરુષાને સાથે લઈને તમારું રાજય લેવાને માટે આવ્યેા છે.' તે સાંભળી દંડક રાજાએ કહ્યું કે --‘તું તે વાત શી રીતે જાણે છે ?' પાલકે કહ્યું કે- હું આપને તેઓની ઠગાઈ બતાવી આપું.' પછી કોઈ કાર્યનું બ્હાનુ ખતાવી સાધુએને અન્ય વનમાં મેાકલ્યા, અને રાજાને ઉપવનમાં લઈ જઈ પાલકે પોતે ભૂમિમાં દાટેલાં શસ્રો કાઢીને બતાવ્યાં. શઓ જોઈ રાજાનુ' મન ચલિત થયુ, અને પાલકને હુકમ આપ્યા કે ‘તું તે સાધુઓને તને ચેાગ્ય લાગે તે શાસન કર. એ પ્રમાણે કહીને રાજા ઘેર ગયા. પછી પૂવૈરી પાલકે માણસેાને પીલવાનું યંત્ર લાવીને વનમાં ખડુ કર્યુ. અને તેની અંદર એક એક મુનિને નાખવા લાગ્યા. કુંદાચાય દરેક મુનિને આલેાચના કરાવે છે અને તેના મનને સમાધિ પમાડે છે. તેથી જેએએ કાચાપરની મૂર્છાના સથા ત્યાગ કરેલા છે, કમ ખપાવવામાં જ એની દૃષ્ટિ નિબદ્ધ થઈ છે, ભાગળ્યા વગર કર્મોના ક્ષય થતા નથી એવા જેઓના મનમાં નિશ્ચય થયેલા છે, રાગદ્વેષરહિત જેએનુ' મન થયેલુ' છે અને જેએનું અંતઃકરણ પરમ કરુણારસથી ભાવિત થયેલું છે એવા તે પૂજય મુનિએ શુકલ ધ્યાનવડે કરૂપી ઇંધનને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉપદેશમાળા ખાળી દઈ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ દુષ્ટ પાલકના લાવેલા ચત્રમાં પીલાતા સતા અતાવસ્થામાં કેવળજ્ઞાન પામીને ( અંતકૃત્ કેવળી થઈને) માક્ષે ગયા. એ પ્રમાણે અનુક્રમે ચારસા નવાણુ સાધુએ મુક્તિ પામ્યા. પછી એક નાના શિષ્ય બાકી રહ્યો. તેને પણ પાપાત્મા પાલકે પીલવાની તૈયારી કરી ત્યારે સ્કંદકાચાર્યે કહ્યું કે- અરે પાલક ! પ્રથમ મને પીલ, પછી આ લઘુ શિષ્યને પીલો.’ એ પ્રમાણે કહેતાં છતાં પણ દુષ્ટ પાલકે તે શિષ્યને જ જલદીથી પ્રથમ પીયે. તેથી · અરે ! આ દુરાત્માની કેવી દુષ્ટતા છે ! એમ વિચારતાં સ્કંદકાચાય ને અતિ તીવ્ર ક્રોધાગ્નિ પ્રગટ થયા; તે ક્રોધાગ્નિમાં ક્ષણમાત્રમાં તેમના ગુણુરૂપી ઇંધન બળી ગયાં, પછી અરે! મારી નજર આગળ આ ફુરાત્માએ કેવુ' નીચ કૃત્ય કર્યુ” ! આ પાલ પુરોહિત અતિ દુષ્ટ છે, આ દંડક રાજા પણ અતિ અધમ છે અને આ નગરનાં લેાકેા પણ અતિ નિય છે.' એ પ્રમાણે વિચારતાં ક્રોધથી જ્વલિત થયેલા સ્કંદકાચા પાલકને ઉદ્દેશીને કહ્યું કે—અરે દુરાત્મન્! હું તારા વધના કરનાર થઈશ.' એ પ્રમાણે તેમણે નિયાળું કર્યું; તેથી વિશેષ ક્રોધયુક્ત બનેલા પાલકે કઢકાચા ને પણ્ ય.ત્રમાં પીલી નાંખ્યા. તેથી જેમણે સયમની વિરાધના કરી છે એવા કદકાચા મરણ પામીને અગ્નિકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયા. " હવે એ સમયે સ્કંદકાચાયના આધા રુધિરથી લેપાયેલા આ હાથ છે' એવી ભ્રાન્તિથી કેાઈ ગીધ પક્ષીએ ઉપાડયો. પછી તેને માટે પરસ્પર લડતાં પક્ષીના મુખમાંથી તે આધા સ્કંદકાચાની બહેન પુરંદરયશાના આંગણામાં પડયો પુરંદરયશાએ તે આધા ઓળખ્યા, અને લેાકાના મુખવી સઘળી હકીકત સાંભળી; તેથી પુર'દરયશાએ રાજાને કહ્યુ કે અરે પાપી દુરાત્મન્ ! મહા અનીતિ કરનાર ! તેં આ શું કુકમ કર્યું ? સાધુ હત્યાથી થયેલુ‘ 6 Page #158 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૪૩ પાપ સાત કુળને બાળી નાંખે છે. સાધુની હત્યા તે મોટામાં માટી હત્યા છે' એ પ્રમાણે વારવાર રાજાને તિરસ્કાર પૂર્ણાંક કહેતી તે સ'સારથી પરામ્મુખ થઈ વૈરાગ્યપરાયણ ખની. એટલે શાસનદેવતાએ તેના પરિવાર સહિત તેને ઉપાડીને શ્રીમુનિસુવ્રતસ્વામી પાસે મૂકી. ત્યાં તેણે દીક્ષા ગ્રહણ કરીને પેાતાના સ્વાર્થ સાધ્યું. હવે અગ્નિકુમાર નિકાયમાં ઉત્પન્ન થયેલા સ્કંદકાચાય ના જીવે અવધિજ્ઞાનથી જોયું, એટલે તેને તીવ્ર ક્રોધ ઉત્પન્ન થવાથી પાવક સહિત દઉંડક રાજાના બધા દેશને બાળીને ભસ્મ કર્યાં. તે ઉપરથી લેાકપ્રસિદ્ધિમાં તે હાલ દંડકારણ્ય કહેવાય છે. સ્કંદકાચાય ના શિષ્યા, પાલકે પેાતાના પ્રાણના નાશ કર્યો છતાં પણ તેના ઉપર ક્રોધવાળા થયા નહિ તા તે જ ભવમાં તે સ મેક્ષે ગયા. એટલા માટે સિદ્ધાંતમાં પણ કહ્યુ` છે કે. ‘ ઉત્રસમસાર ખુ સામભ્રમ ' શ્રમણુપણાના સાર ઉપશમ છે. વળી ક્ષમાખ૰ગ કરે યય, દુન: કિં કરિષ્યતિ । અતૃણે પતિતા વહ્નિઃ સ્વયમેપશામ્યતિ ।। જેના હાથમાં ક્ષમારૂપી ખડ્ગ છે. તેને દુČન શું કરનાર છે? તૃણુ વિનાની જગ્યામાં પડેલા અગ્નિ પેાતાની મેળે જ શાંત થઈ જાય છે.” આ કથાના એ ઉપનય છે કે ‘ આવા ઉત્કૃષ્ટ ક્ષમાગુણ ધારણ કરવા તે સાધુએને મુક્તિ મેળવવાનું મૂળ કારણ છે.' ઇતિ . કદકાચાય કથા. - જિષ્ણુવયણુસુઈ સકન્ના, અવગય સંસાર ધાર પેયાલા ! બાલાણુ ખમતિ જઈ, જત્તિ કિ ઇત્ય અચ્છેર' જગા અઃ— જે કારણ માટે જિનવચન સાંભળવાથી સકણુ એવા અને ધાર સ*સારના વિચાર જેણે જાણ્યા છે એવા તિ ( મુનિ ) 66 ગાથા ૪૩, પેયાલા-વિયારા: ૧ જયંત, Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉપદેશમાળા બાળ-અજ્ઞાની મિથ્યાષ્ટિઓનાં કરેલાં દુષ્ટ ચેષ્ટિતને સ્કંદશિષ્યની જેમ ખમે છે તેમાં શું આશ્ચર્ય છે? અર્થાત્ કાંઈ આશ્ચર્ય નથી. કેમકે મુનિએ દુષ્ટને કરેલો અપરાધ સહન કરવો તે જ યુક્ત છે.” ૪૩. લેકરૂઢિમાં કાનવાળા હોય તે સકર્ણ કહેવાય છે તે ખરા સકણું નથી, પરંતુ જેમણે જિનવચન સાંભળ્યા છે ને હૃદયમાં ધાર્યા છે તે જ ખરા સકણું છે. તેવા સકણું આ સંસારના સ્વરૂપને અસાર જાણે છે. ન કુલ ઈથ પહાણું, હરિએસવલસ કિં કુલં આસિયા આકંપિયા તણું, સુરોવિ જ પજજુવાસંતિ ૪૪ અર્થ–“અહીં ધર્મના વિચારમાં કુળનું પ્રધાનપણું નથી; એટલે ઉગ્ર ભેગાદિ કુળ વિના ધર્મ ન હોય એ કાંઈ નિશ્ચય નથી. તે વિષે દષ્ટાંત કહે છે-હરિકેશી બળને શું ઉત્તમ કુળ હતું ! નહોતું. તેઓ તો ચંડાલના કુળમાં ઉત્પન્ન થયેલા હતા, છતાં તેમના તપે કરીને આકંપિત થયેલાવશ થયેલા દેવતાઓ પણ તેમની સેવા કરે છે.” ૪૪. - જ્યારે દેવતાઓ સેવા કરે ત્યારે પછી મનુષ્યની તે વાત જ શી! માટે ધર્મવિચારમાં કુલની પ્રાધાન્યતા નથી, ગુણની છે. અહીં હરિકેશિ બળનું દષ્ટાંત જાણવું. ૧૫ હરિકેશિ મુનિની કથા. પ્રથમ હરિકેશિ મુનિના પૂર્વ ભવનું વૃત્તાંત આ પ્રમાણે– મથુરા નગરીમાં શંખ નામે રાજા હતો. તે ન્યાયમાં ઘણે નિપુણ હત અન્યદા તે શંખ રાજાએ ગુરુની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. વિહાર કરતાં કરતાં તે શંખ રાજર્ષિ હસ્તિનાપુર આવ્યા. ત્યાં ભિક્ષાર્થે શહેરમાં પ્રવેશ કરતાં માર્ગ નહિ જાણવાથી તેમણે ગાથા ૪૪-૧ હરિએસિવલસ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ઉપદેશમાળા સેમદેવ” નામના પુરોહિતને નગરને માગ પૂછો. મુનિવેષના ષી સેમદેવ પુરોહિતે વ્યંતરથી અધિષિત થયેલા અગ્નિ જે તપેલે માગે તેને બતાવ્યો. તે માર્ગ એ હતું કે જે કંઈ અજાણતાં તે માર્ગે જાય તે તે ભસ્મ થઈ જાય છે. બ્રાહ્મણે વિચાર કર્યો કે - મુનિ પ્રજવલિત માર્ગે જશે તે તે બળીને ભસ્મ થઈ જશે; તે વખતે હું કૌતુક જોઈશ.” હવે સાધુ તે તે દુષ્ટ બતાવેલા માર્ગે ચાલ્યા. પરંતુ તે સમયે તે સાધુના ધર્મને મહામ્યથી તે વ્યંતર ત્યાંથી નાસી જ ગયે, તેથી માર્ગ શીતળ થઈ ગયે. શંખ રાજર્ષિ તે ઈસમિતિથી તે માર્ગે ધીમે ધીમે ચાલ્યા જતા હતા. ગેખમાં બેઠેલા સોમદેવ પુરહિતે તે જોઈ વિચાર કર્યો કે “અહા આ જૈનધર્મને પ્રભાવ ઘણે માટે જણાય છે કે જેથી આ વ્યંતરથી અધિષ્ઠિત થયેલે અગ્નિ જે તપેલે માર્ગ પણ આ મુનિના પુણ્યપ્રભાવથી શીતલ થઈ ગયો. માટે આ સાધુ વેષને ધન્ય છે તેમજ આ માર્ગને પણ ધન્ય છે !” પછી ગેખમાંથી નીચે ઉતરીને તે સાધુના ચરણમાં પડ્યો અને બોલ્યો કે “હે સ્વામી? મેં અજ્ઞાનપણથી આ દુષ્કૃત્ય કર્યું છે તે મારે અપરાધ ક્ષમા કરો.” સાધુએ તેને યોગ્ય જીવ જાણું ધર્મદેશના આપી. તે સાંભળીને તે પ્રતિબંધ પાયે અને મનમાં વિચાર કરવા લાગે કે-અહે! આ સાધુનું કેવું પરમ ઉપકારીપણું છે કે જેથી અપકાર કરનાર ઉપર પણ તેમની ઉપકારબુદ્ધિ છે.” પછી પુરહિતે કહ્યું કે-“હે ભગવન્! ભવસાગરમાં ડૂબતા એવા મને ચારિત્રધર્મ રૂપી નાવ આપીને તારે.” ગુરુએ તરત જ તેને દીક્ષા આપી. તે નિર્દોષ ચારિત્ર પાળવા લાગ્યો, પરંતુ બ્રાહ્મણ જાતિને લીધે નીચ ગોત્રમાં જન્મ આપનાર જાતિમદ કરે છે. એ પ્રમાણે ઘણા કાળ સુધી ચારિત્ર પાળીને છેવટે જાતિમદની આચના કર્યા સિવાય મરણ પામી દેવપણાને પ્રાપ્ત થયે. દેવગતિમાં ઘણા કાળ સુધી ભોગ ભોગવી નીચ ૧ જીવજંતુ જોઈને ચાલવું તે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઉપદેશમાળા ગોત્રકમ જેણે બાંધેલું છે એવા તે સમદેવ પુરોહિતને જીવ ત્યાંથી ચવીને ગંગાતટ ઉપર “બલકેટ નામના ચંડાલને ઘેર તેની સ્ત્રી ગૌરીની કુક્ષિામાં પુત્રપણે ઉત્પન્ન થા. માતાએ સ્વપ્નની અંદર લીલા રંગને આંબે જોયે, અનુક્રમે તેને પ્રસવ થા. માતાપિતાએ તેનું નામ “હરિકેશિબળ પાડ્યું. અનુક્રમે મેટો થતાં એકવાર વસંતોત્સવમાં સમાન વયવાળા બાળકોની સાથે કીડા કરતાં તે અતિ ચપળ હોવાથી બીજા બાળકની તર્જન કરે છે. કારણ કે બાળકોને એ સ્વભાવ જ છે. કહ્યું છે કે – ન સહૃતિ ઈમિકકે, ન વિણા ચિક્રુતિ ઇક્રમિકકેણ રાસહ વસહ તુરંગા, જૂઆરી પંડિયા ડિભા છે ૧ છે રાસભ, વૃષભ, ઘેડા, જુગારી, પંડિત ને બાલકે એક બીજાને સહન કરી શકતા નથી અને પાછા એક બીજા સિવાય એકલા રહી શકતા નથી.” પછી ઘણું બાળકેએ મળીને હરિકેશિબલને પિતાના મંડળમાંથી હાંકી કાઢો. હવે એ અવસરે એક ઝેરી સર્પ નીકળ્યો. તેને ઘણુ માણસોએ મળીને મારી નાખે, તેવામાં એક બીજે સર્પ નીકળે; પણ તે નિર્વિષ હતું તેથી લકે એ વિચાર્યું કે આ સર્પ વિષ વગરનો છે તેથી તેને માર ન જોઈએ, એમ વિચારી તેને જીવતે છેડી દીધું. એ સ્વરૂપ જોઈને લઘુકમી હરિબલ બાળકે વિચાર્યું કે-“અરે! આ અગાધ ભવકૃપમાં આ જીવ પિતાના કર્મથી જ દુઃખી થાય છે, અન્ય તો નિમિત્ત માત્ર છે. કહ્યું છે કે રે જીવ સુહહેસુ, નિમિત્તમિત્ત પર વિયાણહિ. સક્યફલં ભુજ તો, કીસ મુહા કુષ્પસ પરસ છે “હે જીવ! સુખ અને દુઃખની અંદર અન્ય તે નિમિત્ત માત્ર છે એમ હું જાણુ સ્વકૃત એટલે પોતાનાં કરેલાં કર્મના વિચાર તે વિચાર્યું થાય Page #162 -------------------------------------------------------------------------- ________________ છે, જેમાં તવતાં સતી ઉપદેશમાળા ૧૪૭ ફળને ભેગવતાં તું શા માટે બીજા ઉપર ગુસ્સે થાય છે?” વળી આ જીવ પોતાના ગુણથી જ સુખી થાય છે. સુખ અને દુઃખનું મૂળ કારણ પિતાને આત્મા જ છે, માટે નિર્વિષપણું જ વધારે સારું છે. વિષયરૂપ વિષવાળા પુરુષો મરણ પામે છે, તેથી જે વિષયરૂપ વિષથી રહિત છે તેઓને ધન્ય છે. એ પ્રમાણે જેનાં હદયચક્ષુ વિકસ્વર થયાં છે એવા હરિકેશીને અનાદિ ભવપ્રપંચને ચિતવતાં ભવતાપને હરનાર જાતિસ્મરણ શાન ઉત્પન્ન થયું. તેણે સમ્યફ પ્રકારે પૂર્વ ભવનું સ્વરૂપ જોયું. અરે ! મેં પૂર્વે સોમદેવના ભવમાં ચારિત્ર પાળ્યું છે, પરંતુ જાતિમદ કરવાને લીધે મેં તેને સદોષ કરેલું છે. અહો ! વિશુદ્ધ એ આ ચારિત્ર ઘમ નિર્વિષપણે આરાચો સતે અવશ્ય કવર્ગોદિ સુખને આપે છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કેતએ સંથાનિવિઠ્ઠો વિ, મુણિવરો ભઠ્ઠરાગમયમહ ! જે પાવઈ મુત્તિસુહ, કરો નં ચક્કવટ્ટીવિ છે જેના રાગ મદ ને મોહ નાશ પામેલા છે એવા મુનિવર તે અવસરે સંથારા પર રહ્યા સતા પણ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે તે તેને ચક્રવર્તિપણે પામવું તેમાં તે શું આશ્ચર્ય !” એ પ્રમાણે સંવેગરૂપી રંગથી જેનું મન રંગાયેલું છે એવા હરિકેશિબલે ગુરુની પાસે જિનવાણી સાંભળીને ચારિત્ર ગ્રહણ કર્યું બને દુષ્કર છઠ્ઠ અઠ્ઠમ આદિ તપ કરવા લાગ્યા, તેમજ વિષયને યાગ કરીને વિચારવા લાગ્યા. એકદા એક માસના ઉપવાસનું તપ કરીને તે વારાણસી નગરીના તિંદુક નામના વનમાં હિંદુક યક્ષના મંદિરમાં કાર્યોસગ કરીને રહ્યા. તેના તપગુણથી રંજિત થઈ તિંદુક યક્ષ પણ તે સાધુની સેવા કરવામાં તત્પર થયો અહે! તપનું અત્યંત મહાભ્ય છે કહ્યું છે કે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉપદેશમાળા યદૂર યદૂરારાધ્ય, યત્પુરૈરપિદુર્લભમ્। તત્સવ" તપસા સાધ્યું, તા હિં દુરતિક્રમમ્ ॥ “ જે દૂર છે, જે દુઃખથી આરાધી શકાય તેવું છે, જે દેવાને પણ દુલ ભ છે તે સવ તપથી મેળવી શકાય છે. માટે તપનું કોઈ અતિક્રમ કરી શકે-તેનાથી વધી શકે તેમ નથી.” એ વખતે વાણુારસી નગરીના રાજાની પુત્રી ‘ સુભદ્રા ' નામની રાજકન્યા ઘણી દાસીએથી પરિવૃત્ત થઈ પૂજાની સામગ્રી લઈને યક્ષરાજને પૂજવાને માટે આવી, યક્ષમ`દિરની પ્રદક્ષિણા કરતાં તે રાજકન્યાએ મલમલન દેહવાળા મુનિને જોયા. એટલે • અરે ! નિંદ્યદેહવાળા પ્રેત જેવા આ કાણુ છે?' એ પ્રમાણે કહી તેણે થુથુકાર કર્યાં. તે તપસ્વી મુનિની મેાટી આશાતના કરી. એવુ' રાજકન્યાનુ` ચેષ્ટિત જોઈ ને કુપિત થયેલા તિ દુક યક્ષે વિચાયુ કે-‘અરે! આ રાજકન્યા દુષ્કર્મ કરનારી છે, કારણ કે સુર અને અસુરે જેના ચરણુની પૂજા કરી છે એવા આ મુનિની તે અવજ્ઞા કરે છે; તેથી આ પૂજય મુનિની કરેલી અવજ્ઞાનુ` કુલ આ રાજકન્યાને ખતાવુ’.’ એ પ્રમાણે વિચાર કરીને તેણે તેના શરીરમાં પ્રવેશ કર્યાં. એટલે તેના પ્રવેશથી નાના પ્રકારના બકવાદ કરતી, હાર વિગેરેને તાડતી અને વસ્ત્ર વિગેરેની શુદ્ધિ નહિ જાણતી એવી રાજકન્યાને ત્યાંથી સેવકે તેના માપિતા પાસે લાવ્યા. પુત્રી સ્નેહથી માહિત થયેલા રાજાએ તેની ઘણી ચિકિત્સા કરાવી. અનેક ત્રિકા અને વૈદ્યોને ખેલાવ્યા, પરંતુ કંઈ ફેર પડ્યો નહિ; તેથી વૈદ્યો ખિન્ન થયા. પછી યક્ષે પ્રત્યક્ષ થઈ ને કહ્યું કે-‘ હે રાજન ! પોતાના રૂપથી વિત થયેલી આ તારી પુત્રીએ મારા પૂજ્ય મુનિના ઉપહાસ કરેલા છે, તેથી જો તે જ મુનિની તે સ્ત્રી થાય તેા જ હુ' તેને મુક્ત કરું, ખીજે કાઈ ઉપાય નથી.' તે સાંભળી રાજાએ વિચાર કર્યા કે— આ પ્રમાણે થવાથી મારા પ્રાણુથી પણ વધારે વહાલી એવી આ કન્યાને હું જીવતી તા જોઈશ; માટે આ કન્યા મુનિરાજને અપણુ કરવી. ’ Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૪૯ કહી જતા પાસે પાન પાળા તેથી, નિ. એ પ્રમાણે વિચાર કરી પરિજનો સાથે સુભદ્રાને તે મુનિ પાસે મોકલી. તે કન્યાએ પણ પોતાના પિતાની આજ્ઞાથી યક્ષમદિરમાં જઈ મુનિને વાંદીને કહ્યું કે-“હે મહર્ષિ! આપના હાથવડે મારે હાથ ગ્રહણ કરો. હું સ્વયંવરા થઈને આપની પાસે આવેલી છું.” મુનિએ કહ્યું કે-“હે ભદ્ર! મુનિએ વિષયસંગથી રહિત હોય છે. માટે આ વાત સાથે મારે કોઈ પણ પ્રયોજન નથી.” મુનિએ આ પ્રમાણે કહ્યાા છતાં કુતૂહલમાં પ્રીતિવાળા હિંદુક ચક્ષે મુનિ શરીરમાં દાખલ થઈ તે કન્યાનું પાણિગ્રહણ કર્યું અને તેને વિટંબણા કરીને છોડી દીધી. તે બધું સ્વપ્ન જેવું જોઈને નિસ્તેજ થઈ પિતા પાસે આવી, અને સ્વપ્ન જેવું સઘળું રાત્રિનું સ્વરૂપ કહી બતાવ્યું, તે સમયે રુદ્રદેવ પુરોહિતે કહ્યું કે-“હે સ્વામિન્ ! આ કન્યા ઋષિપત્ની થયેલી છે અને અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે “તજાયેલી કષિપતની બ્રાહ્મણને આપવી” આ વેદને અર્થ છે, માટે આ કન્યા બ્રાહ્મણને અર્પણ કરવી જોઈએ. એ પ્રમાણે સાંભળીને રાજાએ તે રુદ્રદેવ પુરોહિતને જ તે કન્યા અર્પણ કરી. એકવાર રુદ્રદેવ પુરોહિતે યજ્ઞ કરતાં સુભદ્રાને યજ્ઞપત્ની કરી. યજ્ઞમંડપમાં ઘણું બ્રાહ્મણે આવેલા હતા. યજ્ઞકર્મમાં કુશલ યાજ્ઞિક યજ્ઞ કરવા લાગ્યા હતા અને તેઓને યેાગ્ય પુષ્કળ ભોજન વિગેરે તૈયાર કર્યું હતું. તે સમયે માસ ખમણના પારણે હરિકેશિબલ મુનિ યજ્ઞમંડપમાં દાખલ થયા. તેમને સન્મુખ આવતાં જોઈને બ્રાહ્મણોએ કહ્યું કે “અરે આ પ્રેત જેવ, મલથી મલિન દેહવાળો અને નિંદ્ય વેષ ધારણ કરવાવાળા કેણુ યજ્ઞમંડપને મલિન કરવાને આવેલું છે?” તે વખતે મુનિએ આવીને ભિક્ષા માટે બ્રાહ્મણે પાસે યાચના કરી. તે સાંભળીને અનાર્ય બ્રાહ્મણે કહ્યું કે– “અરે ! દૈત્યરૂપ ! યજ્ઞમંડપમાં તૈયાર કરેલું અન્ન બ્રાહ્મણને દેવા યોગ્ય છે, શૂદ્ર કરતાં પણ અધમ એવા તને એ અન્ન કેમ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉપદેશમાળા • અપાય? વળી જે અન્ન બ્રાહ્મણેાને અપાય છે તેનુ પુણ્ય તા સહસ્રગણુ. થાય છે, અને તને આપેલુ' અન્ન તા રાખમાં ઘી હામવા જેવુ' થાય છે, માટે અહીંથી ચાલ્યા જા, તું અહી` શા માટે ઉભા છે ? ” એ પ્રમાણે બ્રાહ્મણેાએ મુનિના ઉપહાસ કર્યાં તે સાંભળી ચક્ષુ મુનિના શરીરમાં પ્રવેશ કરીને કહ્યુ કે–“ અરે! સાંભળેા, હુ' શ્રમણ્ ( જૈન સાધુ) છું', યાવજીવ બ્રહ્મચર્ચ પાળનારી છું, અહિ’સાદિ ત્રતાને ધારણ કરુ` છું; તેથી હું જ સુપાત્ર છું, બ્રાહ્મણા સુપાત્ર નથી. કેમકે તમે તા પશુવધ આદિ પાપના કરનારા છેા, મુખથી ન કહેવાય એવા સ્ત્રીના ગુહ્ય સ્થાનના મર્દન કરનારા છે। અને ઉત્તમ પ્રકારના જ્ઞાનથી દૂર કરાયેલા છે, માટે હું જ સુપાત્ર છું' તમારા ભાગ્યથી જ હું તમારા યજ્ઞમ’ડપમાં આવેલે ; માટે મને શુદ્ધ અન્ન આપેા. ” એવાં વાક્યેાથી તિરસ્કાર કરાયેલા બ્રાહ્મણા તે મુનિને મારવા તૈયાર થયા. તેઓએ લાકડી અને મુષ્ટિવર્ડ મુનિને કેટલાક પ્રહારો કર્યા. એટલે રુષ્ટમાન થયેલા યક્ષે તે બ્રાહ્મણેા ને પ્રહારાદિ વડે મુખમાંથી રુધિર ત્રમતા કરી દીધા, અને શરીરના સાંધા શિથિલ કરી નાખ્યા, જેથી તે પૃથ્વી ઉપર પડયા. માટે કોલાહલ થઈ ગયા, એટલે સઘળા ત્યાં એકઠા થયા. કાલાહળ સાંભળીને સુભદ્રા રાજકન્યા પણ બહાર નીકળી. તેણે મુનિને જોયા એટલે તરત એળખ્યા. પછી ભયથી વિહ્નલ બની જઈ ને તેણે રુદ્રદેવ વિગેરેને કહ્યું કે— અરે દુર્બુદ્ધિવાળાએ ! આ મુનિને પીડશે। તા યમદિરમાં પહેાંચી જશે!. આ તા હિંદુક યક્ષે પૂજેલા મહા પ્રભાવવાળા તપસ્વી મુનિ છે, મે* પૂર્વ તેમને ચલિત કરવા માટે ઘણા યત્ન કર્યો હતા; પર`તુ તે જરા પણ ધ્યાનથી ચલિત થયાં નહાતા. માટે આ મુનિને ધન્ય છે ધન્ય છે.’ એમ ખાલતી સુભદ્રા મુનિના ચરણમાં પડી અને કહ્યું કે– હે કૃપાસિંધુ ! હે જગબંધુ ! મારા આગ્રહથી આ મૂખ લાકોએ Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૫૧ કરેલ અપરાધ ક્ષમા કરો.” મુનિએ કહ્યું કે-“મુનિને કેપ કરવાને અવકાશ નથી. કારણ કે ક્રોધ મહા અનર્થકારી છે. કહ્યું જે અજિજયં ચરિત્ત, દેસૂણાએ ય પુવકોડી એ તંપિઅ કસાયમિત્તો, હાઈ નરો મુહુરણ દેશે ઉણા કોડ પૂર્વ પર્યત જે ચારિત્ર પાળ્યું હોય તેને પણ પ્રાણું એક મુહૂર્ત માત્ર કષાય કરવાથી હારી જાય છે.” માટે સાધુને કેપ કર જ નથી. તેથી તે કેપ કરે જ નહિ, પરંતુ તમારા પર કેપ કરનાર યક્ષને તમે પ્રસન્ન કરો.” મુનિના કહેવાથી બ્રાહ્મણે એ તે યક્ષને સંતુષ્ટ કર્યો, એટલે તે સર્વ બ્રાહ્મણ સાજા થયા. પછી તેઓ યજ્ઞકર્મ છેડી દઈને મુનિના ચરણમાં પડ્યા અને શુદ્ધ અન્નવડે મુનિને પડિલાવ્યા. તે વખતે ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયા. તે જોઈ “આ શું?” એમ બેલતાં કુતૂહલ જોવા માટે ઘણા લોકો એકઠા થયા. રાજા પણ એ હકીકત જાણીને ત્યાં આવ્યો. સઘળાઓ સુપાત્ર દાનની પ્રશંસા કરવા લાગ્યા કહ્યું છે કે વ્યાજે સ્યાહૂદ્વિગુણું વિત્ત, વ્યવસાયે સ્વાચ્ચતુર્ગુણમાં ક્ષેત્રે શતગુણું પ્રોક્ત, પાત્રેડનંતગુણું તથા ૧ વ્યાજમાં ધન બમણું થાય છે, વ્યાપારમાં ધન ગણું થાય છે, ક્ષેત્રમાં વાવવાથી સેગણું થાય છે, અને સત્પાત્રને આપવાથી અનંતગણું થાય છે.” વળી– મિથ્યાદષ્ટિસહસ્ત્રષ, વરમેકેહ્યવ્રતી . અણુવ્રતિસહસવુ, વરમેક મહાવ્રતી છે ર છે મહાવ્રતિસહસ્રષ, વરમેક હિ તાત્વિક: તાવિકસ્ય સમં પાત્ર, ન ભૂતં ન ભવિષ્યતિ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ઉપદેશમાળા હજાર મિથ્યાવીઓ કરતાં એક શ્રાવક વ્રતધારી વધારે શ્રેષ્ઠ છે, હજાર શ્રાવક વ્રતધારીઓ કરતાં એક મહાવ્રતી (સાધુ) વધારે શ્રેષ્ઠ છે; હજાર મહાવ્રતીએ કરતાં એક તત્વવેત્તા મુનિ (ગણધર મહારાજા) વધારે શ્રેષ્ઠ છે, એવા તાત્વિક મુનિની બરાબરી કરનારું પાત્ર બીજું કઈ થયું નથી અને થશે પણ નહિ.” માટે આ જૈન સાધુને દાન દેવું એ ધન્ય છે. પછી ત્યાં મુનિએ દેશના આપી. ઘણા માણસે મુનિની દેશનાથી પ્રતિબંધ પામ્યા અને સઘળા બ્રાહ્મણે પણ શ્રાવક થયા. હરિકેશિ મુનિ શુદ્ધ વ્રત આરાધી કેવલજ્ઞાન પામીને મેસે ગયા. માટે કુળનું પ્રાધાન્ય નથી, પણ ગુણનું જ પ્રાધાન્ય છે; ગુણ ન હોય તે કુળ કંઈ કરી શકતું નથી. વળી આ આત્મા નટની માફક નવાં નવાં રૂપ ધારણ કરી સંસારમાં પરાવર્તન કર્યા કરે છે (અનેક દેહ ધારણ કરે છે). માટે કુળાભિમાનને અવકાશ જ ક્યાં છે? આ હકીકતને ત્રણ ગાથા વડે સ્પષ્ટ કરે છે – દેવો નેરઈસ્કુત્તિય, કીડ પયંગુત્તિ માણસોવેસે છે રૂવન્સીઅ વિરૂ, સુહભાગી દુખભાગી ૪૫ છે રાઉત્તિય દમગુત્તિય, એસ સપાગુત્તિ એસ વેવિઊં છે સામી દાસે પુજે, ખત્તિ અધણે ઘણુવઈત્તિ છે ૪૬ છે નવિ ઈન્થ કવિ નિયમે, સકમ્ય વિણિવિઠ્ઠ સરિસર્યાચિઠ્ઠો છે અનુજ્ઞ વસે, નડુબ્ધ પરિયત્તએ જીવે છે ૪૭ છે અર્થ“આ જીવ દેવતા થયે, નારકી થયે, કડે અને પતંગ થયા, ઉપલક્ષણથી અનેક પ્રકારને તિર્યંચ થયે, મનુષ્યરૂપ વેષવાળે અર્થાત્ મનુષ્ય થયે, રૂપવંત થયે, વિરૂપ એટલે કદ્રુપ પણ થયે, સુખને ભાજન થયે. દુઃખને ભાજનગાથા ૪૬--સ્વપાકથંડાલ ખલુત્તિ. ગાથા ૪૭-સ્વકર્મવિનિવિષ્ટસદશકૃતચેષ્ટઃ અન્નન, Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૫૩ દુઃખ ભાગવનાર પણ થયા. ૪૫ રાજા થયા, નૂમક એટલે ભિક્ષુક પણ થયા, એ જ જીવ ચડાલ થયે, એ જ વેદના જાણનારા પ્રધાન બ્રાહ્મણુ પશુ થયેા, સ્વામી થયા, સેવક થયા, પૂજ્ય એવા ઉપાધ્યાયાદિ થયા, ખલ દુન પણ થયા, નિન થયા, અને ધનવાન પણ થયેા. ૪૬. આ સૌંસારમાં કોઇ પ્રકારના નિયમ નથી અર્થાત્ મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, પશુ મરીને પશુ થાય ને દેવતા ચવીને દેવતા થાય એમ કેટલાકેા કહે છે પણ એવા બિલકુલ નિયમ નથી. પેાતાનાં કર્મોના જેવા ઉત્ક્રય હાય તે પ્રમાણે ચેષ્ટા કરનારા આ જીવ નવાં નવાં રૂપ ને વેષ ધારણ કરનારા નટની જેમ આ સ`સારમાં (નવા નવા રૂપે) પરિભ્રમણુ પણ કરે છે. પ્રમાણેનું સંસારનુ સ્વરૂપ જાણીને વિવેકી મનુષ્યા મેાક્ષના અભિલાષી જ હાય છે, ધનાદિના ઈચ્છુક હતા નથી. તે ઉપર કહે છે ,, ૪૭. આ કાડીસઐહિં ધણુસંચયરસ, ગુણસુરિયાએ કન્નાએ 1 નિવ લુઢ્ઢો વયરિરસી, અલેાભયા એસ સાહૂણું ॥ ૪૮ ॥ અ—“ દ્રવ્યસમૂહના સેંકડો કાડીએ સહિત આવેલી, રૂપ લાવણ્યાદિ ગુણાએ ભરેલી એવી કન્યા ( અપરિણીતા ) ને વિષે પણ વૈરઋષિ (વજ્ર સ્વામી સુનિ) લેાભાણા નહીં, લુબ્ધ થયા નહીં. આવી અલાભતા સર્વ સાધુઓએ કરવી. ૪૮. અર્થાત્ એવા નિર્લોભી થવુ. "" પુષ્કળ દ્રવ્ય સહિત અત્યંત રૂપવંત રુક્મણિ ' નામની કન્યા વાસ્વામીના ગુણેાથી માહ પામીને તેમને વરવા આવ્યા છતાં વાસ્વામીએ કિંચિત્ પણુ દ્રવ્યમાં કે સ્ત્રીમાં ન લાભાતાં તેને ઉપદેશ આપી ધર્મ પમાડી ચારિત્ર આપ્યુ. આવી નિર્લોભતા સ મુનિ મહારાજાએ રાખવા યાગ્ય છે. અહીં વ મુનિનું દૃષ્ટાંત કહે છે ગાથા ૪૮--ગુણુસ્તુભરિયાએ. 6 Page #169 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા શ્રી વજામુનિનું દૃષ્ટાંત તુ ખવન ગામમાં ‘ ધગિરિ ’ નામના એક વ્યાપારી વસતા હતા. તે અતિ ભદ્રિક હતા તેને ‘સુનંદા' નામની સ્ત્રી હતી. તેની સાથે ભાગ ભાગવતાં તેણે ઘણા દિવસેા સુખથી વ્યતીત કર્યાં. એક દિવસ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ધનગિરિએ સગર્ભા ભાર્યાને છેડીને સિ’હગિરિ ગુરુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું”. તે ઉગ્ર તપ કરવા લાગ્યા; અને ગુરુસેવાના રસિક થઈ સારણા, વારણા, ચાયણા, પડિચાયણા વિગેરે' ગ્રહણ કરવામાં કુશળ થયા. ૧૫૪ પાછળ સુનંદાને પુત્ર પ્રસવ થયા. તે વખતે, આના પિતાએ દીક્ષા લીધેલી છે અને તે ધન્યવાદ આપવા લાયક સુનિ થયેલ છે.' એવુ' તે પુત્ર જન્મતાં જ સ્વજનમુખથી સાંભળીને મનમાં ચિંતન કરવા લાગ્યા કે- અરે! આ લેાકેા શુ ખેલે છે? આ દીક્ષાધમ કેવા હોય છે? મેં કાઈ પણુ વખત તેના અનુભવ કરેલા લાગે છે.' એ પ્રમાણે ધ્યાનમાં તત્પર થએલા તે માળકને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયુ. એટલે તેણે પૂર્વ અનુભવેલું ચારિત્ર ધર્મ'નુ' સ્વરૂપ જાણ્યું. તેથી સંસારથી વિરક્ત થઈને તે વિચાર કરવા લાગ્યું. કેવ‘ આ જન્મ જરા આદિની દુઃખ પર પરાથી વ્યાપ્ત એવા સ'સારનેા વિલાસ કયાં ! અને શાશ્વત સુખના જ્યાં પ્રકાશ એવા ચારિત્ર ધર્મને વિષે નિવાસ કર્યાં! અરે! અન તીવાર ભાગવ્યા છતાં પણ આ જીવ વિષયામાં તૃપ્તિ પામતા નથી.’ કહ્યુ* છે કે ધનેષુ વિતવ્યેષુ, ભેગૅખ્વાહારક સુ ! અતૃપ્તા: પ્રાણિનઃ સર્વે, યાતા યાસ્યન્તિ યાન્તિ ચ ચેાયણા ૧ સારણા--સ`ભારી આપવું. વારણા-અશુદ્ધ ભણતાં વારવું, પ્રેરણા કરવી, પડિયા-વારંવાર પ્રેરણા કરવી ઇત્યાદિ. Page #170 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૫૫ “ દ્રવ્યમાં, જીવિતત્ર્યમાં, ભાગમાં અને આહારકમ માં અતૃપ્ત રહ્યા સતાજ સવે પ્રાણીએ ગયેલા છે, જશે અને જાય છે.'' વળી કહ્યું છે કે. - ભાગા ન ભુક્તા વયમેવભુક્તા-સ્તાન તખ્ત વયમેવ તપ્તાઃ। કાલેા ન યાતા વયમેવ યાતા—તૃષ્ણા ન જીર્ણો વયમેવ જીર્ણો ભાગે ભાગવાચા નથી પણ અમે જ ભાગવાયા છીએ, તપ તપ્યુ નથી, પણ અમે જ તખ્યા છીએ, કાળ ગયા નથી પણુ અમે જ ગયા છીએ, અને અમારી તૃષ્ણા જીણુ થઈ નથી પણ અમે પાતે જ જીણ થયા છીએ.” માટે સાંસારિક સુખા સુ ભ છે, પરંતુ આ આધિરત્ન પરમ દુર્લભ છે. કહ્યું છે કે— સુલહે। વિમાણુવાસે, એગચ્છત્તાવિ મેણી સુલહા । દૃલ્લહા પુણ જીવાણું, જિષ્ણુ દવરસાસણે બેહિ ।। “ વિમાનવાસી એટલે દેવતા થવું તે સુલભ છે અને એકછત્ર પૃથ્વી પણ સુલભ છે. અર્થાત્ ચક્રવતી' થવુ તે સુલભ છે, પરંતુ જિનેન્દ્રના શ્રેષ્ઠ શાસનમાં એધિબીજ પામવુ' તે જીવાને પરમ દુ ́ભ છે.” આ પ્રમાણે વિચાર કરીને તે બાળક પેાતાની માતાને ઉદ્વેગ પમાડવા માટે ગાઢ સ્વરથી રૂત્તન કરવા લાગ્યા. માતાએ ઘણા ઉપાયેા કર્યાં, પરંતુ તે જરા પણ રાતા બંધ થતા નથી. જો કે માતાનું મન તેના પર સ્નેહયુક્ત હતું તાપણુ આથી વિરક્ત થઈ ગયું. ખાળક પણ જેમ જેમ માતાનું મન વિરક્ત થતુ જાણવા લાગ્યા તેમ તેમ તે બમણું રૂદન કરવા લાગ્યા. એ પ્રમાણે છ માસ વ્યતીત થયા. એ સમયે શ્રી સિ‘હગિરિ ’ સૂરિ ત્યાં પધાર્યાં. નગરના લેાકેા તેમને વંદન કરવાને ગયા. ગુરુએ દેશના દીધી. દેશનાને અંતે સભા વીખરાઈ જતાં ધનગિરિએ 6 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉપદેશમાળા • ગુરુ પાસે આવીને ભિક્ષા માટે જવાની આજ્ઞા આપી. ત્યારે ગુરુએ કહ્યું કે—‘ આજ ગાચરીમાં ચિત્ત કે અચિત્ત જે મળે તે સઘળું ગ્રહણ કરવુ.' એ પ્રમાણેનું ગુરુનું વાકય સ્વીકારીને ધનગિરિ ભિક્ષા માટે નગરમાં ગયા. ગોચરી માટે ક્રૂરતાં ફરતાં તે પેાતાની સ્રી સુનઢાને ઘેર આવ્યા અને ધર્મલાભ આપ્યા ત્યારે સુનંદાએ કહ્યું કે- હે સ્વામી ! આ પુત્રને ગ્રહણ કરા, આ પુત્રે મને ઘણા સ`તાપ ઉપજાવ્યેા છે.' એવું સાંભળીને ગુરુનુ વચન જેમણે સ્મૃતિમાં રાખેલુ' છે એવા ધનગિરિએ સુન...દાએ આપેલા પુત્રની ભિક્ષા સ્વીકારી, એળીમાં પુત્રને લઈને તે ગુરુ સમીપે પાછા આવ્યા. ગુરુએ વજ્ર જેવા તે બાળકમાં ભાર જાણીને તેનું નામ વ પાડ્યું. તે બાળકને સાધ્વીએના ઉપાશ્રયે સાંપ્યા. ત્યાં ઘણી શ્રાવિકાએ તેની સેવા કરવા લાગી. શ્રીસંધને પણ તે અતિ પ્રિય થયા. ત્યાં પારણામાં સુતાં સુતાં તે બાળકે અનેક પ્રકારનાં સિદ્ધાંતાના અભ્યાસ કરતી. સાધ્વીઓના મુખથી સાંભળીને અગ્યાર અંગાનું અધ્યયન કર્યું.... અનુક્રમે તે ત્રણ વર્ષના થયા. તેની માતા ત્યાં દરરાજ આવતી હતી. તે પુત્રને દિવ્ય રૂપવાળા જોઈ ને માહથી મન વિહલ કરી તેને લેવાને આવી. તેણે કહ્યું કે‘હું મારા પુત્ર લઈ જઈશ.' ધનગિરિએ કહ્યું કે— હું તેને આપીશ નહિ, કારણ કે તમે મને આ બાળક તમારા હાથથી જ અણુ કર્યાં છે.' આ પ્રમાણે પરસ્પર વાદ થયા વિવાદ કરતી સુનંદા ગુરુ સહિત રાજાની કચેરીમાં ગઈ. રાજાએ કહ્યું કે- તમા ખંનેને આ પુત્ર સરખા છે, માટે બાલાવવાથી જેની પાસે જાય તેના આ પુત્ર, એવા ન્યાય ઠીક લાગે છે.' તે સાંભળીને સુનંદા અનેક સારી સારી ખાવાની ચીજો, સુખડી, વિચિત્ર પ્રકારનાં આભરણા અને બાળકના ચિત્તને રંજિત કરે એવી વસ્તુએ ( રમકડાંએ ) માઢા આગળ મૂકીને પુત્રને ખેલાવવા લાગી કે હે પુત્ર! આ લે, આ લે. ' પરંતુ તેણે એ પ્રમાણે ખેલતી માતાની સન્મુખ Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૫૭ પણ જોયુ નહિ તેથી તે ખિન્ન થઈ. પછી ધનગિરિએ કહ્યું કે— ‘હું બાળક ! અમારી પાસે તા આ ધર્મ ધ્વજ (રજોહરણ) છે, જો તને પસંદ પડે તેા તે ગ્રહણ કર.' એવુ' સાંભળી તે બાળક દોડતા ગુરુ પાસે જઈ ધર્મધ્વજને માથે ચડાવી પ્રકૃધ્રુિત નેત્ર કરીને નૃત્ય કરવા લાગ્યા. રાજાએ કહ્યું કે-‘ આ પુત્ર ગુરુના જ છે.' સવ લેાકેા તે જોઈ ને આશ્ચર્ય પામ્યા કે અરે! આ ત્રણ વર્ષોંના બાલકનું જ્ઞાન તે જુઓ !' પછી સંઘના માણસા ગુરુ ઉપાશ્રયે આવીને પાતપેાતાના સ્થાને ગયા. 6 6 અનુક્રમે તે બાળક આઠ વર્ષના થયા એટલે ગુરુએ તેને દીક્ષા દીધી. પુત્રના મેાહથી મુગ્ધ થયેલી સુન'દાએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું", પછી ગુરુએ આ બાળક ચેાગ્ય છે એમ જાણી પેાતાના સ્થાને ( આચાય પદે સ્થાપિત કર્યાં. દશ પૂર્વ જાણુનાર અને ઉગ્ર તપ કરનાર એવા વામુનિને પૂર્વભવના મિત્ર કેાઈ દેવે આવીને વૈક્રિયલબ્ધિ અને આકાશગામિની વિદ્યા આપી. એકદા વિદ્યા આફ્રિ અતિશયાથી યુક્ત શ્રી વાસ્વામી પાટલીપુત્ર નગર ( પટણા ) માં સમવસર્યાં વાંદવાને માટે નગરના લેાકેા આવ્યા. વજસ્વામીએ પણ વિદ્યાના બળથી પેાતાનુ રૂપ વિશેષ કરીને ધ દેશના આપી. તે દેશનાવર્ડ લેાકેાનાં ચિત્ત બહુ આકર્ષાયાં અને પરસ્પર ખેલવા લાગ્યા કે અહા! આ ગુરુમહારાજના રૂપને અનુસરતા જ વાણીવિલાસ છે !' પછી દેશનાની સમાપ્તિ થયે સ લેાકેા સ્વસ્થાને ગયા અને તે દિવસ વ્યતીત થયે. હવે તે નગરમાં ધનાવહુ' નામના એક શેઠ વસે છે. તેને ‘રુકિમણી' નામે ઘણી રૂપવતી પુત્રી છે. તેણે એક દિવસ કોઈ આર્યોના મુખથી વસ્વામીના ગુણા સાંભળ્યા હતા, અને આર્યો પણ રૂકિમણીની પાસે વારવાર વસ્વામીના ગુણ્ણાનુ કથન Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉપદેશમાળા કરતી હતી. તેથી તેના રૂપ, લાવણ્ય, વિદ્યા વિગેરે અતિશયાથી માહિત થઈને રૂક્મિણીએ પ્રતિજ્ઞા કરી કે–‘ વસ્વામી સિવાય અન્યને હું પરણીશ નહિ.’તેણે પેાતાના પિતાને પણ કહ્યું કે ‘હું વાસ્વામી સિવાય અન્યને વરવાની નથી. ' આ પ્રમાણે કેટલેાક કાળ વ્યતીત થયા પછી વાસ્વામીનું આગમન સાંભળીને ધનાવહ શેઠ પુત્રી ઉપરના સ્નેહને લીધે ખીજે દિવસે અનેક કેટ રત્ના સહિત દેવાંગનાએનાં કરતાં પણ વધારે સુંદર એવી અને અલંકૃત કરેલી પોતાની પુત્રીને લઈને ભગવાન્ વસ્વામી પાસે આવ્યા. શેઠ હાથ જોડી ખેલ્યા કે− હું ભગવન્ ! પ્રાણથી પણુ અધિક વહાલી એક આ મારી કન્યાનું રત્નરાશિ સહિત પાણિગ્રહણ કરવા કૃપા કરો.' ભગવાન્ વજ્રસ્વામીએ કહ્યુ કે હે ભદ્રે ! આ કન્યા મુખ્ય છે. તે કઈ પણ સમજતી નથી. અમે તેા મુક્તિરૂપી કન્યાના આલિંગનમાં ઉદયુક્ત હાવાથી અશુચિથી ભરેલી એમાં રતિ પામતા નથી. સ્ત્રીનું શરીર મળમૂત્રની ખાણુ છે. તેને સ્પર્શ કરવા એ પણુ અનÖકારી છે. ” કહ્યુ છે કેજ્વલદયસ્તંભઃપરિર ભાવિધીયતે । ન પુનન રક્ત્રારરામાજધનસેવનમ્ ॥ 66 ,, વર' “ પ્રજવલિત લેાઢાના થાંભલાને આલિંગન કરવુ એ વધારે સારું' છે, પણ નરકના દ્વારરૂપ શ્રીના જઘનતુ' સેવન કરવુ' સારુ નથી. ' માટે આ માહના નિવાસરૂપ શ્રીના દેહ પ્રાણીઓને પાશરૂપ જ છે. કહ્યું છે કે— આવ: સ`શયાનાવિનયભવન પત્તન સાહસાનાં દેાષાણાં સન્નિધાન કપટશનમય' ક્ષેત્રમપત્યયાનામ્ । સ્વદ્ભાસ્ય વિઘ્ન નરકપુરમુખ સમાયાકરડ સ્ત્રીયંત્ર કેન સૃષ્ટં વિષમમૃતમય પ્રાણિનામેકપાશઃ ।। Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧પ૯ સંશનું વમળ, અવિનયનું ઘર, સાહસનું નગર, દેન ભંડાર, હજારે કપટથી ભરેલું, અવિશ્વાસનું ક્ષેત્ર, સ્વર્ગદ્વારનું વિદન, નરકપુરને દરવાજે. સર્વ પ્રકારની માયાને કડી–એવું આ સ્ત્રીરૂપ યંત્ર કેણે સર્યું હશે કે જે પ્રાણીઓને વિષમય છતાં અમૃતમય દેખાતું પાશરૂપ છે.” માટે બ્રહ્મચારીઓને સ્ત્રીને સંગ જ કરો એગ્ય નથી અને તેનાં અંગોપાંગ પણ જેવાં મેગ્ય નથી. વળી – સ્નેહં મનેભવકૃતં જનયંતિ ભાવ નાભીભુજરતનવિભૂષણદર્શિતાનિ વસ્ત્રાણિ સંયમનકેસવિમોક્ષણાનિ બ્રક્ષેપકંપિત કટાક્ષનરીક્ષણનિ છે “ી કામદેવથી ઉત્પન્ન થયેલા સ્નેહને પેદા કરે છે, હાવભાવથી ભુજા, સ્તન, વિભૂષણ, વસ્ત્ર અને છૂટા કરેલા કેસ દેખાડે છે, તેમજ ભ્રગુટીના આક્ષેપથી કંપિત કટાક્ષ પૂર્વક જુએ છે.” વિષથી પણ અધિક વિષમ એવા આ વિષયોનું વર્ણન કરવાથી પણ સયું, વળી માનસ સરોવર ઉપર પ્રાપ્ત થયેલે, બંને પક્ષથી શુદ્ધ, સુમતિ હંસીથી યુક્ત નિર્મળ ધ્યાનરૂપ મુક્તાફલમાં આસક્ત, જડ અને ચૈતન્યના તફાવતને જાણનાર અને ભાવ અને વિભાવનું પ્રથકકરણ કરનાર એવા રાજહંસ તુલ્ય આત્માને રુધિર, મજજા ને ચરબી વડે પૂર્ણ એવા અપવિત્ર સ્ત્રીને દેહરૂપી કપમાં વસવું ઉચિત નથી, તેથી આ વિવેક રહિત જનોને યોગ્ય એવી કથાથી પણ સયું. હે શ્રેષ્ઠી ! જે મારા ઉપર તારી આ કન્યાને ખરો પ્રેમ હોય તે તે પિતાનો અર્થ સાધવા વડે મારા ચિત્તને ભલે આનંદિત કરે. એ પ્રમાણેનાં શ્રીવાસ્વામીના વચન સાંભળીને જ્ઞાનરૂપી દીપક જેને પ્રદીપ્ત થયો છે, સ્વભાવ અને વિભાવનું સ્વરૂપ જેણે જાણેલું છે અને અતિ હર્ષ થી અશ્રુજળ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉપદેશમાળા જેનાં નેત્રમાંથી સૂવે છે એવા રુકિમણુએ હાથ જોડીને કહ્યું કે હે સ્વામી ? આપનાં કહેલાં વચન પ્રમાણે વર્તવાથી પણ હું કૃતાર્થ છું.” પછી ધન સાર્થવાહે તેને આજ્ઞા આપી એટલે તેણે વાસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી અને સમ્યફ પ્રકારે ચારિત્ર પાળીને સ્વર્ગે ગઈ. દશ પૂર્વને ધારણ કરનાર વાસ્વામી અનેક ભવ્ય જીને ઉપદેશ દેવા વડે ઉદ્ધાર કરી આઠ વર્ષ ગૃહસ્થપણામાં રહી, ચુંમાલીશ વર્ષ ગુરુસેવામાં કાઢી, છત્રીસ વર્ષ સુગપ્રધાનપણે વિચારી અઠ્ઠાશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી પાંચસો ચેારાશી વર્ષ વ્યતીત થયાં પછી દેવપણાને પ્રાપ્ત થયા. આનું જ નામ ધર્મ કહેવાય કે જેમાં આટલા બધા પ્રભાવ વાળામાં પણ આવા પ્રકારની નિર્લોભતા હોય છે. અન્ય જનેએ પણ વાસ્વામીની પેઠે નિર્લોભી થવું એ આ કથાનો ઉપનય છે. ઈતિ વાસ્વામી કથા ૧૬. અંતેઉર પુરબલ વાહહિં, વરસિરિધરહિં મુનિવસહા ! કામેહિ વહુવિહેહિય, છંદિજજતા વુિં નેચ્છતિ છે ૪૯ છે રમણિક સ્ત્રીએ, નગરો, ચતુરંગિણી સેના અને હસ્તિ અશ્વાદિ વાહનેએ કરીને, વરશ્રીગૃહ એટલે પ્રધાન દ્રવ્ય ભંડાર કરીને અને બહુ પ્રકારના કામ જે પાંચ ઈન્દ્રિયોના વિષયો તેણે કરીને નિમંત્રિત કર્યા છતાં પણ મુનિવૃષભ (મુનિશ્રેષ્ઠી) તેને ઈચ્છતા નથી.” ૪૯. એએ પિતાના ચારિત્રધર્મને જ ઈચ્છે છે. છેઓ ભેએ વસમું આયાસ કિલેસ ભય વિવાગે આ છે મરણું ધમ્મભૂંસે અરઈ અત્થાઓ સવાઈ ૫ ૫૦ | ગાથા ૪૮ મુશિવસભા. બહુવિહેહિં. ગાથા પદ-વિવાદ કલહઃ અથા. Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૬૧ “છેદન, ભેદન, વ્યસન તે કષ્ટ, આયાસ તે પ્રયાસ, કલેશ, ભય અને વિવાદ તે કલહ, મરણ, ધર્મભ્રંશ અને અરતિ આ સર્વ (અર્થથી) દ્રવ્યથી પ્રાપ્ત થાય છે. એ કારણ માટે અર્થ અનર્થોનું મૂળ છે. ૫૦. કાન વિગેરે કપાવા તે છેદન, તરવાર વિગેરેથી ભેદાવું તે અથવા સ્વજનાદિક સાથે ચિત્તમાં ભેદ પડે તે ભેદન, વ્યસન તે અનેક પ્રકારની આપત્તિ, આયાસ તે વ્યાપાર્જન માટે પિતાથી કરાતે શરીરને કલેશ, ભય તે ત્રાસ તે પરિગ્રહથી જ ઉત્પન્ન થાય છે, દ્રવ્યને જ ભય હોય છે, વિવાદ તે પરસ્પર કલહ દ્રવ્યના કારણથી ઉત્પન્ન થાય છે, મરણ તે પ્રાણત્યાગ, ધર્મભ્રંશ તે-જ્ઞાન ચારિત્રરૂપ ધર્મથી પતિત થવું અથવા સદાચારને લેપ થે તે અને અરતિ તે ચિત્તોદ્વેગ, આ સર્વ દ્રવ્યના કારણથી જ ઉત્પન્ન થાય છે. માટે દ્રવ્ય સર્વથા ત્યાજ્ય છે. દોસસયમૂલ જાલં, પુરિસિવિવજિજયં જઈ વંત છે અર્થો હસિ અણä, કીસ અણુä તવં ચરસિ છે પ૧ “હે મુનિ ! જે સેંકડો દેનું મૂળ કારણ, મસ્યબંધનભૂત જાળની જેવું કર્મબંધનું હેતુભૂત હોવાથી જાળ, પૂર્વ મુનિઓએ વિશેષ પ્રકારે વજેલુ, દીક્ષા ગ્રહણ કરતી વખતે વમેલું-તાજેલું અને નરકપાતાદિ અનર્થનું કારણ હોવાથી અનર્થરૂપ એવું અર્થ જે દ્રવ્ય તેને વહન કરે છે, રાખે છે તે પછી શામાટે ફગટ તપ વિગેરે કષ્ટ કરે છે ?” પ૧ અર્થાત્ જે દ્રવ્ય પાસે રાખે છે તે પછી તપાનુષ્ઠાનાદિ નિષ્ફળ છે; માટે સાધુને તો પરિગ્રહને સર્વથા ત્યાગ એ જ શ્રેષ્ઠ છે. અહીં પૂર્વ મુનિ મહારાજાઓએ એટલે વાસ્વામ્યાદિકે વર્જેલું તજે કહ્યું એટલા ઉપરથી આધુનિક સમયના કર્મકાળાદિ દોષથી અર્થનું વહન કરવામાં તપુર ગાથા ૫૧-વાત ત્યાં, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉપદેશમાળા થયેલાઓનું વિવેકીઓએ આલંબન ન લેવું; આલંબન તે પૂર્વ પુરુષનું જ લેવું. વહ બંધ મારણ સેહણાઓ, કે પરિશ્મહે નથિ તે જઈ પરિઝ્મહુરિચય, જઈધો તે નણુ પવંચો પરા વધ, બંધન, મારણ અને કદથનાઓ વિગેરે પરિગ્રહ મેળવામાં શું નથી જે બધું છે તે એમ જાણ્યા છતાં પણ પરિગ્રહ રાખવામાં આવે તે પછી નિશ્ચયે યતિધર્મ તે પ્રપંચવિડંબના માત્ર જ છે અર્થાત્ દ્રવ્ય રાખવું ને યાતિપણું બતાવવું તે તિ:કેવળ ઠગાઈ છે. ” પર. વિજmહરીહિં સહરિસં, નરિદહિયાહિં અહમહંતીહિં છે જે પથિજજઈ તઈયા, વસુદેવે તે તવસ્સ ફલં છે પ૩ છે હર્ષ સહિત વિદ્યાધરીઓએ અને એક બીજાની સ્પર્ધવડે રાજપુત્રીઓએ તે અવસરે વસુદેવ કુમારની (પાણિગ્રહણ નિમિત્તે) જે પ્રાર્થના કરી તે તેણે પૂર્વ ભવે કરેલા (વૈયાવચ્ચરૂપ અત્યંતર) તપનું ફલ જાણવું. તે કારણ માટે પરિગ્રહને તજી દઈને બાહ્ય અર્થાતર તપ કરે તે જ શ્રેષ્ઠ છે.” પ૩. કિં આસિ નંદિસેણુક્સ, કુલં જ હરિકુલસ્સવિલિસ ! આસી પિયામહે સુચરિએણુ વસુદેવનામુત્તિ છે ૫૪ શું નદિષણનું કુળ હતું ? નહતું. તે તે દરિદ્રી તુચ્છ કુળવાળા બ્રાહ્મણ હતા. પરંતુ તે સદનુષ્ઠાનથી વિશાળ એવા હરિવંશ કુળના યાદને વસુદેવ નામે પિતામહ થયા તે કારણ માટે કુલથી શુ? સદનુષ્ઠાન જ આચરવા ગ્ય છે.” ૫૪. અહીં નંદીનું દષ્ટાંત જાણવું. ૧૭ ગાથા પર–સેહણા કર્થના, પબ , પ્રપંચો. ગાથા પ–રિદુદુહિયાહિં, અમમિક્યા. ગાથા ૫૪-વસુદેવે નામુત્તિ. Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૬૩ નંદીપેણની કથા. મગધ દેશમાં નંદિ નામના ગામમાં ચક્રધર નામે ચક્રને ધારણ કરનાર એક દરિદ્રી વિપ્ર રહેતો હતો. તેને સેમિલા નામે સ્ત્રી હતી. તેને નદિષેણ નામે પુત્ર થયો. તે પુત્રનો જન્મ થતાં જ તેના માતાપિતા મરણ પામ્યા. તેથી તેના મામાએ તેને પોતાને ઘેર લાવી મેટ કર્યો. પરંતુ યુવાવસ્થામાં પણ તે કેકૂપ, મોટા માથાવાળો, મેટા પેટવાળ, વાંકા નાકવાળે, ઠીંગ, વિકૃત નેત્રવાળે તૂટેલા કાનવાળો, પીળા કેશવાળે, પગે લંગડો, પીઠ ઉપર ત્રણવાળો, દૌર્ભાગ્યનું નિધાન અને સ્ત્રીઓને અપ્રીતિપાત્ર થયો. તે બાળક મામાને ઘેર ચાકરનું કામ કરતું હતું તે જોઈ લોકોએ તેને કહ્યું કે-“અરે ! નિર્ભાગ્ય શિરોમણિ ! તું પર ઘરે દાસત્વ શામાટે કરે છે? વિદેશ જઈ, પિસે મેળવીને સ્ત્રી પરણુ લોકતિ પણ એવી છે કે “સ્થાનાંતરિતાની ભાગ્યાનિ” પુરુષનું પ્રારબ્ધ સ્થાનાંતરિત હોય છે એટલે તે સ્થાનનો ફેરફાર કરવાથી પ્રગટ થાય છે.” આ પ્રમાણેનાં લેકેનાં વચન સાંભળીને અન્ય સ્થાને જવાને ઉસુક થયેલા ભાણેજને તેના મામાએ કહ્યું કે-“તું પરદેશ શા માટે જાય છે ? મારા ઘરની અંદર સાત પુત્રીઓ છે. તેમાંની એકની સાથે તારો વિવાહ કરીશ, માટે અહીં જ મારા ઘરમાં રહે.” તે સાંભળી નંદિષેણ તેના મામાને ઘેર જ રહ્યો અને પૂર્વવત્ કામ કરવા લાગ્યા, એક દિવસ નંદિષેણને તેના મામાએ પોતાની સાતે કન્યાને બતાવ્યો અને તેને પસંદ કરવાનું કહ્યું. સાતે કન્યાઓએ કહ્યું કે- “હે તાત! અમે આત્મહત્યા કરશું પણ નદિષણને વરશું નહિ.” આ પ્રમાણેનાં વચનો સાંભળીને નંદિપેણ મનમાં વિચાર કરવા લાગ્યો કે “અરે ! આમાં મારાં કર્મને જ દોષ છે, એને કઈ દોષ નથી. કરેલાં કમ ભેગવ્યા વિના ક્ષય પામતાં નથી.” કહ્યું છે કે – Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ઉપદમાળા કર્મણે હિ પ્રધાનત્વ, કિં કુર્વતિ શુભ ગ્રહો ! વસિષ્ટદત્તલપ, રામ: પ્રવ્રજિતે વને છે કમનું જ પ્રધાનત્વ છે, તેમાં શુભ ગ્રહો પણ શું કરે? રામને ગાદીએ બેસવાને માટે વિશિષ્ટ મુનિએ મુહૂર્ત આપેલું હતું છતાં પણ તે મુહૂરે તેને બનમાં જવું પડયું.” - આ પ્રમાણે વિચારી દુઃખગર્ભિત વૈરાગ્યવડે તે મામાના ઘરમાંથી નીકળી ફરતે ફરતે રનપુર નગરે ગયે ત્યાં ઉપવનના કેઈ એક ભાગમાં વરહિત થઈ ક્રિડા કરતું કામરસથી ઉન્મત્ત થયેલું. પરસ્પર ગાઢ આલિંગનથી જોડાયેલું સ્ત્રી પુરુષનું જે જોઈ નદિષેણ મનમાં બહુ જ ખિન્ન થયા અને આત્મહત્યા કરવા માટે વનમાં ગયા. ત્યાં તેને સુસ્થિત નામના મુનિ મળ્યા. મુનિએ કહ્યું કેહે મુગ્ધ ! આવા અજ્ઞાન મૃત્યુથી તને શું લાભ થવાને છે ? પૂવે અનંતીવાર વિષયાદિકના સેવનથી કંઈ પણ પ્રકારની સિદ્ધિ થઈ નથી, માટે કાંઈક ધર્મકાર્ય કર કે જેથી કાર્યસિદ્ધિ થાય. આ સર્પની ફણ જેવા ભયંકર અને પરિણામે અતિ કટુ એવા વિષયસુખથી શું લાભ છે? વળી, રોગને ભંડાર એવું આ શરીર પણ અનિત્ય છે.” કહ્યું છે કે – પણકોડી અડસી, લખા નવનવધ સહસ પંચસયા ! ચુલસી અહિઆ નિરએ, અપઈઠ્ઠાણુમિ વાહિઓ છે “સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં પાંચ ક્રોડ અડસઠ લાખ નવાણું હજાર પાંચશે ને ચોરાશી વ્યાધિઓ છે.” ૧ આ પ્રમાણેના વ્યાધિ સત્તાગત સર્વ શરીરમાં રહેલા હોય છે. ફકત સાતમી નરકના નારકીને વિપાકોદયે વર્તે છે અને અન્ય જીવોને વિપાકમાં વર્તતા નથી, પરંતુ મનુષ્યશરીરના સાડાત્રણ ક્રોડ મરાય કહેવાય છે તેની સાથે સંબંધ કરતાં એકેક રોમરાયે પિણાબબે વ્યાધિઓ ગણી શકાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧પ તેથી આ અનિત્ય દેહવડે સારભૂત એવા ધર્મને અગીકાર કર. કારણ કે આ મનુષ્યભવ અત્યંત દુર્લભ છે અને તે ધર્મ વિના વ્યર્થ છે. કહ્યું છે કે સંસારે માનુષ્ય સાર, માનુષ્ય ચ કૌલિન્યમ્ કૌલિજે ધર્મિત્વ, ધર્મિત્વે ચાપિ સદયત્વમ્ | સંસારમાં મનુષ્ય જન્મ સારરૂપ છે, મનુષ્યજન્મમાં કુલિનપણું સારરૂપ છે, કુલિનપણમાં ધર્મ પાળવો એ સારરૂપ છે અને ધર્મ પાળવામાં પણ દયાયુક્ત થવું એ સારભૂત છે. ” આ પ્રમાણેની ગુરુમહારાજની અમૃત તુલ્ય દેશના સાંભળીને વિષયતાપથી નિવૃત્ત થઈ તેણે ગુરુ પાસે દીક્ષા લીધી, અને ઉગ્રવિહારીપણે ગુરુની સેવા કરતાં વિચારવા લાગ્યા. તેઓ છઠ્ઠ છઠ્ઠને અંતે પારણું કરવા લાગ્યા અને અત્યંત વૈરાગ્યથી મનને પૂર્ણ કરી “દરરોજ મારે પાંચશે સાધુઓની વૈયાવચ્ચ કરવી” એ નિયમ ગ્રહણ કર્યો. સાધુની વૈયાવચ્ચનું મોટું પુણ્ય કહ્યું છે કે – વેયાવચ્ચે નિયયં, કરેહ ઉત્તમગુણે ધરંતાણું સવં કિર પડિવાઈ વેયાવચ્ચે અપડિવાઈ ઉત્તમ ગુણ ધારણ કરનારાઓની વૈયાવચ્ચ નિરંતર કર. કારણ કે સર્વ ગુણ પ્રતિપાતિ છે અને વિયાવચ્ચ ગુણ અપ્રતિપાતી છે.” - આ પ્રમાણે વિચારીને નદિષેણ મુનિ ગામમાં આહાર પાણી વહોરી લાવી પછી પોતે સાધુઓને અર્પણ કરીને પારણું કરે છે. આ કારણથી સંઘની અંદર તેની ઘણી પ્રશંસા થઈ એક દિવસ સૌધર્મ ઈંદ્ર નંદિષેણના નિયમની પ્રશંસા કરી તેને નહિ સઈહતા બે દે નદિષણના નિયમની પરીક્ષા કરવાને માટે રતનપુરે આવ્યા. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉપદેશમળા એક દેવ નગર બહાર ઉદ્યાનમાં લાન મુનિનું રૂપ ધારણ કરીને રહ્યો, અને બીજી દેવ મુનિને રૂપે નગરની અંદર જ્યાં નંદિષેણ મુનિ છઠ્ઠુંનું પારણું કરવા બેસે છે ત્યાં આવ્યા. એવામાં પહેલે ગ્રાસ (કેળીઓ) મુખમાં મૂકે છે તેવામાં પેલો સાધુવેષવાળે દેવ ત્યાં આવીને બે કે-“અરે! નદિષેણ! મારા ગુરુ નગરની બહાર ઉદ્યાનમાં અતિસારના રોગથી પીડા પામે છે અને તું વૈયાવચ્ચ કરનાર કહેવાય છે છતાં નિશ્ચિતપણે ભેજન કરવા કેમ બેઠે છે?” તેવાં વચન સાંભળતાં જ હાથમાં લીધેલ ગ્રાસ છોડી દઈ આહાર ઉપર વસ્ત્ર ઢાંકીને તે સાધુ સાથે નંદિષેણ મુનિ બહાર ચાલ્યા. સાધુદેવે કહ્યું કે “અરે ! પ્રથમ દેહશુદ્ધિ કરવાને માટે તું જળ લઈ લે. એટલે નાદિષેણ જળ વહેરવા ચાલ્યા. પરંતુ તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અશુદ્ધ જળ મળે છે તે પણ તે ખિન થતા નથી. એ પ્રમાણે આખા નગરમાં બે વાર ફરતાં છતાં દેવના ઉપરોધથી તેને શુદ્ધ જળ મળ્યું નહિ. બીજી વાર જળ લેવા ફરતાં લાભાંતરાય કર્મના ક્ષપશની પ્રબળતા થવાથી અને તપલબ્ધિથી દેવે કરેલ ઉપરોધ નિવૃત્ત થતાં શુદ્ધ જળ મળ્યું, તે જળ લઈને દેવમુનિની સાથે વનની અંદર ગ્લાન મુનિ પાસે આવ્યા. ગ્લાન મુનિએ નંજિષણને ઘણું કર્કશ વચનો કહ્યાં, પરંતુ નંદિષણ પિતાને જ દોષ જુએ છે. મનની અંદર જરાયે ધથી કલુષિત થતા નથી. તેણે કહ્યું કે “હે ગ્લાન મુનિ! મારે અપરાધ ક્ષમા કરે.” એટલું બેલી તેનું શરીર જળવડે સાફ કરી કહ્યું કે “હે સ્વામી! આપ ઉપાશ્રયે પધારે, જેથી ઔષધ કરવા વડે સમાધિ પમાડી શકાય.” દેવરૂપ સાધુએ કહ્યું કે-હે નહિષણ! મારા શરીરમાં ચાલવાની શકિત નથી તેથી હું કેવી રીતે આવું?” ત્યારે નંદિષેણ ગ્લાન મુનિને પોતાની ખાંધ ઉપર બેસાડીને ચાલ્યા. માર્ગમાં તેણે તેના ઉપર અતિ દુર્ગધવાળી અશુચિ કરી; અને “અરે નદિષેણ! તને ધિક્કાર યે! કારણ કે તું ઉતાવળે ઉતાવળે ચાલે Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૭ છે, તેથી મને બહુ કષ્ટ થાય છે.” ઈત્યાદિ કટુ વાક્યથી તેની બહુ તર્જન કરે છે, પરંતુ નંદિષેણ તે તીવ્રતર શુભ પરિણામવાળા થયા સતા ચિતવે છે કે “આ મહાત્મા કેવી રીતે સ્વસ્થ (નિરોગી) થશે ?' આમ વિચારીને તે બેલ્યા કે-“અરે ગ્લાન મુનિ! મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. હવે હું તમને સારી રીતે લઈ જઈશ” એમ બેલતા આગળ ચાલવા લાગ્યા. પછી દેવે વિચાર કર્યો કે અહો ! આ મુનિને ધન્ય છે મેં ! તેને અત્યંત ખેદ પમાડયા છતાં તે જરાપણ ચલિત થયા નહિ. માટે ઈન્દ્રનું વચન સત્ય છે. આ પ્રમાણે વિચાર કરી દેવામાયાને સંહરી લઈ દિવ્ય રૂ૫ ધારણ કરીને બોલ્યા કે- હે સ્વામી ! ઈન્ડે જેવી રીતે તમારું વર્ણન કર્યું હતું તેવું જ મેં જોયું પવિત્ર આત્માવાળા તમને ધન્ય છે ! તમે જ ક્રોધને જીત્યો છે. મારો અપરાધ ક્ષમા કરો.” આ પ્રમાણે વારંવાર કહી નદિષેણ મુનિના પગમાં પડી તે દેવ પિતાને સ્થાને ગયો. ગશીર્ષ ચંદનથી જેના શરીર ઉપર લેપ કરાયેલો છે એવા નદિષણ મુનિ પિતાને સ્થાને આવ્યા. પછી ઘણું કાળ સુધી વૈયાવચ્ચ કરી નાના પ્રકારના અભિગ્રહોને પાળતાં દુષ્કર તપ કર્યું. બાર હજાર વર્ષ પર્યત ચારિત્રધર્મ પાળી પ્રાંત સમયે સંલેખના કરીને દર્ભના સંથારા ઉપર બેસી ચતુવિધ આહારને ત્યાગ કર્યો. હવે તે સમયે તેવા કેઈ પ્રકારના કર્મને ઉદય થવાથી પિતાનું સંસારીપણાનું દુર્ભાગ્ય યાદ કરી નદિષેણ મુનિએ એવું નિયાણું કર્યું કે “ આ તપચારિત્રાદિના પ્રભાવથી હું આવતા મનુષ્યભવમાં સ્ત્રીપ્રિય થઉં.” એ પ્રમાણે નિદાન કરી, મરણ પામીને આઠમાં સહસ્ર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવલોકથી ચવીને નંદિષેણને જીવ સોરીપુર નગરમાં અંધકવિષ્ણુ રાજાની સુભદ્રા રાનીની કુક્ષિમાં સમુદ્રવિજય આદિ નવ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉપદેશમાળા મોટા ભાઈએ પછી વસુદેવ નામે નાના ભાઈ તરીકે જન્મ્યો. તેણે પાછલા ભવમાં નિદાન કરેલું હોવાથી તે અતિ સૌંદર્યવાન, સુભગ અને લોકપ્રિય થયે. તે નિશ્ચિતપણે નગરમાં સ્વેચ્છાએ કરે છે. તેનું રૂપ જોઈ મોહ પામેલી નગરવાસી સ્ત્રીઓ ઘરકામ છેડી તેની પાછળ ભમ્યા કરે છે. લાજવાળી કુલવાન સ્ત્રીઓ પણ પિતાને ધર્મ તજી દે છે. આ પ્રમાણે સ્ત્રીઓનું વ્યાકુળપણું જાણ આકુલ થયેલા નગરવાસી લોકોએ સમુદ્રવિજય પાસે આવી અરજ કરી કે “સ્વામિન્ ! આ વસુદેવને ઘરની અંદર જ રાખવા જોઈએ. કારણ કે તેના રૂપથી મોહિત થયેલી પીરસ્ત્રીઓએ કુલાચાર આદિને પણ ત્યાગ કરેલ છે. તેને લીધે કુલાંગનાના આચારની હાનિ થાય છે, અને આ અનાચારને નહિ અટકાવવાથી તમારે પણ દેષ ગણાય છે.” એ પ્રમાણે સાંભળીને સમુદ્રવિજયે વસુદેવને યોગ્ય રીતે શિખામણ આપીને મહેલની અંદર રાખ્યા. તે ત્યાં કલાભ્યાસ કરવા લાગ્યા. એક દિવસે ઉનાળાની ઋતુમાં શીવાદેવીએ ગશીર્ષ ચંદન ઘસી સેનાનું કાળું ભરી દાસીના હાથે પિતાના પતિ સમુદ્રવિજયને મોકલ્યું. માર્ગમાં વસુદેવે બળાત્કારથી લઈ તેનું પોતાના શરીર ઉપર વિલેપન કર્યું. તેથી દાસીએ કહ્યું કે-અટચાળા છે તેથી જ આવા ગુપ્તિસ્થાનમાં રાખવામાં આવ્યા છે. પછી તે સંબંધી બધે વ્યતિકર સાંભળીને પાછલી રાતે એકાકી નગરની બહાર નીકળી કેઈ સ્થાનેથી એક મૃતક લઈ આવી દરવાજા પાસે તેને બાળીને પછી લખ્યું કે-“વસુદેવ અત્ર બળી મુએ છે, તેથી હવે નગરના સર્વ લોકેએ સુખેથી રહેવું.” આ પ્રમાણે લખીને તે નગરમાંથી નીકળી ગયા. પ્રાતઃકાલે સમુદ્રવિજયે તે વાત સાંભળીને અતિ શેક કર્યો અને વિચારવા લાગ્યા કે-“અરે ! આ માનીએ દુષ્કુલને ઉચિત શું કર્યું? પણ હવે શું કરીએ? ભાવી ૧ બંદીખાનામાં. Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૬૯ કોઈ પ્રકારે અન્યથા થતુ' નથી ' વસુદેવ પણ પૃથ્વીમાં ભ્રમણ કરતાં સતા નવાં નવાં રૂપ, નવાનવાં વેષ ને નવાં નવાં આચરણેાથી ભાગ્યવશાત્ હજારા વિદ્યાધરની કન્યાએ અને હજારા રાજકન્યાએ પરણ્યા. એ પ્રમાણે એકસેા વીસ વર્ષ” પર્યંત દેશાટન કરતાં તેણે ૭૨૦૦૦ સ્ત્રીઓનુ પાણિગ્રહણ કર્યું. પછી ાહિણીના સ્વયંવરમાં આવીને કુજારૂપીથી તેને પરણી, યાદવા સાથે યુદ્ધ કરી, ચમત્કાર દેખાડી, પેાતાનુ સ્વરૂપ પ્રગટ કરી સમુદ્રવિજય આદિને આન≠ ઉત્પન્ન કર્યાં. લેાકેા આશ્ચય પામ્યા અને કહેવા લાગ્યા કે “અહા ! આના પૂર્વ પુણ્યના પ્રાગ્ભાર તેા ખહુ વિશેષ જણાય છે. ” પછી સ્વજનાની સાથે વસુદેવ સારીપુર નગરે આવ્યા. અને છેવટે દેવક રાજાની પુત્રી દેવકીનુ' પાણિગ્રહણ કર્યું'. તે દેવકીની કુક્ષિથી શ્રીકૃષ્ણ વાસુદેવ ઉત્પન્ન થયા અને તેના પુત્ર શાંવ, પ્રદ્યુમ્ન વિગેરે થયા. આ પ્રમાણે વસુદેવ હરિવ`શના પિતામહ થયા. આ સઘળું... પૂર્વ ભાગમાં આચરેલા વૈયાવચ્ચ રૂપ અભ્ય તર ને છઠ્ઠું અર્જુમાદિ બાહ્ય તપનું ફળ જાણવુ'. એ પ્રમાણે ખીજાએ એ પણ બંને પ્રકારનાં તપને વિષે પ્રયત્ન કરવેશ. સપરફ્યુમ રાઉલવાઇએણુ, સિસે પલાવિએ નિઅએ ગયસુકમાલેણુ ખમા, તહા કયા હે શિવ` પત્તો પાા “ પરાક્રમવાળા અને રાજાના બધુ બહુ લાલનપાલન કરેલા એવા ગજસુકમાળ મુનિએ પેાતાનુ મસ્તક બળતે સતે પણ એવી ક્ષમા કરી કે જેથી તેઓ માક્ષ પ્રત્યે પામ્યા. ' અહી ગજસુકમાળનું દૃષ્ટાન્ત જાણવુ. ૧૮, ગજસુકમાળની કથા. દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ નામે વાસુદેવ રાજા હતા. તેની માતા દેવકી નામે હતી. ત્યાં શ્રી નેમિનાથ જિનેશ્વર સમવસર્યાં. Page #185 -------------------------------------------------------------------------- ________________ .૧૭૦ ઉપદેશમાળા દેવાએ આવીને સમવસરણ કર્યું. નેમિનાથ ભગવાને દેશના આપી. સભાજના પાતપેાતાના સ્થાને જતાં ભલિપુરમાં રહેનારા છ ભાઈ સાધુએ ભગવાનની આજ્ઞા લઈ છઠ્ઠને પારણે ખબેના સંઘાડે ત્રણ ભાગે નગરીમાં ભિક્ષા અર્થે નીકળ્યા. તેમાંના પહેલા એ મુનિ ફરતાં ફરતાં દેવકીના મદિરે આવ્યા. તેમને જોઈને મનમાં અતિ હરખાતી દેવકીએ લાડુવડે પ્રતિલાલ્યા. તેના ગયા પછી બીજા એ મુનિ પણ ત્યાંજ આવ્યા. તેમનું પણુ દેવકીએ ભાવ પૂર્વક માઇક વહેારાવી સન્માન કર્યુ. તેઓના ગયા પછી દૈવયેાગે ત્રીજા એ મુનિ પણ આવ્યા. સરખી આકૃતિવાળા અને અતિ ઉલ્લ્લાસ ઉત્પન્ન કરનારા તેમને જોઈ ને દેવકી વિચાર કરવા લાગ્યા કે આ પ્રમાણે એકને એક ઠેકાણે ત્રીજીવાર આહાર માટે આવવુ' શુદ્ધ સાધુઓને ઘટતુ' નથી, તેથી આનું શું કારણ હશે? ? એ પ્રમાણે વિચાર કરી તેમને પૂછ્યું કે—“ હે મહાનુભાવ! આ દ્વારકા નગરી બહુ વિશાલ છે, તેમાં શ્રાવકા પણ ઘણા છે; તે છતાં વારેવારે અહીં આવવાનુ` શુ` પ્રત્યેાજન છે? શું આ નગરીમાં આહાર મળતા નથી? અથવા શુ' સાધુએ વધારે છે ? કે ભૂલથી આવવુ' થયુ છે ? ” એ પ્રમાણે દેવકીએ પૂછવાથી તે સાધુ મેલ્યા કે હું સુશ્રાવિકા! અમે છ ભાઈ એ છીએ. ને પારણે પ્રથક્ પ્રથક્ વહારવા નીકળતાં જુદા જુદા તમારે ઘેર આવેલા છીએ. અમે એક સરખી આકૃતિવાળા હોવાથી તમને સશય ઉત્પન્ન થયેલા છે. ’તે સાંભળી દેવકીએ વિચાર કર્યાં કે છએ મુનિ સરખી આકૃતિવાળા છે અને કૃષ્ણ જેવા દેખાય છે. મને પણ એએને જોવાથી પુત્રદશન તુલ્ય આનંદ થાય છે. પૂર્વે પણ ‘અતિમુક્ત ’મુનિએ મને કહ્યું હતું કે તને આઠ પુત્ર થશે. ’ તેથી આ મારા પુત્ર! તા નહિ હોય ?” એવા સદેહ તેને થયા. બીજે દિવસે તે નેમીશ્વર ભગવાન પાસે ગઈ અને વાંઢીને પૂછવા લાગી કે‘ હે સ્વામિન્ ! ગઈ કાલે છ સાધુઓના દર્શીનથી આ 6 , Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ઉપદેશમાળા મને ઘણો આનંદ થયો, તેથી તે ઉપરના અતિ સ્નેહનું શું કારણ છે?” ભગવાને કહ્યું કે –“એ છએ સાધુએ તારા પુત્રો છે. કંસના ભયથી હરિણગમેલી દેવે તેને જન્મતાં જ ઉપાડી તેને બદલે સુનસાના મૃતક પુત્રો મૂકીને ભદિલપુરમાં નાગપની “સુલસા'ના ઘરે તેમને સેપ્યા હતા. ત્યાં તેઓ મોટા થયા. યુવાન વય પામતાં તેઓને બત્રીશ બત્રીશ કન્યાઓ પરણાવી. તેઓએ મારી દેશના સાંભળીને વૈરાગ્ય પ્રાપ્ત થવાથી સંસારનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું. તેઓ કાયમ છઠ્ઠન તપ કરવા લાગ્યા. આજે છઠ્ઠને પારણે મારા આદેશથી નગરીમાં આહાર અર્થે નીકળ્યા, અને તમારે ઘેર પ્રથફ પ્રથફ ડલે આવ્યા. તેમને જેવાથી પુત્ર સંબંધને લીધે તમને હર્ષ ઉત્પન્ન થયા.” આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળીને દેવકી ઘરે આવી પશ્ચાત્તાપ કરતી સતી મનમાં વિચારવા લાગી કે “વિકસિત મુખવાળા અને કોમળ હાથ પગવાળા પોતાના પુત્રને જે રમાડે છે અને ખેાળામાં બેસાડે છે તે સ્ત્રીને ધન્ય છે ! હું તે અધન્ય અને દુર્ભાગી છું; કારણ કે મેં મારા એક પુત્રને પણ રમાડ્યો નથી.” આ પ્રમાણે ચિતાયુક્ત થઈને ભૂમિ તરફ દષ્ટિ રાખી રહેલા પિતાની માતા દેવકીને કૃષ્ણ દીઠ એટલે તેમણે ચિંતાનું કારણ પૂછયું. દેવકીએ ચિંતાનું કારણ કહી બતાવ્યું. પછી માતાને મરથ પૂર્ણ કરવા માટે અહૂમ તપ કરીને તેણે દેવનું આરાધન કર્યું. દેવે આવીને વરદાન આપ્યું કે “દેવકીને પુત્ર થશે, પણ તે ઘણું કાળ સુધી ઘરમાં રહેશે નહિ. એવું કહી દેવ સ્વસ્થાને ગયે. અનુક્રમે સિંહના સ્વપ્નથી સૂચિત પુત્ર થયે, તેનું નામ ગજસુકમાલ” રાખવામાં આવ્યું, ક્રમે કરીને તે આઠ વર્ષનો થયે. માતાના આગ્રહથી તેને સેમિલ બ્રાહ્મણની આઠ પુત્રી પરણાવી. પછી નેમીશ્વર ભગવાનની દેશના સાંભળી સંસારની અસારતા જાણું ગજસુકમાલે ચારિત્ર ગ્રહણ કર્યું અને પ્રભુની આજ્ઞા લઈ સ્મશાનભૂમિમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં રહ્યા. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ઉપદેશમાળા > તે અવસરે ફરતાં કરતાં ત્યાં આવેલા સામિલે તેને જોઈ ને કહ્યું કે- આ દુષ્ટે મારી નિરપરાધી બાળાઓને ફોગટ પરણીને વગેાવી. આ પ્રમાણે ઉત્પન્ન થયેલ છે દ્વેષ જેને એવા સામિલે તેના મસ્તક ઉપર માટીની પાળ બાંધીને તેમાં ધગધગતા અ’ગારા ભર્યાં. અગ્નિવર્ડ મસ્તક વળતાં છતાં પણ ગજસુકમાલે અપૂર્વ ક્ષમા ધારણ કરી અને શુક્લ ધ્યાનવડે અતકૃત્ કેવલી થઈ ને મેક્ષે ગયા. , બીજે દિવસે શ્રીકૃષ્ણે પ્રભુને વાંદવા આવ્યા. તેણે પ્રભુને પૂછ્યું. કે- ગજસુકમાલ કયાં છે ? ’ ભગવાને કહ્યું કે- તેણે પેાતાનું કામ સાધી લીધું....' એમ કહીને પછી તેનું સઘળુ' વૃત્તાંત કહ્યું. કૃષ્ણે કહ્યું કે- હે સ્વામિન્! આ કુકમ કોણે કર્યુ... ? ' ભગવાને કહ્યુ` કે તને જોઈ ને જેનું હૃદય ફાટી જાય ને મૃત્યુ પામે તેનાથી એ કાર્ય થયુ' છે એમ સમજજે ’ શાકમગ્ન થયેલ કૃષ્ણ નગર તરફ પાછા આવતા હતા તેવામાં તેને સેામિલ સામે મળ્યા. ભયથી નાસતાં તેનું હૃદય ફાટી જત્રાથી તે મરણ પામીને ઋષિહત્યાના પાપથી સાતમી નરકે ગયા. ધૈર્યવાન ગજસુકમાલે જે પ્રમાણે ક્ષમા ધારણ કરી તે પ્રમાણે અન્ય પ્રાણીઓએ પણુ સમગ્ર સિદ્ધિને દેનારી ક્ષમા ધારણ કરવી એવા આ કથાવડે ઉપદેશ છે. રાયકુલેરુવિ જાયા, ભીયા જરમરણગર્ભાવસહીણુ । સાહુ સહતિ સન્ત્ર, નીયાવિ પેસપેસાણું ! ૫૬ ॥ અ- રાજકુળમાં ઉત્પન્ન થએલા છતાં પણ જરા મરણુ ને ગર્ભાવાસનાં દુઃખથી ભય પામેલા એવા મુનિ પેાતાના દાસના કરેલા સવ ઉપસર્ગો પણ સહન કરે છે.” !! ૫૬ ।। પશુમતિ ય પુત્ત્રયર', કુલયા ન નમતિ અકુલયા પુરિસા ! પણ પુબ્ધિ ઇહુ જઈ-જણરસ જહુ ચક્વિટ્ટમુણી ।। ૫૭ ગાથા ૫૬~~ભીતાઃ ત્રતાઃ સાહુ, Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૭૩ અથ કુળવાન પુરુષા પ્રથમ નમે છે, અકુલીન નમતા નથી. અહી. જેમ ચક્રવર્તી મુનિ (પૂના) યતીજનને પ્રથમ નમ્યા | તેનું દૃષ્ટાંત જાણવુ']. ૫૭ અર્થાત્ પેાતે છ ખ'ડની ઋદ્ધિ છેડીને મુનિ થયેલા છતાં પૂના-દીક્ષા પર્યાયે જયેષ્ઠ મુનિને ચક્રવર્તી મુનિ પ્રથમ નમ્યા”. પછ જહ ચટ્ટીસાહ સામાર્કઅ સાહુ નિરુવયાર... । ભણિએ નચેવ કુવિઓ, પણુએ બહુઅત્તણ ગુણેણું ! ૫૮ અર્થ-“જેમ ચક્રવતી સાધુને ( પ્રથમ ખીજા મુનિઓને નમસ્કાર ન કરવાથી ) સામાન્ય સાધુએ નિષ્ઠુરપણે તુકારા કરીને કહ્યું કે તું આ તારાથી દીક્ષાપર્યાયે મેાટા મુનિઓને વંદના કર ) તથાપિ તે બિલકુલ કોપાયમાન થયા નહિ અને જ્ઞાન-દર્શનચારિત્ર ગુણવર્ડ શ્રેષ્ઠ-બહુપણાવાળા મુનિઓને નમ્યા.” ૫૮, અહી' સામાન્ય સાધુ તે દીક્ષાપર્યાયે લઘુ સમજવા. તે ધન્ના તે સાહૂ, તેર્સિ નમા જે અકા પરિવિરયા । ધીરા વય મસિહાર –ચરતિ જહ થૂલિભદ્ગુણી ।। ૫ ।। અ - તે પુરુષ ધન્ય કૃતપુણ્ય, તે સાધુ-સપુરુષ, તે પુરુષને નમસ્કાર થાઓ કે જે અકાર્યથી નિવૃત્ત થયા છે. એવા ધીર પુરુષા જેમ થૂલિભદ્ર મુનિએ આચયુ” તેમ વ્રત જે ચતુ વ્રત તે અસિધાર સદેશ-ખડ્ગની ધાર ઉપર ચાલવાની જેવુ આચરે છે પાળે છે.’’ પ૯ અહી` શ્રીસ્થૂલિભદ્રનું દ્રષ્ટાંત જાણવુ', ૧૯. શ્રી સ્થૂલિભદ્રનું દ્રષ્ટાંત. પાટલીપુરમાં નંદ નામે રાજા હતેા. તેને ‘ શકડાલ” નામે નાગરબ્રાહ્મણ જ્ઞાતિના મત્રી હતા. તેને લાચ્છલદે નામની સ્ત્રી ગાથા ૫૮—ચવિટ્ટ, સાહુ સાહુણા, સાહુણુ, નિશ્ર્વયાર ગાથા પટ્ટ—પરિવડિયા સ્થૂલભદ્દભુણી, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઉપદેશમાળા હતી. તેને સ્થૂલિભદ્ર” નામે મોટો પુત્ર હતું અને બીજો “શ્રીયક” નામે હતો, તથા યક્ષા ” આદિ સાત પુત્રીઓ હતી. સ્થૂલિભદ્ર યુવાવસ્થામાં વિનેદ કરતો સતે એક દિવસ મિત્રોથી પરિવૃત્ત થઈ વન જેવાને ગયે પાછા આવતાં તેને “કશા” નામની વેશ્યાએ જોયો. તેને રૂપથી મેહિત થયેલી તે વેશ્યાએ તેને વાત કરવાના મિષથી ખેતી કરી ચાતુર્યગુણથી તેનું ચિત્ત વશ કરી લીધું. સ્થૂલિભદ્ર પણ તેના ગુણ ને રૂપથી રંજિત થઈ તે વેશ્યાને ઘેર રહ્યો અને તેની સાથે વિષયસુખ ભગવતે સતે તે નવા નવા વિનદ કરવા લાગ્યો. તેના પિતા પણ પુષ્કળ દ્રવ્ય મેકલવા વડે તેનું ઈચ્છિત પૂર્ણ કરવા લાગ્યા. એ પ્રમાણે ત્યાં બાર વર્ષ સુધી રહેલા સ્કૂલિભદ્ર સાડીબાર ક્રોડ સોનામહોરને વ્યય કર્યો. તે અવસરે વરરુચિ બ્રાહ્મણે કરેલા પ્રગથી શકડાલ મંત્રીનું મરણ થયું. તે વખતે નંદ રાજાએ શ્રીયકને પ્રધાનપદ આપવાને માટે બેલાવ્યો. ત્યારે શ્રીયકે કહ્યું કે-“હે સ્વામી ! મારો મોટે ભાઈકોશા વેશ્યાને ઘરે છે, તે પ્રધાનપદને યોગ્ય છે. નદ બેલાવવાને સેવક મેકલ્યા. તે આવ્યું. તેને મંત્રીપદ આપતાં તેણે એકાએક ન સ્વીકાર્યું. રાજાએ કારણ પૂછતાં સ્થૂલિભદ્ર કહ્યું કે - “સ્વામીન્ ! વિચાર કરીને ગ્રહણ કરીશ.” રાજાએ વિચાર કરવાની રજા આપી, એટલે અશોકવાટિકામાં એકાંત સ્થળે જઈને વિચાર કરવા લાગ્યા કે-“આ સંસારમાં કઈ કેઈનું નથી સર્વ સ્વાથી છે.” કહ્યું છે કે – વૃક્ષ ક્ષીણુફલં ત્યજતિ વિહગાર શુષ્ક સર સારસા: પુષ્પ પયુંષિત ત્યજન્તિ મધુપા દગ્ધ વનાં મૃગા નિદ્રવ્ય પુરુષ ત્યજન્તિ ગણિકા ભ્રષ્ટ નૃપં સેવકા છે સર્વ સ્વાર્થવશાજજનેમિરમત ને કર્યા કે વલ્લભઃ | પક્ષીએ ફલ વિનાના વૃક્ષને, સારસ પક્ષીઓ જળ વિનાના સાવરો, ભ્રમરે ફરમાયેલાં પુષ્પોને, મૃગે બળેલા Page #190 -------------------------------------------------------------------------- ________________ - ઉપદેશમાળા ૧૭પ બન, ગણિકા નિર્ધન પુરુષો અને સેવક લેકે રાજ્યભ્રષ્ટ થયેલાં રાજાને ત્યાગ કરે છે. માટે સર્વ સ્વાર્થને વશ થઈને રમ્યા કરે છે. બાકી વાસ્તવિક રીતે કઈ કઈને પ્રિય નથી.” “જ્યારે મારા પિતા રાજ્યનાં અનેક કાર્યો કર્યા છતાં પ્રાંતે કુમૃત્યુથી મરણ પામ્યા તે મને આ રાજ્યમુદ્રાથી શું સુખ મળશે. માટે આ અનર્થના કારણભૂત રાજ્યમુદ્રાને ધારણ કરવી તેને ધિક્કાર છે ! અને આ વિષયસુખને પણ ધિક્કાર છે ! કે જેથી તેને વશ થયેલા એવા મને પિતાના મરણની પણ ખબર પડી નહિ.” એ પ્રમાણે વિચાર કરી, વૈરાગ્યપરાયણ થઈ, પંચમુષ્ટિ લેચ કરી, શાસનદેવીએ આપેલા સાધુવેષને ધારણ કરી, રાજાની સભામાં આવીને તેણે ધર્મલાભ આપ્યો. આ જોઈ સકલ સભા આશ્ચર્ય પામી. નંદ રાજાએ પૂછયું કે-“આ શું કર્યું?”. સ્થૂલિભદ્રે કહ્યું કે મેં સારી રીતે વિચાર્યું અને પછી કરવા યોગ્ય લાગ્યું તે કર્યું.' એમ કહી શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે જઈ વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. આ હકીક્ત સાંભળી કેશા અતિ દુઃખિત થઈ આંખમાં અશ્રુ લાવી વિરહાતુર પણે વિવિધ પ્રકારના વિલાપ કરવા લાગી કે-“હે ચતુર ચાણાક્ય! તમે રાજમુદ્રા તજીને ભિક્ષા મુદ્રા શામાટે અંગીકાર કરી? હે પ્રાણનાથ ! મારા તમારા વિના કેને આધાર છે? હવે હું શું કરું? કેવી રીતે જીવું?’ એવી રીતે અનેક પ્રકારનાં વિરહવા બેલવા લાગી. અહીં સ્થલિભદ્રને ઘણા દિવસો વ્યતીત થતાં ચાતુર્માસ ઉપર એક સાધુએ ગુરુ પાસે આવીને કહ્યું કે- સિંહગુફા પાસે ચાતુર્માસ કરવા ઈચ્છું છું. એ પ્રમાણે આજ્ઞા માગી એટલે બીજા મુનિએ કહ્યું કે-“હું સપના બીલ પાસે ચાતુર્માસ કરવા ઈચ્છું છું.” ત્રીજા મુનિએ કહ્યું કે-“હું કુવાની અંતરાળે રહેલ લાકડા Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપદેશમાળા ઉપર (ભારવટ ઉપર) ચાતુર્માસ કરવા ઇચ્છું છું.” ત્યારે ચોથા સાધુ સ્થૂલિભદ્રે કહ્યું કે “કેશા વેશ્યાના ઘરમાં ચાતુર્માસ કરવા ઈચ્છું છું.” ગુરુએ ગ્યતા જાણીને ચારે મુનિને આજ્ઞા આપી. સ્થૂલિભદ્ર ગુરુને નમીને કશા વેશ્યાને ઘેર ગયા. તેને આવતાં જેઈ કેશા અતિ હર્ષિત થઈ અને સામે આવીને પગમાં પડી, તેની આજ્ઞા લઈ સ્થૂલિભદ્ર તેની ચિત્રશાલામાં ચાતુર્માસ રહ્યા. તે હમેશાં ષસને આહાર કરે છે, સમય પણ વર્ષા ઋતુને છે, નિવાસ ચિત્રશાળામાં છે, પ્રીતિ કોશાની છે, અને પરિચય બાર વર્ષને છે. વળી નેત્ર ને મુખને વિલાસ, હાવભાવ, ગાન, તાન, માન, વીણા ને મૃદંગના મધુર શબ્દો સહિત નાટયવિનોદ વિગેરે નાના પ્રકારના વિષયને સ્થૂલિભદ્ર આગળ પ્રગટ કરતી અને પોતાને હાવભાવ બતાવતી કેશા કહે છે કે-“હે સ્વામિન્ ! સ્વાધીન એવી કામિનીનાં કુચસ્પ અને આલિંગન આદિ છોડીને આવું કઠોર તપ શામાટે કરે છે? કહ્યું છે કે સંદષ્ટડધરપલ્લવે સચકિત હસ્તાઝમધુવંતી મામા મંચ શઠેતિ કાપવચનૈરાનíતભૂલતા છે સીત્કાર ચિતલોચના સરભસં વૈચુંબિત માનિની પ્રાપ્ત તૈમૃત શ્રમય મથિત મૂઢસુરેઃ સાગર છે અધર પલવને દંશ કરતાં ચકિત થઈને હસ્તના અગ્ર ભાગને ધૂણાવતી, અને “નહિ નહિ, હે શઠ ! છોડી દે” એ પ્રમાણે કે પવચન બોલવા સાથે બ્રલતાને નચાવતી તથા સીત્કારથી સત્કાર કરાયેલાં જેનાં નેત્ર છે એવી માનિનીને જુસ્સાથી જેણે ચુંબન કરેલું છે તેઓએ ખરું અમૃત મેળવ્યું છે એમ હું માનું છું, બાકી મૂઢ દેવતાઓએ તે ફેગટ શ્રમને માટે જ સમુદ્ર મથે છે.” તેથી હે સ્થૂલિભદ્ર! આ ત્યાગ સાધવાને સમય નથી, માટે મારી સાથે યથેચ્છ વિષયસુખ ભેળવી તેને સ્વાદ Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૭૭) ચે. ફરીથી આ મનુષ્યજન્મ પામ દુર્લભ છે. અને આ યૌવન પણ દુર્લભ છે માટે હે સ્વામિન ! હમણા તે મારા અંગસંગથી ઉત્પન્ન થયેલું સુખ ભોગવો. પાછળથી વૃદ્ધાવસ્થામાં આ ત૫ કરો તે ઉચિત છે.” તે સાંભળીને સ્થૂલિભદ્ર બોલ્યા- “હે ભદ્રે ! અપવિત્ર અને મળમૂત્રનું પાત્ર એવા કામિનીના શરીરને આલિંગન કરવાને કોણ ઈચ્છે? કહ્યું છે કે સ્તનૌ માંસગ્રંથી કનકકલાવિત્યુમિતી ... મુખં લેશમાગાર તદપિ ચ શશાંકન તુલિતમૂ | સ્તવમૂત્રફિલર્જ કરિવરશિરસ્પદ્ધિજઘનં. મૂહુનિંદ્ય રૂપે કવિજનવિશેષેગુરુકૃતમ્ | સ્તનો માંસની ગાંઠ છે છતાં કવિજનોએ તેને સેનાના કળશની ઉપમા આપી છે, મુખ લેગ્સ (કફ)નું સ્થાન છે તે પણ કવિઓએ તેની ચંદ્ર સાથે સરખામણી કરી છે અને અવતા મૂત્રથી વ્યાપ્ત એવા જઘનને હાથીના ગંડસ્થલની સાથે સરખાવ્યું છે. એ પ્રમાણે વારંવાર નિંદવા લાયક સ્ત્રીના સ્વરૂપને કવિઓએ જ વિશેષ મહત્વતા આપી છે.” વળી– વરં જવલદયસ્તંભ, પરિરંભે વિધીયતે ન પુનરકબારરામાજઘનસેવનમ્ ! તપાવેલા લોઢાના થાંભલાને આલિંગન કરવું એ સારું છે, પરંતુ નરકના દ્વારરૂપ સ્ત્રીના જઘનનું સેવન કરવું એ સારું નથી.” વળી એક વખતના સ્ત્રી સંભોગથી અનેક જીવોનો ઘાત થાય છે. કહ્યું છે કે--- મેહુણસનારૂઢ, નવલખ હણેઈ સુહુમજીવાણું તિથ્થયરાણું ભણિયં, સહિયવં પડ્યું ' “મથુનસંજ્ઞાને વિષે આરૂઢ થયેલો જીવ નવ લાખ સૂક્ષમ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉપદેશમાળા છોને હણે છે એમ તીર્થકર ભગવંતે કહેલું છે તેને પ્રયત્ન પૂર્વક સહવું. વળી હે કેશ! આ વિષયે અનેકવાર ભગવ્યા છતાં તેનાથી તૃપ્તિ થતી નથી. કહ્યું છે કે– અવશ્ય યાતારશ્ચિતર મુષિાપિ વિષયા વિગે કે ભેદત્યજતિ ન જન યસ્વયમમૂનું છે વ્રતઃ સ્વાતંત્ર્યાદતુલ પરિતાપાય મનસ: . સ્વયં ત્યકત્વા હેતે શિવસુખમનાં વિદધતિ છે આ વિષયે લાંબા વખત સુધી રહીને પણ છેવટે જનારા છે એ તે નકકી છે. તે પછી તેના વિયોગમાં ફેર શો છે કે જેથી માણસે પોતાની મેળે વિષયોને છોડતા નથી, કેમકે જે એ વિષય પિતાની મેળે આપણુથી છૂટા પડે છે તે મનને અતિ પરિતાપ ઉત્પન્ન કરે છે. પણ જે આપણે પોતે જ ખુશીથી તેને ત્યાગ કરીએ છીએ તો તે મે સુખ આપે છે. એટલા માટે સર્ષની ફેણ જેવા આ વિષયોને છોડી દઈ શીલરૂપી અલંકારથી તારા સુંદર અંગને અલંકૃત કર. આ મનુષ્યભવ ફરીથી મળવો મુશ્કેલ છે, અને તે ભવ ધર્મ વિના હારી જઈશ. કારણ કે સર્વ કાર્યોમાં ઉત્તમ કાર્ય ધર્મ છે. કહ્યું છે કે – ન ધમ્મકજજા પરમથિક જજે, ન પાણિહિંસા પરમં અકજજ ન પમરાગ પરમર્થીિવધે, ન બહિલાભા પરમલ્થિ લાભો ધર્મકાર્યથી ઉત્કૃષ્ટ બીજુ કેઈ કાર્ય નથી, પ્રાણુની હિંસા ઉપરાંત બીજુ કઈ અકાર્ય નથી, પ્રેમરાગથી વિશેષ કઈ બંધન નથી, અને-બે ધિ (સમ્યક્ત) ના લાભ ઉપરાંત બીજે કઈ પરમ લાભ નથી.” ઈત્યાદિ ઉપદેશ આપીને જેનું મન બાળેલું છે એવી કેશ બેલી કે- હે કંદનું વિદારણ કરનાર ! હે શાસનને Page #194 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ માળા ૧૭૯ ઉદ્યોત કરનાર! હે મિથ્યાત્વને નિવારનાર! તમને ધન્ય છે, તમે જ ખરેખરું જીવિતાનું ફળ મેળવ્યું છે. હું અધન્ય છું, મેં તમને બહુ રીતે ચલાવવા પ્રયાસ કર્યો પણ તમે ચળ્યા નહિ. હવે કૃપા કરીને સમ્યકતવ આપીને મારો ઉદ્ધાર કરે. આ પ્રમાણે કહીને સ્થૂલિભદ્રની પાસે સમ્યફવના ઉચ્ચાર પૂર્વક બાર વ્રત અંગીકાર કરી તે કશા પરમ શ્રાવિકા થઈ. તે સાથે “રાજાએ મોકલેલ પુરુષ સિવાય અન્ય પુરુષને વચનથી પણ હું સ્વીકાર કરીશ નહિ” એ પ્રમાણે લેગ સંબંધી પચ્ચખાણ લીધું, તેમજ જીવ અજીવ આદિ તની પણ જાણકાર થઈ. એ પ્રમાણે કેશા વેશ્યાને પ્રતિબોધ પમાડી ચાતુર્માસ પૂર્ણ કરી સ્થૂલિભદ્ર મુનિ શ્રી સંભૂતિ વિજયાચાર્યની પાસે આવ્યા. પેલા ત્રણ મુનિએ સ્થૂલિભદ્રની પહેલાં આવ્યા હતા. ગુરુએ તે ત્રણેને દુષ્કર કાર્ય કર્યું” એ પ્રમાણે એકવાર કહીને માન આપ્યું હતું, પરંતુ ધૂલિભદ્ર મુનિને “દુષ્કર કાર્ય કર્યું” એમ ત્રણવાર કહી ઘણા આદર પૂર્વક માન આપ્યું. તે જોઈ સિંહગુફાવાસી મુનિનાં મનમાં મસર આવ્યો કે “ગુરુને વિવેક તે જુઓ કે તેઓએ સુધા ને તૃષાથી પીડાયેલા અને “દુષ્કર કર્યું” એમ માત્ર એક વખત કહ્યું, અને પરસને ખાનાર તથા મેહ ઉપજાવે એવા સ્થાનની અંદર રહેનારને “દુષ્કર કર કર્યું ? એમ ત્રણ વખત કહ્યું.” એ પ્રમાણે તેણે મનમાં મા સર ધારણ કર્યો. હવે એક દિવસ નદ રાજાની આજ્ઞાથી કઈ રથકાર કેષા વેશ્યાના મંદિરે આવે તેની બારીમાં રહીને તેણે બાણુસંધાને વિદ્યાથી આમ્રફલની લુંબ ત્યાં બેઠા બેઠા આ પિતાની કલા બતાવી, એટલે કેશાએ પણ પિતાના આંગણામાં સરસવને ઢગલે કરાવી, તેને ઉપર સંય મૂકી, તેના ઉપર એક પુ૫ મૂકીને તેના ઉપર નૃત્ય કર્યું. તે જોઈ રથકાર ચમકાર પામીને બે ફે“આ અતિ કઠિન કામ છે.” ત્યારે કોશાએ કહ્યું કે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ - ઉપદેશમાળા ન ડુક્કરં અંબયેલુંબતોડણું, ન ડુક્કરે સિરસવ નચ્ચિઆએ તે ડુરં તં ચ મહાનુભાવું, જે સે મુણી પમયવર્ણમિ વુછો ! ૧ આંબાની લુંબ તેડવી તે દુષ્કર નહિ તેમજ સરસવ ઉપર નાચવું તે પણ દુષ્કર નહિ; દુષ્કર તે એ છે કે જે તે મહાનુભાવ સ્થૂલિભદ્દે કર્યું અને પ્રમદા રૂપી વનમાં મોહ ન પામતાં શુદ્ધ રહ્યા.” ગિરી ગુહામાં વિજને વનાન્તરે, વાસં યંતે વશિન: સહસ્ત્રશ: હતિ રમ્ય યુવતીજનાંતિકે, વશી સ એક: શકડાલનંદન ! ૨ | પર્વતમાં, ગુફામાં, એકાંતમાં અને વનની અંદર નિવાસ કરીને ઇન્દ્રિયોને વશ રાખનારા હજારે છે, પણ અતિ રમ્ય હવેલીમાં અને સ્ત્રીજનની સમીપમાં રહીને ઈન્દ્રિયોને વશ રાખનાર તે તે શકહાલનંદન એક જ છે.” યડને પ્રવિષ્ટોડપિ હિ નવ દગ્ધછિને ન ખડ્યાગ્રકૃતપ્રચાર ! કૃષ્ણાહિર છેઠુષિત ન દષ્ટ નોકરેંજનાગારનિવાર્ય યઃ ૩ છે “જે અગ્નિમાં પ્રવેશ કર્યા છતાં પણ બળેલ નથી, પગની ધાર ઉપર ગતિ કરતાં છતાં છેદાયેલ નથી, કાળા સપના દર પાસે વાસ કરતાં છતાં જેને દંશ થયેલ નથી અને અંજનના ઘરમાં વાસ કર્યા છતાં પણ જેને ડાઘ લાગ્યું નથી એવાં તે તે યૂલિભદ્ર એક જ છે.” Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૮૧ વેશ્યા રાગવતી સદા તદનુગા ષડભીરસર્ભોજનમ્ શુભ્ર ધામ મનોહરં વપુરહે નવ્યો વય સંગમ! કાલોયં જલદાવિતસ્તદપિ યા કામં જિગાયાદરા તં વંદે યુવતિપ્રોધકુશલ શ્રીધૂલિભદ્ર મુનિ ૫ ૪ “પૂર્વની પ્રીતિવાળી વેશ્યા અને તે પણ સર્વદા અનુકૂળ વર્તનારી, વરસયુક્ત ભેજન, સુંદર મહેલ, મનહર શરીર, યુવાવસ્થા અને વર્ષાઋતુ-આટલાં વાનને ચેછતાં પણ જેણે આદરથી કામને જી એવા યુવતિજનને પ્રતિબંધ પમાડવામાં કુશલ સ્થૂલિભદ્ર મુનિને હું વંદું છું.” રે કામ વામનયના તવ મુખ્યમાર્ચ વીરા વસંતપિકપંચમચંદ્ર મુખ્યા: ! ત્વસેવકા હરિવિરચિમહેશ્વરાઘા હા હા હતા. મુનિનાપિ કથં હતત્વમ્ ! પો હે કામ! વામનયના તારું મુખ્ય અસ્ત્ર છે, વસંતઋતુ, કે કિલ, પંચમ સ્વર અને ચંદ્ર વિગેરે તારા સુભટે છે, અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ્વરાદિ તારા સેવકે છે, છતાં દિલગીરીની બાત છે કે હે ભગ્નાશ ! તું એક મુનિથી કેવી રીતે હણાય?” શ્રીનંદીપુરથનેમિમુનીશ્વરા બુદ્રયા ત્વયા મદન રે મુનિશેષ દષ્ટ: જ્ઞાતં ન નેમિમુનિજબૂસુદનાનામ્ તર્યો ભવિષ્યતિ નિહત્ય રણાંગણે મામ્ | ૬ | “હે કામદેવ! તે નંદીષેણ સ્થનેમિ અને આદ્રકુમાર મુનીશ્વરની બુદ્ધિથી આ સ્થૂલિભદ્ર મુનિને જોયેલા કે તે ત્રણની સાથે આ ચેથા થશે, પણ તે એમ ન જાણ્યું કે આ તે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉપદેશમાળા રણાંગણમાં મને હણીને નેમિનાથ, જબૂમુનિ ને સુર્દેશન શેઠ એ ત્રણની સાથે ચેાથા થશે ? ’ શ્રીનેમિતાપિ શકડાલસુત' વિચાય મન્યામહે વયમમુ ભટમેકમેવ । દેવાઽદ્વિદુર્ગ મધિરુદ્ઘ જિગાય મેાહ યન્માહનાલયમય તુ વશી પ્રવિશ્વ ! હ “ શ્રી નેમિનાથથી પણ વિચાર કરતાં અમે તા સ્થૂલિભદ્રને જ એક મહાન ચૈાધેા ગણીએ છીએ; કારણ કે શ્રી નેમિનાથે તા ગિરનાર દુના આશ્રય કરીને માહને જીત્યા છે, પણ ઇન્દ્રિયાને વશ રાખનાર આ સ્થૂલિભદ્રે તે મેાહના ઘરમાં પ્રવેશ કરીને તેને જીતી લીધા છે.” આ પ્રમાણે સ્તુતિ કરીને કાશાએ સ્થૂલિભદ્ર મુનિનુ` ' સ્વરૂપ રથકારને કહી બતાવ્યું કે ખાર વર્ષના મારી સાથે પૂ પરિચય છતાં મારા ઘરમાં આવીને કિંચિત્માત્ર પણ ચિલત થયા નહિ; માટે ખરેખરા તા તે જ દુષ્કર કાના કરનારા છે. કહ્યુ` છે કે પુલ્ફફલાણુ ચ રસ, સુરાઈ મહિલયાણું ચા જાણુતા જે વિરઇયા, તે ડુક્કરકારએ વ "" પુષ્પ ફલાક્રિકના રસ; મદિરા વિગેરેના સ્વાદ અને સ્ત્રીઓના વિલાસ, તેને જાણતાં હતાં. અર્થાત્ જાણીને પણ જે વિરમ્યા તે જ દુષ્કરકારક છે તેને હું નમસ્કાર કરૂ' છું.” ઇત્યાદિ સ્થૂલિભદ્રનાં સ્તુતિવચનાથી પ્રતિષ્ઠાધ પામેલા સ્થકારે સ્થૂલિભદ્ર મુનિ પાસે જઈને ચારિત્ર લીધું. સ્થૂલિભદ્ર મુનિ પણ અનુક્રમે અથ સહિત દેશ પૂર્વનું અને સૂત્ર માત્રથી બાકીના ચાર પૂર્વનું અધ્યયન કરી, ચતુર્દશ પૂર્વી માં છેલ્લા થઈ; Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૮૩ ઘણું ભવ્ય જીને પ્રતિબંધ પમાડી, પિતાની નિર્મળ કીતિથી આખા જગતને ઉજજવલ કરી અને સર્વ જનેમાં પ્રસિદ્ધિ પામી, ત્રીશ વર્ષ ઘરમાં, ચોવીશ વર્ષ વ્રતમાં અને પીસ્તાળીસ વર્ષ યુગ પ્રધાનપણામાં–એ પ્રમાણે નવાણું વર્ષનું આયુષ્ય પાળીને મહાવીર સ્વામીથી બસે પંદરમા વર્ષે સ્વર્ગે ગયા. એ પ્રમાણે જેમ સ્થૂલિભ દુધર વ્રતને ધારણ કરી રાશી ચોવીશી સુધી પોતાનું નામ રાખ્યું તેમ અન્ય મુનિઓએ પણ ગુરુની આજ્ઞાને અનુસરી ગ્રહણ કરેલા વ્રતને પાળીને કીર્તિવંત થવું. વિસયાસિપંજરમિય, લોએ અસિપંજરંમિ તિખંમિ છે સિંહા વ પંજરગયા, વસંતિ તવપંજરે સાહુ છે ૬૦ છે અર્થ–“લેકને વિષે જેમ તીક્ષણ ખડૂગના પંજરથી ભય પામેલ સિંહ કાષ્ઠના પાંજરામાં વસે છે તેમ વિષય રૂ૫ ખગ પંજરથી ભય પામેલા મુનિએ તપ રૂપ પંજરમાં વસે છે, અર્થાત્ બાર પ્રકારને તપ આચરે છે. ૬૦. ' વિષય પાંચ ઈન્દ્રિયના શબ્દાદિ જાણવા. તદ્રુપ પંજરથી અથવા તતુલ્ય જે સ્ત્રીલોક તેથી ભય પામેલા મુનિઓ સંસાર તજી દઈ ચારિત્ર અંગીકાર કરીને બાહ્ય અત્યંતર તપને આચરે છે, એટલે તપ રૂપ પંજરમાં વસે છે. જો કુણઈ અપમાણું, ગુરુવર્યાણું નય લહેઈ ઉવસં! સે પચ્છા તહ સોઈ ઉવકાસઘરે જહ તવસ્સી ૬૧ અર્થ_“જે પ્રાણી આત્મમાન કરે છે અર્થાત્ પોતાના ગુણનું અભિમાન કરે છે અને ગુરુના વચનને-ઉપદેશને-આશાને અંગીકાર ગાથા ૬૦–સિકા. ગાથા ૧-લએઈ. ન લહેઈ, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉપદેશમાળા કરતું નથી તે પ્રાણું પાછળથી એ શોક કરે છે કે જે ઉપકેશાને ઘરે ગયેલા તપસ્વી મુનિએ .” ૬૧. - “અહીં જે ગુરુના વચનને અપ્રમાણ કરે છે એમ કહ્યું છે ત્યાં “જે ગુરુના ઉપદેશને માનતું નથી એવો અર્થ પણ થાય છે. થુલિભદ્રજીની ઈર્ષાથી કેશા વેશ્યાના બહેન ઉપકેશા વેશ્યાને ઘરે ગયેલા સિંહગુફાવાસી મુનિ જે ચતુર્માસમાં ચારે માસના ઉપવાસ કરીને સિંહની ગુફાને મુખે કાર્યોત્સર્ગે રહેતા હતા તેમનું દૃષ્ટાંત અહીં જાણવું. ૨૦. - સિંહુગુફાવાસી મુનિનું દષ્ટાંત એક દિવસ પાડલીપુરમાં શ્રી સંભૂતિવિજય આચાર્યના સિંહગુફાવાસી શિષ્ય સ્થલિભદ્ર ઉપર ઈર્ષા કરી બીજુ ચાતુર્માસ કેશા વેશ્યાની બેન “ઉપકશા” વેશ્યાને ઘેર કરવાની ગુરુ પાસે આજ્ઞા માગી. ગુરુએ અયોગ્યતા જાણ આજ્ઞા આપી નહિ. ગુરુએ કહ્યું કે-“હે મહાનુભાવ! ત્યાં તમારું ચારિત્ર રહેશે નહિ.” એ પ્રમાણે ગુરુએ વાર્યા છતાં પણ તે ત્યાં ગયા અને ચાતુર્માસ નિવાસને માટે યાચના કરી, તે સાથે કહ્યું કે –“જેવું સ્થૂલિભદ્રને રહેવા આપ્યું હતું તેવું સ્થાન મને રહેવા આપો. તેણે તે આપ્યું. પાછળથી ઉપકેશાએ જાણ્યું કે “આ મુનિ સ્થૂલિભદ્રની ઈર્ષ્યા કરીને અહીં આવેલા છે, તેથી હું સ્થૂલિભદ્રના ગુણમાં ઈર્ષ્યા કર્યાનું ફલ તેને બતાવું.” એ પ્રમાણે વિચાર કરી રાત્રિએ તમામ પ્રકારનાં અલંકાર ધારણ કરી, કામદેવને જેણે સજીવન કર્યો છે, જેનાં પવિલોચન પ્રફુલિત થયાં છે, જેનાં મણિજડિત નૂ પુરે રણકાર કરે છે, જેણે કટિતટમ શબ્દ કરતી મેખલા ધારણ કરી છે, મુખમાં તાંબૂલ ચાવી રહી છે, મધુર સ્વરથી જેણે કેફિલના સ્વરને પણ જીતી લીધું છે એવી તે ઉપકેશા હાવભાવ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ઉપદેશમાળ બતાવતી મુનિ આગળ આવી. કટાક્ષ નાંખતી અને અંગોપાંગને મરડતી એવી તે મૃગલોચનાને જોઈ મુનિનું મન સુસ્થિર હતું છતાં પણ પરવશ થઈ ગયું. અહે! કામવિકાર ખરેખર દુર્જય છે. કહ્યું છે કે – વિકતિ કલાકુશલ, હસતિ શુચિ પંડિત વિડંબમતિ અધરતિ ધીરપુરુષ, ક્ષણન મકરધ્વજો દેવા કામદેવ ક્ષણમાત્રમાં કલાકુશલને વિકલ બનાવે છે, પવિત્રને હસી કહાડે છે, પંડિતને વિટંબણું પમાડે છે અને ધીર પુરુષને પણ અવૈર્ય બનાવી દે છે.” વળી કહ્યું છે કે – મત્તભકુંભદલને ભુવિ સંતિ શૂરાઃ કેચિ—ચંડમૃગરાજવધેડપિ દક્ષા કિંતુબ્રવીમિ બલીનાં પુરત: અસહ્ય કંદર્પદર્પદલને વિરલા મનુષ્યા છે આ પૃથ્વી ઉપર મદમસ્ત ગજેન્દ્રના કુંભસ્થલને દળી નાંખવામાં શક્તિવાન–શૂરવીર એવા મનુષ્યો પણ હોય છે, તેમજ પ્રચંડ કેસરીસિંહને વધ કરવામાં કુશલ એવા મનુષ્ય પણ હોય છે; પરંતુ બળવાનેની આગળ હું આગ્રહપૂર્વક કહું છું કે કામદેવના દર્પનું હલન કરવામાં કુશલ–શક્તિમાન એવા મનુષ્યો તો વિરલા જ હેય છે.” પછી તે સિંહગુફાવાસી મુનિએ કામથી પરવશ બની જઈને ઉપકશા પાસે ભેગની પ્રાર્થના કરી. ત્યારે તેણે કહ્યું કે અમે નિર્ધનને આદર કરતા નથી, માટે પ્રથમ ધન લાવે અને પછી ઈરછા મુજબ વર્તે” એ પ્રમાણે સાંભળી ધન મેળવવાના ઉપાય સંબંધી ચિંતન કરતાં તેને યાદ આવ્યું કે “ઉત્તર દિશામાં નેપાલ દેશને રાજા અપૂર્વ (નવા) સાધુને લક્ષ મૂલ્યનું રત્નકંબલ આપે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપદેશમાળા છે, માટે ત્યાં જઈ રત્નકંબલ લાવી, આની સાથે વિષયસુખ સેવીને મનઈચ્છિત પરિપૂર્ણ કરું.” આ પ્રમાણે વિચારી વર્ષાકાલમાં મેઘની પુષ્કળ વૃષ્ટિ થતી હતી છતાં નેપાલ દેશ પ્રતિ પ્રયાણ કર્યું. ઘણા જીનું ઉપમન કરતો અને અનેક કષ્ટો સહન કરતો કેટલેક દિવસે તે નેપાળ દેશે પહોંચ્યા, અને આશિર્વાદ પૂર્વક રાજાની પાસે રત્નકંબલ માગ્યું. રાજાએ તે આપ્યું. તે લઈને પાછા ફરતાં માર્ગમાં ચરોએ લૂંટી લીધું, તેથી તેણે ફરીવાર નેપાળ જઈ રાજાને અરજ કરી એટલે તેને ફરીથી રત્નકંબલ આપવામાં આવ્યું. તે રત્નકંબલને વાંસમાં નાખી ગુપ્ત રીતે લાવતાં ચારની પાળના પોપટે ચોરોને તે જણાવવાથી તેઓને તેને ઘેરી લીધો અને કહ્યું કે “એક લાખની કિંમતનું રત્નકંબલ તારી પાસે છે તે બતાવ.” તેણે કહ્યું કે-મારી પાસે કંઈ નથી.” ચોરોએ કહ્યું કે-“અમારો આ પિપટ બેટું બોલે નહિ માટે સત્ય બોલ, અમે તે લઈશું નહિ. તેથી તેણે સત્ય કહેવાથી ભિક્ષુક જાણીને તેને જવા દીધા. અનુક્રમે તે પાડલીપુર આવ્યો અને રત્નકંબલ ઉપકેશાને આપ્યું. તેણે તેના વડે પોતાના પગ લુંછીને તેને દૂર અપવિત્ર સ્થાનમાં ફેંકી દીધું. ત્યારે સાધુએ કહ્યું કે “અરે નિર્ભાગિણી! એ તે શું કર્યું? આ રત્નકંબલ અતિ દુર્લભ છે.” તે સાંભળી વેશ્યાએ કહ્યું કે “તારાથી વળી બીજે કે નિભંગીમાં શિરામણ છે? મેં તે આ લક્ષ્ય મૂળનું રત્નકંબલ અપવિત્ર જગ્યામાં નાખી દીધું છે, પણ તે તે અમૂલ્ય એવા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રય કે જે અનંત ભવમાં પણ પામવા દુર્લભ તે નટ વીટ પુરુષને ઘૂંકવાના પાત્ર જેવા અને અપવિત્ર મળમૂત્રથી ભરેલા એવા મારા દેહમાં ફેંકી દીધા છે, માટે વગર વિચાર્યું કરનાર એવા તને ધિકકાર છે ! આ મનુષ્યભવ દુર્લભ છે, તેમાં પણ ઉત્તમ કુળ દુર્લભ છે; તેમાં ધર્મનું શ્રવણ દુર્લભ છે, તેમાં શ્રદ્ધા રૂપ તત્ત્વ દુર્લભ છે, અને તેમાં પણ સાધુધર્માચરણ તે અતિ દુર્લભ છે. તે છતાં મુક્તિને Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ઉપદેશમાળા દેનારા સાધુત્વને તજી દઈ મારા અંગમાં મેહ પામી વર્ષાકાળે નેપાળ દેશમાં ગમન કરી બહુ જીવને ઘાત કરવા પૂર્વક ચારિત્રને ત્યાગ કરવાથી દીર્ઘ કાળ પર્યત નરકાદિ દુર્ગતિની વેદનાને તું કેવી રીતે સહન કરીશ!” ઇત્યાદિ વાક્ય સાંભળીને પુનઃ વૈરાગ્ય પ્રાપ્ત થવાથી તે મુનિ કહેવા લાગ્યા કે-“તને ધન્ય છે ! ભવકૃપમાં પડતાં મારો તે ઉદ્ધાર કર્યો. હવે હું અકૃત્યથી નિવૃત્ત થયો છું.” ત્યારે વેશ્યાએ કહ્યું કે-“તમારા જેવાને એમ જ ઘટે છે.” પછી તે મુનિ ગુરુ પાસે આવ્યા, ચરણમાં પડીને સ્થૂલિભદ્ર મુનિને ખમાવ્યા અને કહ્યું કે-“તમને ધન્ય છે ! આપનું કામ આપ જ જાણે અમારા જેવા સવહીન જાણે શકે નહિ.” પછી તેણે ગુરુને જણાવ્યું કે “હે સ્વામિન્ ! આપે ત્રણવાર દુષ્કર કરનાર એમ રડ્યૂલિભદ્રને જે કહ્યું તે સત્ય છે. એ પ્રમાણે કહી પાપની આલોચના કરી, ફરીથી ચારિત્ર ગ્રહણ કરીને તે મુનિ સાતિએ ગયા. માટે ગુરુની આજ્ઞા પૂર્વક જે આચરવું તે જ શ્રેષ્ઠ છે, એ આ કથાને ઉપદેશ છે. જિકુંવય પવ્યયભર–સમુહણવવસિઅસ્સ અઐતં જુવઈ જણ સંવઈયરે, જઈત્તણું ઉભ ભટ્ટ | ૬ર ! અર્થ–“જણવ્રત જે મહાવત તે પર્વતના ભાર સદશ છે, તેને વહન કરવામાં અત્યંત ઉદ્યમી એવા મુનિ પણ યુવતિજનનો સંસર્ગ કયે સતે દ્રવ્યથી ને ભાવથી બંને પ્રકારના યતિપણાથી ભ્રષ્ટ થાય છે.” જઈ ઠાણી જઈ મણી, જઈ મુડી વફવલી તવસ્સી વા પસ્થિત અ–અખંભ, બંભાવિ ન રચએ મજમું છે ૬૩ અર્થ—“જે સ્થાની કેકાસર્ગ કરનારો હોય, જે મૌની કેમૌન ધારણ કરનાર હોય, જે મુંડી કે માથે મુંડન કરાવનાર ગાથા ૬૨-ન્ની જનસંસર્ગત ગાથા ૬૩ ઠાણિ. પર્થ. રેયએ. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉપદેશમાળા હોય, અથવા વહેલી કે. ઝાડની છાલનાં વસ્ત્ર પહેરનારે હેય કે તપસ્વી કે અનેક પ્રકારનાં તપ કરનારો હોય તે પણ અબ્રહ્મ જે મિથુન તેને પ્રાથ-વાં છતે હોય તે તે કદિ બ્રા હોય તો પણ તે મને રુચતું નથી. અર્થાત્ ગમે તેવું કષ્ટ કરનાર હોય પણ જે તે મિથુનાભિલાષી હોય તે તે શ્રેષ્ઠ નથી.” ૬૩. તો પઢિયં તો ગુણિયં તો મુણિયું તે અ ચેઈઓ અપાશે આવડિય પલ્લિયા મંતિવિ, જઈને કુણઈઅકજજ ૬૪ અર્થ–“જે અકુલિનના સંસર્ગરૂપ આપદામાં પડયે સતી એટલે કુમિત્રે પ્રેર્યો સતે અને સ્ત્રીએ આમંત્રિત કર્યો સતેબેલા સતે પણ જે અકાર્ય પ્રત્યે જાતે નથી. આચરતે નથી તે તેનું ભળેલું પ્રમાણ, ગણેલું પ્રમાણ, જાણેલું પ્રમાણ અને આત્મસ્વરૂપનું ચિંતવન પણ પ્રમાણ સમજવું.” ૬૪. નહીં તે તે બધું અપ્રમાણ જાણવું. પાગડિય સવસલ્લો. ગુપાયમૂલમ લહઈ સાહુ પર્યા અવિસુદ્ધસ ન વદઈ, ગુણસેઢી તત્તિયા ઠાઈ ૬૫ | અર્થ–“ગુરુ મહારાજના પાદમૂલે–ગુરુસમીપે જેણે સર્વ શલ્ય પ્રગટ કર્યા છે–સર્વ પાપ આવ્યાં છે તે પ્રાણી સાધુતાને પામે છે; અને અવિશુદ્ધની-અનાચિત પાપકર્મવાળાની ગુણશ્રેણિ તેટલી જ રહે છે-વૃદ્ધિ પામતી નથી.” ૬૫. અર્થાત્ પાપકર્મ આળેચીને નિઃશલ્ય થયા વિના ગુણે વૃદ્ધિ પામતા નથી, તેટલે જ અટકી રહે છે. જઈ દુકકર ડુક્કરકારઉત્તિ, ભણિઓ જહઠિઓ સાહ તે કીસ અજાસંભૂઅ-વિજયસીસેહિંનવિ ખમિયં ૬૬ , અર્થ– યથાસ્થિત એવા શ્રી સ્કૂલિભદ્ર નામના સાધુને ગુરુએ (કે શાને ત્યાં ચોમાસું રહીને આવ્યા ત્યારે) “દુષ્કર ગાથા ૬ ૮ મુણીય. પિક્ષિયા. ગાથા ૬૫–પાદમુલંમિ. સાહુપચં તિરિયા, Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૮૯ દુષ્કર કારક” એવા બહુમાનપૂર્વક બેલાવ્યા તે તે ગુરુવચનને શ્રી સંભૂતિવિજયના શિષ્ય સિંહગુફાવાસી મુનિએ શા માટે ન ખમ્યું–ન સહન ક્યું?” આ તેમનું નિર્વિવેકીપણું છે માટે યથાસ્થિત ગુણોને જોઈને કે સાંભળીને તેના પર તે અનુરાગ જ કર ઠેષ ન કરે. જઈ તાવ સઓ સુંદરુત્તિ, કમાણ ઉવસમેણુ જઈ ધમ્મ વિયાણમાણે, ઈયરો કિ મચ્છરં વહઈ ૬૭ | અર્થ–“જે કોઈ પ્રથમ કમના ઉપશમવડે કરીને સર્વ પ્રકારે સુંદર કહેવાય તે બીજે યતિધર્મને જાણતે સતે શા માટે તેના ઉપર મત્સર વહન કરે?” ૬૭. અર્થાત્ વિરુદ્ધ કર્મના ક્ષયોપશમવડે કેાઈ જીવની “આ સર્વ પ્રકારે સારે છે” એવી ખ્યાતિ થાય તે તે સાંભળીને ધર્મના જાણ એવા મુનિએ તેના પ્રત્યે મત્સર ધરે તે ગ્ય નથી, નિર્ગુણીએ ગુણવંત ઉપર મત્સર ધારણ કરે તે વ્યર્થ જ છે. અઈસુઠ્ઠિઓત્તિ ગુણસમુઈ આત્તિ, જોન સહઈ જઈ પસંસા સે પરિહાઈ પરભવે, જહા મહાપીઢપીઢ રિસી / ૬૮ અર્થ—“આ સુસ્થિત છે–ચારિત્રવિષયે સુદઢ છે, આ વયાવૃત્યાદિ ગુણવડે સમુદિત છે-ભરેલે છે; એવી યતિની પ્રશંસાને જે સહન ન કરે તે પુરુષ પરભવે પરિહણ થાય છે. અર્થાત્ હનભાવને પામે છે–પુરુષવેદ ત્યજીને સ્ત્રીવેદને પામે છે, જેમ મહાપીઠ ને પીઠ મુનિ પામ્યા તેમ.” ૬૮. અહીં બ્રાહ્મીસુંદરીના જીવ જે પૂર્વે પીઠને મહાપીઠ નામના મુનિ હતા તેનું દૃષ્ટાંત જાણવું. ૨૧. પીઠ અને મહાપીઠ મુનિની કથા. મહાવિદેહ ક્ષેત્રમાં “વજીનાભ” ચકી રાજ્ય છોડી ચારિત્ર ગાથા -પુષ્પ સુદરત્તિ, સખ્યએ સુદરત્તિ. વિયાણમાણે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉપદેશમાળા ગ્રહણ કરી ચૌદપૂર્વધારી થયા. તેથી બીજા ચાર ભાઈઓ બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ પણ દીક્ષા લઈ અગ્યાર અંગને ધારણ કરનારા થયા. તેમાં બાહુ મુનિ પાંચસે સાધુને આહાર લાવીને આપતા હતા, સુબાહુ મુનિ તેટલા જ સાધુઓની વૈયાવચ્ચે કરતા હતા, અને પીઠ મહાપીઠ મુનિ અધ્યયન કરતા હતા. એક દિવસે ગુરુએ બાહુ અને સુબાહુ મુનિની પ્રશંસા કરી. તે સાંભળીને પીઠ અને મહાપીઠને ઈર્ષ્યા ઉત્પન્ન થઈ, તેઓ વિચારવા લાગ્યા કે “અહે ! ગુરુનું અવિવેકીપણું તો જુઓ તેઓ હજુ રાજસ્વભાવ તજતા નથી. પોતાની વૈયાવચ્ચ કરનાર અને અન્ન પાણી લાવી આપનારને વખાણે છે. આપણે બંને જણા દરરોજ અધ્યયન ને તપ કરીએ છીએ પરંતુ ગુરુ આપણે પ્રશંસા કરતા નથી.” એ પ્રમાણે ઈર્ષોથી ચારિત્ર પાળતા છેવટે પાંચે સાધુઓ કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી એવી વજાનાભને જીવ શ્રીષભદેવ થયા, બાહુ સુબાહુના જી કષભદેવના પુત્ર ભરત અને બાહુબલિ થયા અને પાડે મહાપીઠના જીવો ઇર્ષા કરવાવડે સ્ત્રીવેદે બાંધેલ હેવાથી ઋષભદેવની પુત્રીએ બ્રાહ્મી અને સુંદરી થયા. એ પ્રમાણે જેઓ ગુણપ્રશંસામાં ઈર્ષ્યા કરે છે તેઓ પીઠ અને મહાપીઠની પેઠે હીન પણાને પામે છે; તેટલા માટે વિવેકીઓએ કદિ પણ ગુણ પ્રત્યે મત્સર ધારણ કરવું નહિ. પર પરિવાયં મિએહઈ, અમયાવરલૂણે સયા રમાઈ ડઝઈય પરસિરીએ, સકસાઓ ખિઓ નિર્ચ છે ૬૯ છે અર્થ “જે પારડ અપવાદને ગ્રહણ કરે છે,– લે છે, આઠ મદને વિસ્તારવામાં સદા રમે છે–મદમાં આસક્ત રહે છે અને ગાથા ૬૮–અષ્ટમ વિસ્તારણે Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા પારકી લીમી-શોભા દેખીને દાઝે છે–બળે છે એ સકષાયી પુરુષ નિરંતર દુઃખી જાણ.” વિગ્રહવિવાયઈ, કુલભણસંઘેણુ બાહિરકયસ ! નલ્થિ કિર દેવલોએ વિ, દેવસમિઈસુ અવગાસે છે ૭૦ છે અથ–“વિગ્રહ ને વિવાદની રુચિવાળા અને કુળ ગણ સંઘ બહાર કરેલા એવાને દેવલોકમાં દેવ સભાને વિષે પણ અવકાશ એટલે પ્રવેશ પ્રાપ્ત થતું નથી.”૭૦. અર્થાત્ યુદ્ધ કરવામાં કે મિથ્યા વિવાદ કરવામાં તત્પર એવા અને કુળ તે નાગૅ દ્રાદિ, ગણ તે કુળને સમુદાય અને સંઘ ચતુર્વિધ (સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિક) તેમણે અયોગ્ય જાણીને જેને બહાર કર્યો હોય-કુળ, ગણ કે સંધથી દૂર કરેલ હોય તેને સ્વર્ગમાં દેવસભામાં પણ અવકાશ મળતું નથી એટલે તે કિલિવષ જાતિના નીચ દેવપણે ઉપજે છે. તેથી તેને દેવસભામાં બેસવાને હક મલતું નથી. એ કિલિવષ દે મનુષ્યમાં જેમ ઢેઢ ગણાય છે તેમ દેવતાઓમાં હલકી જાતિના દેવ ગણાય છે. જઈ તા જણસંવવહાર-જિજય મકજજ માયરઈ અને એ જે તે પુણો વિક થઈ, પરસ્સ વસણેણુ સે હિઓ છે ૭૧ છે અર્થ_“જે પ્રથમ કેઈ અન્ય, જનવ્યવહાર–લોકાચારમાં વર્જિત-નિષિદ્ધ એવું ચર્યાદિ અકાયને–પાપકર્મ આચરે છે અને જે પુરુષ તે પાપકમને (લેકસમક્ષ) વિસ્તારે છે તે પારકે દુઃખે દુઃખી થાય છે અર્થાત્ જે માણસ પરનિંદા કરવાથી નિરર્થક પાપને ભાજન થાય છે. ” 91. ગાથા ૭૦–દેવસભામાં અવકાશઃ પ્રવેશ: ગાથા ૭૧-કસ્થિઈ. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉપદેશમાળા સુહુવિ ઉજજવમાણે, પંચે કરિંતિ રિત્તયં સમણું ! અપથઈ પરનિંદા, જિબ્બો વત્થા કમાયા ય છે ૭૨ છે અર્થ “તપ સંયમ ક્રિયાને વિષે ભલે પ્રકારે ઉદ્યમવંત એવા સાધુને પણ ૧ આમસ્તુતિ, ૨ પરનિંદા, ૩ જીહા, ૪ ઉપસ્થ ઈદ્રિય અને ૫ કષાય એ પાંચ દેષ, ગુણથી રિક્તગુણ, રહિત કરે છે. અર્થાત્ તપ સંયમ ક્રિયાવાન હોય છતાં પણ જે આ પાંચ દોષમાંથી કોઈ દોષ હોય તે તે મુનિ ગુણરહિત થઈ જાય છે.” ૭૨. આત્મસ્તુતિ તે પોતાની પ્રશંસા સ્વમુખે કરવી, પરનિંદા તે પારકા અપવાદ બલવા, જીહ્યાં શબ્દ સેંદ્રિયનું પરવશપણું, ઉપસ્થ શબ્દ પુરુષચિહ્ન યા સ્ત્રીચિહ્ન તેના વિષયનું અભિલાષીપણું અને કષાય તે ક્રોધાદિ ચાર–આ પાંચ પ્રકારના દોષથી ગુણરહિત થવાય છે. પર પરિવાયમઈ દૂસઈ વયહિ જેહિ દેહિં પરં તે તે પાવઈ દેસે. પર પરિવાઈ ઈએ અપિક છે હ૩ | અર્થ-“પારકા અપવાદ બેલવામાં નિપુણ બુદ્ધિવાળો પુરુષ જે જે વચનેએ કરીને પરતે દોષવંત કરે છે તે તે દેષને પિતે પામે છે. એ હેતુ માટે પરંપરિવાદી પુરુષ અપેશ્ય-અદશનીય -ન જેવા લાયક છે, અર્થાત્ પરનિદાદાયક પુરુષનું મુખ પણ જેવા લાયક નથી.” ૭૩. થદ્ધા બિલ્પેહી અવનવાઈ સયંમઈ ચવલા! વંકા કેહણશીલા, સીસા ઉબેઅગા ગુણે છે ૭૮ છે અર્થ_“સ્તબ્ધ તે અનમ્ર-અભિમાની, છિદ્રાવેલી તે ગાથા ૭૨–સુવિ ઉજજમમાણું કરતિ અપશૂઈ. જિમ્ભાવસ્થા જિફવા જમસ્યા: ગાથા ૭૭ --પર પરિવાય મઈય. અપિર છે અપે. ગાથા ૭૪–ઉવેઅગાઉ ગકારકા Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૩ અવર્ણવાદિ, સ્વયંમાત તે સ્વેચ્છાચારી, ચપળ સ્વભાવ, વક્ર અને ક્રોધસ્વભાવી-એવા શિષ્યો ગુરુને ઉગના કરાવનારા હોય છે.”૭૪ જસ્સ ગુસંમિન ભરી, નય બહુમાણોન ગઉરવં ન ભર્યા નવિ લજજા નવિને , ગુરુકુલવાસેણુ કિ તસ્સ ઉપા અથ_“જે શિષ્યને ગુરુને વિષે ભક્તિ ન હોય, બહુમાન ન હોય, ગુરુનું ગૌરવ ન હોય, ગુરુને ભય ન હોય, ગુરુની લજજા ન હોય, અને ગુરુ ઉપર સ્નેહ પણ ન હોય તેવા શિષ્યને ગુરુકુલવાસે કરીને શું ? અર્થાત્ તેવા દુવિનીત શિષ્યને ગુરુ સમીપે વસવાથી કોઈ પણ ફળ નથી.” ૭૫. - ભક્તિ એટલે વિનય-ગુરુને આવતા દેખીને ઉભા થવું, આસન આપવું વિગેરે અને બહુમાન તે અત્યંતર ભક્તિ સમજવી. રૂસઈ ચેઈજજતે, વહાં હિયએણુ અણુસર્યા ભણિઓ નય કહ્મિ કરણિજે, ગુરુસ આલો ન સે સીસે ૭૬ાા ' અર્થ-“જે શિષ્ય ગુરુએ પ્રેરણા કર્યો તે રોષ કરે છે અને બેલાવ્યો તે અનુશય એટલે કોઈને હૃદયમાં ધારણ કરે છે તથા કઈ પણ કાર્યમાં કામ આવતું નથી. તે શિષ્ય તે ગુરુને આળરૂપ છે, શિષ્ય નથી.” ૭૬. શિક્ષાને ગ્રહણ કરે તે શિષ્ય કહેવાય જેનામાં શિક્ષાગ્રહણને અભાવ છે તે શિષ્ય કહેવાય જ નહિ. ઉવ્હિલ્લણ સૂઅણુ પરિભહિં, અઈભણિય દુઠ ભણિએહિં સત્તાહયા સુવિહિયા, ચેવ ભિદતિ મુહરા પાછા અર્થ-“ઉદ્વેગ પમાડવાથી, સૂચના કરવાથી એટલે વચનવડે દોષ પ્રગટ કરવાથી અને પરિભવ કે તર્જન કરવાથી તેમજ અતિ ગાથા ૭૫–ગર. ગાથા ૭૬-યંજજે તે કમ્મિ, ગાથા છ-પરભવેડિં. ભિંદંતિ. Page #209 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા શિક્ષાવચન કહેવાથી કે કર્કશ વચન કહેવાથી સર્વાધિક એટલે ક્રોધાદિકને જય કરવામાં સમર્થ એવા સુવિહિતે-સુશિષ્યો મેઢાને રંગ પણ મેદ પમાડતા નથી અર્થાત્ તેમના મેઢાનો રગ પણ બદલાત નથી.” ૭૭. માણુસિણ વિ અરમાણું, વંચણ તે પર તે ન કરંતિ સુહ૬ખુગિરણથં, સાહુ ઉઅહિ વ ગંભીરા ૭૮ અથ–“ઈન્દ્રાદિકે માનેલા છતાં પણ સમુદ્રની જેવા ગંભીર સાધુઓ (પરથી) અપમાન થયે સતે સુખદુઃખને ઉચ્છેદ કરવાને માટે પરની પંચના કરતા નથી. અર્થાત્ તેવા મુનિએ શુભાશુભ કર્મોને છેદ કરવાના જ અથી હેવાથી અપરાધી એવાને પણ પીડા ઉપજાવતા નથી.” ૭૮. મઉઆ નિહુઅસહાવા, હાદવિવજિજયા વિગહામુકકા ! અસમંજસ મઈબહુએ, ન ભણુતિ અષડ્યિા સાહૂ ૭લ્લા અર્થ—“મૃદુકા, સુકુમાળ અહંકારરહિત, નિવૃત સ્વભાવવાળા એટલે શાંત સ્વભાવવાળા, હાસ્ય અને દવ જે ઈર્ષ્યા તેથી વર્જિત, વિકથામુક્ત એટલે દેશકથા, રાજકથા, ભક્તકથા. સ્ત્રીકથાદિ વિકથા નહિ કરનારા એવા સાધુ વગર પૂછડ્યા સતા અસંબદ્ધ એવું અતિ પ્રચુર બોલતા નથી.” ૭૯ પૂછડ્યા સતા પણ તેઓ કેવું બોલે છે. તે કહે છેમહુર નિઉણું થવું, કજભાવડિએ અગણ્વિય મતુચ્છ - પુલિંઈસંકલિયું, ભણુતિ જ ધમ્મસંજુરં ગાથા ૭૮-કરિંતિ. “તે નથી. સુહદુખુગિરણથં, સુહદુઃખોચ્છેદનાથ. સાદુ. ગાથા ૭૯ -હાસદવ્વ. દવઃ પરેષામિર્ઝાદિકારણું. અતિબહુલ અતિપ્રચુર. ગાથા ૮૦- આપતિત-કાર્યો સતિ જલ્પતિ પુળ્યું, Page #210 -------------------------------------------------------------------------- ________________ - - ૧૫ ઉપદેશમાળા અર્થ-“મધુર, નિપુણતા-ચતુરાઈવાળુ, થેંડું, કાર્ય પૂરતું, ગર્વ રહિત, અતુચ્છ-તુંકારા િરહિત, પ્રથમ બુદ્ધિપૂર્વક વિચારેલું અને તે પણ જે ધર્મ સંયુક્ત હોય તે કહે છે. અર્થાત્ તેવું બેલે છે.”૮૦ સર્શિવાસસહસ્સા, તિસત્તરોદણ ધાણ : અણુચિનં તામણિ, અન્નાણુતવૃત્તિ અપફલો ઘ૮૧ અર્થ–“તામલિ તાપસે સાઠ હજાર વર્ષ પર્યત (છઠ્ઠ છટ્ઠને પારણે) ત્રિસતવાર-એકવીશ વાર ઉદકવડે ધેયેલા અન્નવડે ( પારણુ કરીને) તપ આચર્યો, પરંતુ તે અજ્ઞાન તપ હોવાથી અ૫ ફળવાળા થયો.”૮૧ એટલે તપ જે દયાયુક્ત કર્યો હોત તે તેનું મુક્તિરૂપ ફળ પ્રાપ્ત થાત. તેથી જિનાજ્ઞાયુક્ત તપ જ પ્રમાણ છે. - અહીં આટલા બધા તપથી માત્ર જેને ઇશાનઈદ્રપણાની પ્રાપ્તિ થઈ એવા તામલિ તાપસનું દૃષ્ટાંત જાણવું. ૨૨ : તામલિ તાપસની કથા તામલિપ્તી નગરીમાં “તામલિ” નામે શેઠ વસતિ હતા. એક દિવસ તેણે પિતાના પુત્રને ગૃહભાર સંપીને વૈરાગ્યપરાયણ થઈ તાપસી દીક્ષા લીધી અને નદીના કાંઠા ઉપર રહેવા લાગ્યા. તેમ જ કાયમ છઠ્ઠ કરીને પારણું કરવા લાગ્યા. પારણાને દિવસે પણ જે આહાર લાવતે તેને નદીના જળથી એકવીશવાર ધેાઈ નિરસ કરીને ખાતે હતો અને ઉપર પાછ છછું કરતે હતો. એ પ્રમાણે સાઠ હજાર વર્ષ સુધી તેણે દુષ્કર અજ્ઞાનતપ કર્યું. છેવટે અનશન અંગીકાર કર્યું તે અવસરે બલી થવી ગયેલ હોવાથી બલિચંચા રાજધાનીના રહેનારા અસુરાએ આવી, અનેક પ્રકારનાં નાટય અને સમૃદ્ધિ બતાવી તામલિ તાપસને વિજ્ઞપ્તિ કરી કે_બહે સ્વામિન! તમે નિયાણું કરી અમારા સ્વામી થાઓ. અમે સ્વામી ગાથ ૮૧-સ૪િ. તવત્તિ, Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉપદેશમાળા રહિત છીએ, એ પ્રમાણે ત્રણવાર કહ્યા છતાં પણ તેણે તેમનું વચન અંગીકૃત કર્યું નહિ. પછી આયુ પૂર્ણ થયે કષાય અ૫ હોવાથી તેમ જ અત્યંત કષ્ટ કરેલું હોવાથી તેના પ્રભાવવડે તે કાળ કરીને ઈશાન દેવલેકમાં ઈન્દ્રપણે ઉત્પન્ન થયા, અને તરત જ સમતિ પ્રાપ્ત કર્યું. માટે જ્ઞાનપૂર્વક તપ કરવું એ જ મેક્ષ આપનારું છે. તેથી થોડું પણ તપ દયા અને જ્ઞાનયુક્ત કરવું; પણ તાલિ પેઠે અજ્ઞાન ને હિંસાયુક્ત કરવું નહિ. છજજીવકાયવહગા, હિંસકસથાઈ ઉવઈસંતિ પુણે સુબહુપિં તવકિલેસ, બાલતવસ્સી અપફલો મારા અર્થ–“છ છવકાયના વધ કરવાવાળા અને વળી હિંસક શાસ્ત્રોને ઉપદેશ કરે છે એવા બાળ તપસ્વીઓને અતિ પ્રચુર એ તપશ્લેષ પણ અલ્પ ફળવાળા થાય છે. તેથી હિંસાના ત્યાગ વડે જ તપ મહાફળને આપે છે એમ સમજવું.” ૮૨. અહીં છ છવકાય તે પૃથ્વી, પાણ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને બેઈન્દ્રિયાદિ ત્રસ જીવે સમજવા. બાબતપસ્વી તે અજ્ઞાન કષ્ટ કરનારા તાપસાદિ જાણવા. પરિયચ્છતિ સä, જહફિયં અવિતહં અસંદ્ધિ તે જિણવયવિહિનૂ , સહતિ બહુઅસ બહુઆઈ ટયા અર્થ “(જે સાધુ હોય છે તે) યથાસ્થિત, સત્ય અને સંદેહ વિનાનું જીવાજીવાદિ સર્વ પદાર્થોનું સ્વરૂપ જાણે છે તેથી તેવા જિનવચનની વિધિના જાણવાવાળા સાધુએ ઘણું જનેનાં ઘણું દુર્વચનાદિ સહન કરે છે.” ૮૩. તેથી તેમનું તપ મોટા ફળને અર્થ થાય છે. ગાથા ૮૩-પરિયતિય. બહૂએસ. બહુઆએ. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઉપદેશમાળા જે જલ્સ વિટ્ટએ હિએ, સે તે ઠાઈ સુંદર હાવં! વગ્ધી ઠાવં જણણી, ભદ્દે સોમ ચ મનેઈ ૮૪ અર્થ–“જે જેના હૃદયમાં વર્તતું હોય છે તે તેને સુંદર સ્વભાવવાળુ સ્થાપે છે–માને છે. અહીં દષ્ટાંત કહે છે કે વાઘણુ માતા પિતાના બાળકને ભદ્ર અને સોમ્ય માને છે. ૮૪. જેમ વાઘણ અજ્ઞાનપણથી અભદ્ર અને અશાંત-સર્વ જીવનું ભક્ષણ કરી જનાર એવા પિતાના બાળકને પણ ભદ્ર અને શાંત માને છે તેમ અજ્ઞાનીઓ પોતાના ચિત્તમાં ગમી ગયેલા પોતાના અજ્ઞાન તપને પણ સમ્યગ્ર તપ જાણે છે- માને છે, પરંતુ તે માનવું મિથ્યા છે. મણિકણગરયણધણુપૂરિયમિ, ભવસુંમિ સાલિભદોવિ અનેવિ કિર મઋવિ, સમિત્તિ જાઓ વિનયકામાપા અર્થ–“મણિ, કંચન, રત્ન અને ધનવડે પૂરિત–ભરેલા એવા ભુવનમાં રહેતા છતાં પણ શાલિભદ્ર નામે શ્રેષ્ઠી નિશ્ચયે “મારો પણ બીજે સ્વામી છે” એમ વિચારતે સતે વિષયાભિલાષ રહિત થઈ ગયો.” ૮૫. અર્થાત્ “હજુ મારે માથે પણ બીજે સ્વામી છે” એમ લક્ષમાં આવતાં, જે એમ છે તે તે આ મારા વૈભવને ધિક્કાર છે” એમ ચિંતવી શાલિભદ્રે વિષયભોગ તજ ચારિત્ર અંગીકાર કર્યું. અહી શાલિભદ્રનો સંબંધ પ્રસિદ્ધ હોવાથી સંક્ષેપે કહે છે. ૨૩. શ્રી શાલિભદ્રનું દષ્ટાંત પૂર્વ ભવમાં શાલિગ્રામમાં રહેનારી “ધન્યા” નામની કંઈ ગાથા ૮૪–છાવં–સુત, ગાથા ૮૫–પૂરયંમિ. અને, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉપદેશમાળા દરિદ્રી સ્ત્રી હતી. તે ઉદર ભરવાને માટે ‘સ‘ગમ ’ નામના પેાતાના પુત્રને લઈ ને રાજગૃહ નગરીમાં આવી, અને પારકુ કામકાજ કરવા લાગી. સ'ગમ પણ ગામના વાછરડાએ ચારવા લાગ્યા. એક દિવસ કેાઈ પવ આવ્યે સતે દરેક ઘરે ક્ષીર થતી જોઈ તે ખાવાની ઈચ્છા થવાથી સંગમે પણ પેાતાની માતા પાસે ક્ષીરાજન માગ્યું. તેણે પણ પાડોશણેાએ આપેલ દૂધ વિગેરેથી ક્ષીર બનાવી સ'ગમને થાળીમાં પીરસી. તે ક્ષીર અતિ ઉષ્ણુ હાવાથી સ`ગમ ફુંકે છે તેવામાં માસક્ષપણુના પારણે કેાઈ સાધુ ત્યાં વહેરવા માટે પધાર્યાં. તેમને જોઈ સગમને અતિ હર્ષ થવાથી તેણે બહુ ભાવપૂર્ણાંક વધી ક્ષીર તે મુનિને વહેારાવી દીધી. પછી તે વિચાર કરવા લાગ્યા કે આજે સાધુ રૂપી સત્પાત્ર મને પ્રાપ્ત થવાથી હુ અતિ ધન્ય છુ...!' એ પ્રમાણે પોતાના કાર્યની પ્રશ'સા કરવા લાગ્યા. આ પ્રમાણે અનુમાઇના સહિત દાન ઘણુ* ફૂલ આપનારુ‘ થાય છે. કહ્યુ છે કે— આનંદાણિ રોમાંચા, હુમાન પ્રિય વચઃ । કિચાનુમાદના પાત્રદાનભૂષણપચકમ્ ।। “ આનદથી નેત્રમાં આંસુ આવવાં, રામરાય વિકસ્તર થવા, બહુમાન સહિત વહેરાવવુ', પ્રિય વચન ખેલતાં આપવુ અને તેની અનુમેાદના કરવી; એ પાંચ સુપાત્ર દાનનાં ભૂષણ છે.” અહી સ`ગમે સાધુને દાન આપવાથી ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું". કહ્યુ છે કે • વ્યાજેયાદ્વિગુણુ વિત્ત, વ્યવસાયે ચતુર્ગુણમ્ । ક્ષેત્રે શનગુણ પ્રેક્ત, પાત્રૈન તગુણ ભવેત્ ।! વ્યાજની અંદર ધન ખમણું થાય છે, વ્યવસાય ( વ્યાપારાદિ ) થી ચારગણું થાય છે; ક્ષેત્રમાં સેગણું થાય છે, અને પાત્રમાં Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા આપવાથી તે અનંતગણું થાય છે.” વળી સંગમે જે દાન આપ્યું તે અતિ દુષ્કર છે કારણ કેદાણું દરિદસ પહુરસ ખંતી, ઈચ્છાનિરોહય સુઈયસ્સ તારુણુએ ઇંદિયનિગ્નહોય, ચત્તારિ એયાઈ સુદુક્કરાઈ દરિદ્રી છતાં દાન આપવું, સામર્થ્ય છતાં ક્ષમા રાખવી, સુખનો ઉદય છતાં ઇરછાનો રોધ કરવો અને તરુણાવસ્થામાં ઈદ્રિયોને નિગ્રહ કરવો-આ ચાર વાનાં અતિ દુષ્કર છે.” - સાધુના ગયા પછી સંગમની માં આવી. તેણે થાળી ખાલી જોઈને બાકી રહેલી ક્ષીર પીરસી. પછી તે વિચાર કરવા લાગી કે “આટલી બધી ભૂખવાળો મારો પુત્ર દરરોજ ભૂખ્યો જ રહેતો જણાય છે, તેથી મારા જીવિતને ધિક્કાર છે!” એ પ્રમાણેની સ્નેહદષ્ટિના દેષથી (પુત્રને દષ્ટિ લાગવાથી) તે જ રાત્રિએ શુભ ધ્યાનથી મૃત્યુ પામીને સંગમને જીવ તે જ શહેરમાં ગોભદ્ર નામના શેઠને ઘેર તેની સ્ત્રી ભદ્રાની કુક્ષિમાં પરિપૂર્ણ પાકેલી શાલિ (ડાંગર) થી ભરપૂર ક્ષેત્રના સ્વપ્નથી સૂચિત પુત્રપણે ઉત્પન્ન થયે. પિતાએ તેનું નામ શાળિકુમાર પાડયું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તેને બત્રીશ કન્યાઓ એક લગ્ન પરણાવી. ત્યારપછી ગોભદ્ર શેઠ ચારિત્ર ગ્રહણ કરી પ્રાંતે અનશન આદરી સૌધર્મ દેવલોકમાં દેવતા થયા પછી અવધિજ્ઞાનથી પિતાના પુત્રને જોઈને અતિ સ્નેહાતુર બની ત્યાં આવી તેને દર્શન દીધું અને ભદ્રાને કહ્યું કે શાળિભદ્રને સર્વ પ્રકારની ભેગસામગ્રી હું પૂરી પાડીશ.” એટલું કહીને તે ગયે. પછી ભદ્રને જીવ દેવતા તેમને મનવાંછિત પૂરવા લાગ્યો. દરરોજ ૩૨ સ્ત્રીઓ અને શાલિભદ્રને માટે ૩૩ પેટી વસ્ત્રોની, ૩૩ પેટી આભૂષણોની અને ૩૩ પેટી ભેજનાદિ પદાર્થોની કુલ ૯૯ પેટી મેકલવા લાગે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઉપદેશમાળાં યદૂંગભદ્રઃ સુરપરિદા ભૂષણાદ્ય દૌ યજાત જાયાપદપરિચિત' ક ંબલિરત્નજાતમ્ । પણ્ય યચ્ચાજનિ નરપતિ ચ્ચ સર્વાર્થસિદ્ધિસ્તદ્દાનસ્યાદ્દભુતłલમિદ શાલિભદ્રસ્ય સર્વમ્ ।। “દેવતાઓમાં શ્રેષ્ઠ એવા ગાભદ્રે જેને ભ્રષણાદિ આપ્યાં, રત્નક ખલ જેની સ્રીઓના પગની સાથે પરિચયવાળાં થયાં. એટલે જેની સ્ત્રીએએ રત્નક બલ તા પગ લુછવામાં વાપર્યાં, જેને રાજા (શ્રેણિક ) કરિયાણા રૂપ બન્યા અને જેણે પ્રાંત સર્વાર્થસિદ્ધિ વિમાન પ્રાપ્ત કર્યું”—આ પ્રમાણે શાલિભદ્રને દાનનુ સર્વ પ્રકારનુ અદ્ભુત ફળ પ્રાપ્ત થયું.” માપાલલીલાવતી પાદાંભેાજરજ: પ્રમા નમિપ દુઃપ્રાપાદૂભુતરત્નક બલદલે લ્લભાનામભૂત ! નિર્માલ્ય નવહેમ મંડનમિપ કલેશાય યસ્યાવનીપાલાલિંગનમય્યસૌ વિજયતે દાનાત્સુભદ્રાંગજઃ ॥ “ જેની સ્ત્રીઓના ચરણકમલ ઉપર લાગેલી રજતુ પ્રમાન રાજાની રાણી લીલાવતીને પણ દુષ્પ્રાપ્ય એવા રત્નકખલના કકડાવડે થયું, જેને નવીન સુવર્ણનાં ઘરેણાંઓ પણુ દરેક દિવસે નિર્માલ્ય રૂપ થયા, અને જેને ભૂપતિનું આલિ‘ગન પણ કલેશને માટે થયું. એવા સુભદ્રાના પુત્ર શાલિભદ્ર પૂર્વે કરેલા દાનથી વિજય પામે છે.” આવી શાલિભદ્રની સમૃદ્ધિ જોઈને શ્રેણિક રાજાએ પણ આ પ્રમાણે વિચાર કર્યા હતા કે--- નુહી મહાતરુત્તિ હન્રભાનુ ચાયતે । સારતેજોવિયાગે પિ નરદેવાર તથા મા Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૦૧ “જેમ ખુહી નામનું ઝાડ બહુ નાનું હોય છે છતાં મહાત કહેવાય છે, અને અગ્નિ જરા જેટલો હોય છતાં પણ તે બૃહદ્ ભાનુ (મોટામાં મેટે સૂર્ય) કહેવાય છે, તેવી જ રીતે અમે સારભૂત તેજ વગરના છતાં પણ નરદેવ કહેવાઈએ છીએ.” શાલિભદ્ર પણ પોતાને ઘેર આવેલા શ્રેણિક રાજાને પોતાના સ્વામી જાણીને વિચાર્યું કે આ મારી પરાધીન લક્ષમીને ધિક્કાર છે!” એ પ્રમાણે વૈરાગ્યપરાયણ બની દરરોજ એકેક સ્ત્રીને તજવા લાગે. તે હકીકત સાંભળીને ધન્ય નામના તેના બનેવીએ આવીને એક સાથે સર્વસ્ત્રીઓને ત્યાગ કરી દીક્ષા લેવાની તેને પ્રેરણા કરી. આ પ્રમાણેની પ્રેરણાથી ઉત્સાહિત બની શ્રી મહાવીર સ્વામીની પાસે જઈ ચારિત્ર ગ્રહણ કરી દુષ્કર તપ તપી બાર વર્ષ પર્યત દીક્ષા પર્યાય પાળી પ્રાંતે એક માસની સંલેખના કરી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં તેત્રીશ સાગરોપમ આયુષ્યવાળા અહમિન્દ્ર દેવ પણે ઉત્પન્ન થયા. આ મુનિને ધન્ય છે કે જેમણે સઘળું અનુત્તર (સર્વથી ઉત્તમ) પ્રાપ્ત કર્યું. બનુત્તર દાનમનુત્તર તપ, હ્યુનુત્તર માનમનુત્તર યશઃ વીશાલિભદ્રસ્ય ગુણ અનુત્તરા, અનુત્તર ધર્યમનુત્તરં પદમ્ “તેનાં (શાલિભદ્રનાં) દાન, તપ, માન, યશ, ગુણે, હૈયે અને પદ—એ સર્વ અનુત્તર (જેનાથી અન્ય શ્રેષ્ઠ નથી એવાં) છે” આ પ્રમાણે જ્ઞાન સહિત તપ કરવામાં આવે તે મેટું ફલ પ્રાપ્ત થાય છે. ૧ જેને સ્વામી તરીકે ઈન્દ્ર હેતા નથી તેઓ પોતે જ પોતાના વિમાનના સ્વામી હોવાથી અહનિંદ્ર કહેવાય છે. ૨ પદ તે સ્થાન–અનુરવિમાન. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨. ઉપદેશમાળો. ન કરંતિ જે તવ સંજમં ચ તે તુલ્લપાણિપાયાણું ! પુરિસા સમ પુરિસાણું, અવરસ પેસત્તણુ મુવિતિ | ૮૬ ! અર્થ–“જે પ્રાણ ત૫ (બાર પ્રકારે) અને સંયમ (સત્તર પ્રકાર) કરતા-આદરતા નથી તે પુરુષ સમાન હાથપગવાળા અને સદશ પુરુષાકાર ધારણ કરનારનું સેવપણું અવશ્ય પ્રાપ્ત કરે છે.” ૮૬ * શાલિભદ્ર એ જ વિચાર કર્યો હતો કે-“શ્રેણિકમાં ને મારામાં કાંઈ પણ હાથપગનું વિશેષપણું નથી તે છતાં તે સ્વામી ને હું સેવક, તેનું કારણ માત્ર મેં પૂર્વજન્મમાં સુકૃત કર્યું નથી તે જ છે.” આમ વિચારીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. સુંદર સુકમાલ સહેઈએણુ, વિવિહેહિં તવવિલેસેહિં તહ સેસવિઓ અપા, જહ નવિ નાઓ સવર્ણપિ ટકા * અર્થ–“સુંદર (રૂપવાન), સુકુમાળ (મૃદુ શરીરવાળા) અને સુખચિત અર્થાત્ સુખના અભ્યાસી એવા શાલિભદ્રે વિવિધ પ્રકારનાં તપ વિશેષવડે કરીને પોતાના આત્માને (દેહને) એવો શેષ-દુર્બળ કર્યો કે જેથી પોતાને ઘેર પણ તે ઓળખી શકાયા નહિ.” ૮૭. - શાલિભદ્ર મુનિ થયા પછી પાછા રાજગૃહીએ આવ્યા ત્યારે પિતાની માતાને ઘેર ગેરરી નિમિત્તે જતાં તેના સેવક પુરુષો પણ તેમને ઓળખ્યા નહિ એ તેમણે તપસ્યાવડે દેહ સુકવી નાખ્યો હતા. દુક્કર મુદ્દો કરે, અવંતિસુકુમાલ મહરિસીરિયા અપાવિ નામ તણું તજજ-ઇત્તિ અઠેરયં એયં છે ૮૮ છે ગાથા. ૮૪-કરિતિ. ગાથા ૮૭– ભવવિ. ગાથા ૮૮– ચિરીયું. ૨ તથતિ. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ઉપદેશમાળા અર્થ–“દુષ્કર અને સાંભળતાં પણ રામકં૫ કરુંવાડાં ઉભાં થાય એવું અવંતિ સુકુમાળ મહર્ષિનું ચરિત્ર છે; જે મહાત્માએ પોતાના આત્માને પણ એવા પ્રકારે તજિત કર્યો કે જેમનું ચરિત્ર સંપૂર્ણ આશ્ચર્યકારક થયું.” ૮૮. અહીં અવંતિસુકુમાલને સંબંધ જાણવો. ૨૪. અવંતિસુકમાળ કથા. અવંતી દેશમાં ઉજયિની નગરીમાં ભદ્રા નામની એક શેઠની સ્ત્રી હતી. તેને નલિની ગુલમ વિમાનથી ચ્યવને આવેલ અવંતિસુકમાલ નામે પુત્ર થયા. તે બત્રીશ સ્ત્રીઓની સાથે વિષયસુખને અનુભવ કરતો હતો. એક દિવસ પોતાના ઘરની નજીક રહેલા સુસ્થિત આચાર્યના મુખથી રાત્રિની પહેલી પોરીમાં નલિની ગુલમ વિમાન અધ્યયન સાંભળી જાતિસ્મરણજ્ઞાન થવાથી પૂર્વભવનું સ્વરૂપ જાણું, ત્યાં (નલિની ગુલમ વિમાનમાં) જવાને ઉસુક થયેલે અવંતિસુકુમાલ ગુરુ પાસે જઈ વિનયપૂર્વક પૂછવા લાગે કે- આપે નલિની ગુલ વિમાનનું સ્વરૂપ કેવી રીતે જોયું ?” ગુરુએ કહ્યું કે “સિદ્ધાંત રૂપી નેત્રથી જોયું છે.” પછી અવંતિસમારેલે પૂછ્યું કે તે કેવી રીતે પ્રાપ્ત થાય?” ત્યારે ગુએ કહ્યું કે “ચારિત્ર પાળવાથી. કારણ કે ચારિત્ર આલોક અને પરલોકમાં અનેક પ્રકારનું સુખ આપે છે.” કહ્યું છે કે – ને દુષ્કર્મ પ્રયાસે ન કુયુવતિસુતસ્વામિદુવાક્ય:ખમ રાજાદો ન પ્રણામેશનવસનધનસ્થાનચિંતા ન ચેવ છે જ્ઞાનાતિર્લોક પૂજા પ્રામપરિણતિ: પ્રેત્યનાકાધવાપ્તિ ચારિત્રે શીવદાયકે સુમતયસ્તત્ર યત્ન કરુધ્ધમ્ | * આ ચોથું પદ ભૂલવાલું જણાય છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉપદેશમાળા “ જેની અંદર દૃષ્કમાં સ'ખ'ધી પ્રયાસ નથી, જેની અ’દર ખરાબ સ્ત્રી, પુત્ર કે સ્વામીનાં દુર્વાકયશ્રવણનું... દુઃખ નથી, જેની અંદર રાજા આદિને પ્રણામ કરવા પડતા નથી, જેની અંદર ભાજન, વચ્ચે ધન કે સ્થાન માટે ચિંતા કરવી પડતી નથી, જેની અંદર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, લેાકેા પૂજા કરે છે, શાંતભાવ પરિણમે છે, અને પરભવે સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે એવા મેાક્ષદાયક ચારિત્રમાં હૈ વિદ્વાન્ પુરુષા! તમે પ્રયત્ન કરો.” 6 ( માટે ચારિત્ર ગ્રહણ કરી, અનશન કરવાવર્ડ નલિનીગુલ્મ વિમાન મેળવી શકાય છે.’ એ પ્રમાણે ગુરુમુખથી સાંભળીને અવ'તિકુમાલે કહ્યું કે મે' ચારિત્ર અને અનશન ભાવથી અંગીકાર કર્યુ” છે.' ગુરુએ જ્ઞાનથી જાણ્યુ કે ' આનુ` કાર્ય આ પ્રમાણે જ સિદ્ધ થવાનુ છે તેથી તેને રાત્રિએ જ સાધુવેષ આપ્યા. તે વેષ ધારણ કરીને તે શહેરથી બહાર સ્મશાનભૂમિએ જઈ કચેર (થી૨)ના વનમાં કાર્યાત્સગ મુદ્રાથી રહ્યા. ત્યાં જતાં માર્ગોમાં કાંટા, કાંકરા આદિના પ્રહારથી, અતિકામલ એવા તેના ચરણના તળીયામાંથી રુધિર સ્રવવા લાગ્યું. તેના ગંધથી પૂર્વ ભવમાં અપમાનિત કરેલી સ્ત્રીના જીવ શિયાળણી ઘણાં બચ્ચાંઓથી પરિવૃત્ત થઈ ત્યાં આવી અને તેનું શરીર ખાવા લાગી. પરંતુ તે મુનિ જરાપણુ ક્ષુભિત થયા નહિ. તેમનું ચિત્ત સ્થિર હાવાથી અતિ વેદના સહન કરતા સતા કાળ કરીને તે નલિનીગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. પ્રાતઃકાળમાં તે સગળુ' તેની માતા ભદ્રાએ જાણ્યુ'. એટલે એક ગવ'તી વહુને ઘરમાં રાખીને બાકીની તમામ વહુએ સાથે ભદ્રાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ઘર આગળ રહેલી વહુને એક પુત્ર થયા તે પુત્રે સ્મશાનભૂમિમાં એક જિનપ્રાસાદ ચણુાવ્યા અને તેમાં જિનપ્રતિમા સ્થાપી. સ્મશાનનુ' નામ ૮ મહાકાલ ” પડયું. , Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૦૫ જે પ્રમાણે અવ`તિસુકુમાલે ધને અર્થે પાતાના શરીરને ત્યાગ કર્યાં પરંતુ ગ્રહણુ કરેલા વ્રતના ભંગ કર્યો નહિ, તેવી રીતે અન્ય જર્નાએ પણુ ધવિષયમાં યત્ન કથાના ઉપદેશ છે. કરવા, એવા આ અછૂત સરીરઘરા અન્ના જ્વા સરીર મન્નતિ ! ધમ્મસ કારણે સુવિહિયા, સરીરપિ છ′તિ દલા અંતજી દીધા છે શરીર રૂપી ઘરના માહ જેણે એવા સુવિહિતા–ઉત્તમ પુરુષો ધને કારણે ‘આ જીવ અન્ય છે અને શરીર અન્ય છે ’ એવી બુદ્ધિવડે કરીને શરીરને પણ તજી દે છે.'' ૮૯. આ દેહના સ'ખ'ધ એક ભવના જ છે અને તે શરીર જન્મે જન્મમાં નવું નવું મળવાનુ છે, પણ ધર્મ જો તજી દીધા તે તે ફરીને પ્રાપ્ત થવા દુલ ભ છે, તેથી ઉત્તમ પુરુષા ધર્મને કારણે શરીરને તજે છે પણુ શરીરને કારણે ધમને તજતા નથી. માટે પ્રાણાંતે પશુ ધર્મને ન તજવા. એક દિવસ'પિ જીવે, અનન્તમણેા । જવ ન પાવઇ મુખ, અવરસ વેમાણિએ હાઇ ૫૯૦ પવમુવાગ અ - ચારિત્ર ધનુ' ફળ કહે છે-અનન્ય મનવાળા જીવ એક દિવસ પણ પ્રત્રયા (દીક્ષા) પ્રતિપન્ન કરે અર્થાત્ ભવપ્રાંતે એક દિવસ પણ શુદ્ધ દીક્ષા પાળે તેા તે ચાપ સહનન કાળાદિના અભાવથી-મેાક્ષ ન પામે, પરંતુ અવશ્ય વૈમાનિક દેવ તા થાય.’૯૦. એક દિવસના વિશુદ્ધે મનયુક્ત ચારિત્રનુ' ફળ આ કાળમાં પણ વૈમાનિક દેવપણાની પ્રાપ્તિ થવા રૂપ છે. ગાથા ૮૯–ઉલ્લુ, આછુ ગાથા ૯૦-જઈ વિ. અવસ, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉપદેશમાળા સીસાવેઢેણ સિરિંમિ–વૈઢિએ નિગયાણિ અન્નીણિ । મેયજ્જરસ . ભગવએ, નય સેા મણસાવિ પરિકવિએ।૧। અર્થ - લીલી ચામડાની વાધરવડે મસ્તકને વેષ્ટિત કર્યું સતે ( તે સુકાઈ ને ખેચવાથી આંખેા નીકળી પડી, પરંતુ તે મૈતા ભગવ ́ત મનથી ( લેશમાત્ર ) પણ (સેની ઉપર) કાપાયમાન થયા નહિ.” ૯૧. મેતા મુનિના મસ્તકે સેસનીએ લીલી વાધર વીંટી તે સુકાવાથી નસેતુ' ખેચાણુ થવાને લીધે બંને નેત્ર નીકળી પડયાં, પર`તુ મેતા મુનિ કિંચિત્ માત્ર પણ તે સેાની ઉપર કે।પાયમાન થયા નહિ. એવી રીતે બીજા મુનિરાજોએ પણુ ક્ષમા કરવી. અહી' મૈતાય મુનિનું દૃષ્ટાંત જાણુન્નુ'. ૨૫, મેતા મુનિની કથા < સાકેતનપુરમાં · ચ’દ્રાવત’સકલ ગામે અત્યત ધાર્મિક રાજા હતા. તેને સુદના' નામની સ્ત્રી હતી. તે સ્ત્રીની કુક્ષિી ‘સાગરચંદ્ર' ને મુનિચ'દ્ર' નામે એક પુત્ર ઉત્પન્ન થયા હતા. તે એમાં માટાને યુવરાજપદ આપ્યુ. અને નાનાને ઉજયની રાજય આપ્યુ' હતું. બીજી ‘પ્રિયદર્શીના’ નામે રાણીથી ‘ગુણચંદ્ર’ અને ‘ ખાલચ’દ્રુ' નામે બે પુત્ર થયા હતા. એ પ્રમાણે ચાર પુત્ર વિગેરેથી પરિવૃત્ત થઈ તે રાજા રાજ્ય કરતા હતા. * એક દિવસ 'દ્રાવત'સક રાજાએ પૌષધ કર્યા હતા. તે રાત્રિએ એકાંતવાસમાં રહ્યા સતા તેણે એવા અભિગ્રહ કર્યો કે · જયાં સુધી આ દીવા બળે ત્યાં સુધી મારે કાર્યાત્સગમાં સ્થિત રહેવુ'' તે અભિગ્રહને નહિ જાણનારી કાઈ દાસીએ તે દીવામાં ગાથા ૯૧-સિર`મિ આદ્ર યમ વધ્રાવેષ્ટનેન, Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૦૭ * તેલ પૂર્યા કર્યું. ઘણા વખત કાયાસમાં સ્થિત રહેવાથી રાજાને શિરાવેના થઈ, તેથી તે મૃત્યુ પામ્યા અને દેવલાકમાં ગયા. તે જોઈ સાગરચન્દ્રે વિચાયુ" કે- આ દેહના સ'ખ'ધ કૃત્રિમ છે, જે પ્રાતઃકાળમાં જેવામાં આવે છે તે મધ્યાહ્ને જોવામાં આવતુ` નથી અને જે મધ્યાહ્ને જોવામાં આવે છે તે રાત્રિએ નાશ પામે છે. વાઘુએ કમ્પાવેલા પત્ર જેવુ' આ આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષીણ થતુ જાય છે. કહ્યું છે કે આદિત્યસ્ય ગતાગતરહરહઃ સક્ષીયતે વિતમ્ વ્યાપારે હુકા ભારણુભિઃ કાલે ન વિજ્ઞાયતે ॥ દૃા જન્મેજરાવિપત્તિમરણ ત્રાસથ્રુ નેત્પદ્યતે પીત્ઝા માહમયીં પ્રમાદમદિરામુન્મત્તભૂત જગત્ ॥ “ સૂર્ય ના ગમન ને આગમનથી આયુષ્ય દરરોજ ક્ષય પામે છે, બહુ પ્રકારના કાર્ય વાળા મોટા મોટા વ્યવસાયેાથી કાળ કેટલે! ગયા તે જણાતુ નથી, અને જન્મ, વૃદ્ધાવસ્થા, વિપત્તિ ને મરણુ જોઈ ને માણસાને ત્રાસ ઉત્પન્ન થતા નથી; તેથી ( જણાય છે કે) માહમયી પ્રમાદ રૂપી મદિરાનું પાન કરીને આ જગત ઉન્મત્ત થયેલુ' છે.” * ઇત્યાદિ કારણથી જેનુ ચિત્ત વૈરાગ્યવાન થયેલુ' છે એવા ‘સાગરચંદ્ર રાયથી પરાઙમુખ હતા છતાં પણ તેની આરમાન માતાએ કહ્યુ. કે મારા બંને પુત્રા હાલ રાયભાર વહન કરવાને અશક્ત છે, તેથી તુ. આ રાધુરાને ગ્રહણ કર.' એ પ્રમાણે બળાત્કારથી ‘સાગરચદ્રને રાજ્ય ઉપર સ્થાપિત કર્યાં, પરંતુ તે વિરક્ત મનથી રાજ્યનું પાલન કરે છે. અનુક્રમે તેને સમૃદ્ધિ ને કીર્તિથી વધી ગયેલા જોઈને તેની ઓરમાન માતા દુભાણી, તેથી તે દરરોજ તેની ઈર્ષ્યા કરે છે અને છિદ્ર ખેળે Page #223 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા છે. એક દિવસ ક્રીડાને વાતે વનમાં ગયેલા “સાગરચંદ્રને માટે તેની માતાએ દાસી મારફત એક લાડુ મોકલ્યા. તે દાસી લાડુ આપવા જતી હતી તે વખતે તેને બોલાવીને ઓરમાન માતાએ પૂછયું કે- આ શું છે?” તેણે કહ્યું કે-હું રાજાને માટે લાડુ લઈ જાઉં છું.” તેણે કહ્યું કે-જેઉં, તે કે છે?” દાસીએ તેને આપે, એટલે તે ઓરમાન માતાએ વિષથી ખરડાયેલા હાથવડે તે લાડુને સારી રીતે ૫શ કરી વિષમિશ્રિત કરીને દાસીને પાછો આપ્યો. દાસીએ તે લાડુ લઈ જઈને રાજા પાસે મૂ. રાજાએ તે મને રંજક લાડુ ગ્રહણ કર્યો. પરંતુ તે અવસરે પિતાની આગળ હાથ જોડીને ઉભેલા પોતાના બે સાવકા ભાઈને જેઈને નેહવશ થઈ તેણે વિચાર કર્યો કે “મારા લઘુ બંધુઓને છોડીને મારે લાડુ ખાવે તે ઉચિત નથી.” એમ વિચારીને તેણે લાડુના બે ભાગ કરી બંનેને વહેચી દીધે. પિતે ખાધે નહિ. છેડા વખતમાં પેલા બનેને વિષ ચડવાથી ભૂમિ ઉપર પડેલા જોઈને રાજા ઘણે ખિન્ન થયે, અને મણિ મંત્ર આદિ પ્રગવડે તેમનું ઝેર ઉતાર્યું. પછી (તેનું કારણ શોધતાં)"દાસીના મુખથી એરમાન માતાના હસ્તસ્પર્શથી થયેલ વિષપ્રયોગ જાણીને તેની પાસે જઈ “સાગરચંદ્ર” ઉપાલંભ આપવા લાગ્યું કે-તને ધિક્કાર છે! પહેલાં મારા આપતાં છતાં પણ તે રાજ્ય અંગીકાર કર્યું નહિ, અને સાંપ્રત સમયે આવું કાર્ય કર્યું ! સ્ત્રીઓના ચારિત્રને ધિકાર છે ! કહ્યું છે કેનિતંબિન્યા પતિ પુત્ર, પિતર ભ્રાતાં ક્ષણમ આરોપયંત્યકાર્યપિ, દુત્તા પ્રાણસંશયે છે “ દુરાચાર એ પિતાના પતિને, પુત્રને, પિતાને અને ભાઈને ક્ષણવારમાં પ્રાણને સંશય થાય તેના અકાર્યમાં પણ જેડી દે છે” “હવે દુર્ગતિના કારણભૂત આ રાજ્યથી મારે Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૦૯ સયુ' એ પ્રમાણે વિચાર કરી તે એરમાન માતાના પુત્ર ‘ ગુણુચંદ્રને ' રાજ્ય આપી પોતે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. > 6 અનુક્રમે ઉગ્ર વિહાર કરતાં કરતાં શાસ્ત્રના પારગામી થયા. એકદા ઉજ્જયિનીથી આવેલા એક સાધુએ સાગરચંદ્ર મુનિને હ્યું કે હું સ્વામિન્ ! ઉજ્જિયનીમાં તમારા ભ્રાતૃપુત્ર ( ભત્રીો ) અને પુરા હિતપુત્ર બંને મળી સાધુઓની માટી હીલના કરે છે. વિશેષ કહેવાથી શું ! તે સાંભળી ગુરુની આજ્ઞા લઈને તેમને પ્રતિબેાધ કરવાને માટે સાગરચ`દ્ર મુનિ ઉજિયની આવ્યાં અને જ્યાં રાજપુત્ર અને પુરાહિતપુત્ર હતા ત્યાં જઈ ઉચ્ચ સ્વરે ધલાભ આપ્યા. તે સાંભળી પેલા ખ'ને જણા ખુશી થતાં થતાં તેની પાસે આવ્યા, અને ચાલેા આજે ધર્મલાભ આવ્યા છે તેને આપણે નચાવીએ.’ એટલું કહી તે મુનિને હાથથી પકડીને મહેલ ઉપર લઈ ગયા. પછી બારહ્યું' બંધ કરીને તેએ સાધુને કહેવા લાગ્યા કે-‘તું નાચ, નહિ તે અમે તને માશુ'' ત્યારે સાગર ત્રે કહ્યું કે-‘તમે વાજિંત્ર વગાડા એટલે તે પ્રમાણે હું નૃત્ય કરુ..’ તેઓએ કહ્યું કે ‘અમને વાજિંત્ર વગાડતાં આવડતું નથી.' ત્યારે સાધુએ કહ્યુ` કે- મને નૃત્ય કરતાં પણ આવડતું નથી.’ ત્યારે તેઓએ કહ્યું કે-‘ તે। અમારી સાથે મલ્લયુદ્ધ કર.’ સાધુએ કહ્યુ· કે · ભલે એમ હા.' પછી સાગર'દ્ર મુનિએ મલ્લયુદ્ધ કરતાં તે કળાના પૂર્વ અભ્યાસ કરેલા હેાવાથી તે બને જણુના શરીરસ'ધિ જુદા કરી નાખ્યા, અને બારણુ' ઉઘાડી પેાતાનાં ઉપકરણા લઈ નગરની બહાર નીકળી વનમાં કાર્યોત્સર્ગીમુદ્રાએ સ્થિત થયા. અહી* રાજપુત્ર અને પુરાહિતપુત્ર ખનેને ઘણી વેદના થવાથી તે પાકાર કરવા લાગ્યા. એટલે રાજાએ આવીને પૂછ્યું કે-‘તમને શું થયુ છે?' ત્યારે ખીજા લેાકાએ કહ્યું કે-‘અહીં એક સુનિ આવ્યા હતા તેણે કઈક કરેલુ જણાય છે.' એટલે રાજા તે મુનિને ખેાળતા ખાળતા વનમાં ગર્ચા, " Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉપદેશમાળા ત્યાં પેાતાના મોટા ભાઈને જોઈ વાંઢીને અરજ કરવા લાગ્યું કે– હે સ્વામી! આપની જેવા મહાત્માઓને ખીજાને પીડા કરવી ઘટતી નથી.' તે સાંભળીને ‘ સાગરચ`દ્રે કહ્યું કે- તું ચંદ્રાવત સક · રાજાના પુત્ર પાંચમા લેાકપાળ છે, છતાં સાધુઓને દુઃખ દેતાં તારા પુત્રને તેમજ પુરાહિતપુત્રને શા માટે અટકાવતા નથી ? આવા અન્યાય કેમ પ્રવર્તાવે છે?' ત્યારે મુનિચ'દ્ર રાજાએ કહ્યું કે- મારા અપરાધ ક્ષમા કરેા. તે પુત્રાએ જેવું કર્યુ. તેનુ ફળ ભાગળ્યું. પરંતુ આપ પિતાને સ્થાને છે, માટે કૃપા કરીને તે તેને સાજા કરે. આપના સિવાય તેઓનાં અસ્થિ ઠેકાણે લાવવાને બીજો કેાઈ શક્તિવાન નથી.” એમ કહીને તેને સાગરચંદ્ર મુનિ સમીપે લાવવામાં આવ્યા. ત્યારે તેમણે કહ્યું કે ‘જે જીવવાની ઈચ્છા કરતા હૈ। તા સચમ લેવાનું કબૂલ કરે.' તેમણે એ પ્રમાણે કબૂલ કરવાથી તરત જ તેઓને સાજા કરવામાં આવ્યા, એટલે ચારિત્ર ગ્રહણ કરીને તેએ સાથે જ નીકળ્યા. એ એ મુનિમાં પુરાહિતપુત્ર જાતે બ્રાહ્મણ હાવાથી તેણે જાતિમઇ કરવાને લીધે નીચ ગાત્ર બાંધ્યુ'. ચારિત્ર પાળીને પ્રાંતે તે બંને દેવતા થયા. તેએ પરસ્પર સ્નેહવાળા હતા તેથી તેઓએ સકૃત કર્યાં કે ‘આપણામાંથી જે પ્રથમ વ્યવીને મનુષ્ય થાય તેને સ્વર્ગમાં રહેલા ખીજાએ પ્રતિબેાધ પમાડવા.' પછી કાળાંતરે પ્રથમ પુરાહિત જીવ ચવીને રાજગૃહ નગરમાં ‘મહેર' નામના ચંડાલના ઘરમાં ‘મેતી” નામની ભાર્યોની કુક્ષિમાં જાતિમઃ કરવાથી અવતર્યાં. તે ચ'ડાલની ભાર્યા તે શહેરમાં કાઈ શેઠને ઘેર હંમેશાં આવે છે. તેને શેઠની સ્ત્રી સાથે અત્યત મૈત્રી થઈ છે. શેઠાણી મૃતવત્સા [ છેકરાં જીવે નહિ તે] ના દોષવાળી હોવાથી તેને છેકરાં જીવતાં નથી. તે વાત તેણે ચાંડાલની સ્ત્રીને કહી તેણે કહ્યું કે- આ વખતે જો મને પુત્ર થશે તે હુ· તમને આપીશ.’ કાળે કાળે કરીને તેને પુત્ર જન્મ્યા એટલે તે પુત્ર તેણે શેઠાણીને ગુપ્તપણે Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ઉપદેશમાળા આ. શેઠાણીએ પુત્ર જન્મનો મહત્સવ કરાવ્યું, અને મેતાર્ય એવું તે છોકરાનું નામ પાડયું. અનુક્રમે તે સેળ વર્ષને થયે. તે અવસરે મિત્રદેવ (રાજપુત્રને જીવ) પૂર્વને સંકેત હોવાથી તેની પાસે આવીને તેને બંધ કરવા લાગ્યા. પણ તે પ્રતિબંધ પામે નહિ. અન્યદા તેના પિતાએ આઠ વણિકપુત્રીઓની સાથે તેને વિવાહ કર્યો. તેના લગ્નવખતે મિત્રદેવે આવી ચાંડાલ સ્ત્રીના શરીરમાં પ્રવેશ કર્યો તેથી તે લોકોને કહેવા લાગી કે-આ મારો પુત્ર છે. તમે તેને પોતાની પુત્રીઓ શા માટે આપે છે? એને વિવાહ તે હું કરીશ.” એ પ્રમાણે કહી બળાકારે તે પુત્રને પોતાને ઘેર લઈ ગઈ પછી દેવે ત્યાં આવીને મેતાર્યને કહ્યું કે “મેં મારું કહેવું કેમ કર્યું નહિ? જોયું. તારો કે તિરસ્કાર કરાવ્યું? માટે હજુ મારા કહેવા પ્રમાણે ચાલ અને ચારિત્રગ્રહણ કર.” મેતાયે કહ્યું કે “હું” દીક્ષા કેવી રીતે ગ્રહણ કરું? તમે મને ચાંડાળ ઠરાવીને લોકોની અંદર હલકે પાડ્યો, તેથી જો તમે મને પાછે મોટો બનાવે. શેઠ મને પુત્ર તરીકે સ્થાપે અને શ્રેણિક રાજા પિતાની પુત્રી મને આપે તે હું ચારિત્ર લઉં.” દેવે તે પ્રમાણે સઘળું કરવાનું કબૂલ કર્યું. પછી દેવે અશુચિને બદલે રત્નોની લિડીએ કરતે એક બકરે તેને ઘેર બાં, અને ચાંડાલને પ્રેરણું કરી તેથી તેણે રનથી ભરેલો એક એક થાલ લઈ જઈને ત્રણ દિવસ સુધી શ્રેણીક રાજાને ભેટ કર્યો. ત્યારે અભયકુમારે પૂછયું કે–એટલાં બધાં ને તારી પાસે ક્યાંથી? તેણે કહ્યું કે મારે ઘેર તો બકરો રનોની લીડીઓ કરે છે.” ફરીથી અભયકુમારે કહ્યું કે “તું અમને આ રને શા માટે ભેટ કરે છે?” ચાંડાલે કહ્યું કે “રાજા મારા પુત્રને પોતાની પુત્રી પરણાવે માટે હું ભેટ કરું છું.” રાજાએ કહ્યું કે “એ કેમ બને?” અભયકુમારે કહ્યું કે એક વખત તું બકરાને અહીં લઈ આવ, પછી યથાયોગ્ય કરશું.” તેણે બકરે લાવીને રાજાએ ઘેર બાંધ્યું, એટલે ત્યાં તે તે દુધ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ઉપદેશમાળા યુક્ત વિષ્ટા કરવા લાગ્યા તે જોઈ અભયકુમારે રાજાને કહ્યું કે “આ કેઈ દેવને પ્રભાવ જણાય છે, નહિ તે આ રાજપુત્રની માગણી કેવી રીતે કરી શકે? માટે તેની પરીક્ષા કરવી જોઈએ. જે કાર્ય મનુષ્ય કરી શકે નહિ તે કાર્ય જે તે કરે તે જરૂર તેમાં દેવને પ્રભાવ ખરે.” આ પ્રમાણે વિચાર કરી તેણે ચાંડાલને કહ્યું કે “જે આ રાજગૃહ નગરની આસપાસ ના સેનાને દિલે કરી આપે, વૈભાર પર્વત ઉપર સેતુબંધ (સડક) બાંધે, ગંગા, યમુના, સરસ્વતી ને ક્ષીરસાગર–એ ચારેને અહીં લાવે અને તેમના પાણીથી તારા પુત્રને નવરાવે તે શ્રેણિક રાજા પોતાની પુત્રી તેને આપે.” દેવપ્રભાવથી અભયકુમારના કહેવા પ્રમાણે સર્વ એક રાત્રિમાં થયું. પછી તે જળવડે ચાંડાલપુત્રને નવરાવી, પવિત્ર કરીને રાજપુત્રી પરણાવી. એટલે પેલા વણિકોએ પણ પિતાની પુત્રીઓ પરણાવી. એ પ્રમાણે તેણે નવ સ્ત્રીઓની સાથે પાણિગ્રહણ કર્યું. એટલે દેવે આવીને કહ્યું કે “હવે દિક્ષા લે.” ત્યારે મેતાયે કહ્યું કે “હું હમણું જ પરણેલો છું, તેથી બાર વર્ષ સુધી આ સ્ત્રીઓની સાથે વિષયસુખ ભોગવીને પછી ચારિત્ર ગ્રહણ કરીશ.” દેવે પણ તે કબુલ કર્યું. બાર વર્ષ ગયા પછી ફરીથી દેવ આવ્યા. ત્યારે સ્ત્રીઓએ હાથ જોડી ફરીથી બાર વર્ષ માગ્યાં. વિનયથી જિત થયેલા દેવે ફરીથી વાર વર્ષ આપ્યાં. એ પ્રમાણે ચોવીશ વર્ષ સાંસારિક સુખ ભેગવી ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે વ્રત ગ્રહણ કરી નવ પૂર્વનું અધ્યયન કરી જિનકપીપણું અંગીકાર કરીને એકલ વિહારી થયા. વિહાર કરતાં કરતાં એક દિવસ માસક્ષપણને પારણે રાજગૃહ નગરમાં ભિક્ષાને માટે ભમતાં એક સેનીને ઘેર જઈને ધર્મલાભ આપ્યો. ત્યારે તે તેની શ્રેણિક રાજાની આજ્ઞાથી જિનભક્તિને અર્થ ઘડેલા એક આઠ સેનાના જવ બહાર મૂકીને ઘરમાં ગયે. તે સમયે કેઈ એક કૌંચ પક્ષી ત્યાં આવીને તે સર્વ જવ Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૧૩ ગળી ગયા. મેતા મુનિએ તે જોયુ. અને ક્રૌંચ પક્ષી પણ ઉડીને ઉંચે બેઠું. સેાની બહાર આવ્યા અને જવ નહિ જોવાથી સાધુને તે વિષે પૂછ્યું. સાધુએ વિચાર કર્યાં કે ‘જો હું પક્ષીનું નામ લઈશ તા આ સેાની તેને મારી નાખશે.” તેથી દયાને લીધે મૌન ધારણ કરીને ઉભા રહ્યા. સાધુઓને તે ચેાગ્ય જ છે. કહ્યું છે કે— બહુ શ્રૃણાતિ કર્ણાભ્યામક્ષિભ્યાં બહુ પશ્યતિ । ન ચ દુષ્ટ શ્રુત સં, સાધુમાખ્યાનુમતિ !! 66 સાધુ બંને કાનથી ઘણું સાંભળે છે અને બંને નેત્રથી ઘણુ જુએ છે; છતાં પણ સાધુ સઘળુ જોએળુ અને સાંભળેલુ કહેવાને ચેાગ્ય નથી ’ 6 સાધુને વારવાર પૂછતાં છતાં પણ જવાખ ન દેવાથી આ ચાર છે એમ માની સાનીએ ક્રોધવશ થઈ લીલા ચાંમડાથી તેમનુ માથુ· વીટીને તેમને તડકામાં ઉભા રાખ્યા. પછી તડકાને લીધે કઠણુ થયેલુ. આર્દ્ર ચામડું. ખે‘ચાવાથી નસેાના ખેંચાણુને લીધે તે સાધુનાં બંને નેત્રા નીકળી પડયાં, તેથી ઘણું દુઃખ ઉત્પન્ન થયા છતાં પણ તેમણે તેના ઉપર રાષ આણ્યા નહિ. ક્ષમાના ગુણુથી સઘળાં કર્મોના ક્ષય કરી આયુષ્યને અ`તે કેવળજ્ઞાન પામીને મેતા મુનિ માક્ષે ગયા તે સમયે લાકડાના ખેાજે પડવાથી ઉત્પન્ન થયેલા શબ્દના ભયથી વ્યાકુલ થયેલા પેલા પક્ષીએ સઘળા જવા વસી નાખ્યા. તે જવાને જોઈ ભય પામેલા સેાની વિચાર કરવા લાગ્યા કે અરે! મેં બહુ ખરાબ કામ કર્યું ! મૈ શ્રેણિક રાજાના જમાઈ મેતાય નામના મુનિને હણ્યા. જો રાજા આ બાત જાણશે તે જરૂર મારે સહકુટુંબ નાશ કરશે’ પછી ભયના માર્યા તેણે પરિવાર સહિત મહાવીર સ્વામી પાસે : Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉપદેશમાળ જઈને ચારિત્ર ગ્રહણ કર્યું ચારિત્ર પાળી, પાપની આલેચના કરીને તે સદ્દગતિએ ગયે. એ પ્રમાણે અન્ય મુનિ મહારાજએ પણ ક્ષમા રાખવી એ આ કથાને ઉપદેશ છે. જે ચંદણુ બાહુ, આલિંઈ વાસિણ વિ તઠેઈ સંથણુઈ જે અનિંદઈ, મહરિસિણો તથ્ય સમભાવા ૯૨ છે અર્થકોઈ ચંદનવડે ભુજાને વિલેપન કરે અને કઈ વાંસલાવડે તેને છે, કેઈ સ્તુતિ કરે અને કેઈ નિંદા કરે, મુનિ તે સર્વની ઉપર સમભાવવાળા હેય.” ૯૨. - ભક્તિવડે કેઈ બાવનાચંદનથી વિલેપન કરે અને સ્તુતિ કરે તેમજ ષવડે કેઈ ભુજાને છેદ કરે અને નિંદા કરે, તે બંનેની ઉપર મહર્ષિએ સમભાવ રાખે અર્થાત્ મુનિ શત્રુ-મિત્ર ઉપર સમભાવવાળા જ હેય. સીહગિરિસ્સીરાણું, મર્દ ગુણસદ્દહંતાણું ! વરો કિર દાહી વાયત્તિ, નવિ કેવિઆં વયણું ૯૩ અર્થ-“ગુરુમહારાજના વચનને સદ્દહનારા એવા સિંહગિરિ આચાર્યના સુશિષ્યનું કલ્યાણ થાઓ. તે શિષ્યાએ “આ વજા મુનિ તમને વાંચના આપશે” એવા ગુરુમહારાજના વચનને અસત્ય ન કર્યું.” ૯૩. અર્થાત્ આ બાલક વજા મુનિ અમને શું વાંચના આપશે? એ વિચાર પણ કર્યો નહિ. ગુરુમહારાજના વચન પ્રત્યે આવી દઢ શ્રદ્ધા જેને હોય તેવા શિષ્યોનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય ! અહીં વજી સ્વામીનું દૃષ્ટાંત જાણવું. ર૬. ગાથા-૯૨ બાહુ. વાસિણું–કાભિદાશએણ. ગાથા ૦૩–નાવિકેવિનંતિ નાટ્યકર્ત. Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા વજાસ્વામીનું દૃષ્ટાંત. 6 બાલ્યાવસ્થામાં પદ્માનુસારિણી લબ્ધિના બળથી સાધ્વીમુખે સાંભળીને અગ્યાર અંગનુ જેણે અધ્યયન કર્યુ છે, અને જેને આઠ તની ઉંમરે ગુરુએ દીક્ષા આપેલી છે એવા વસ્વામી ગુરુની સાથે વિહાર કરતા હતા. એક દિવસ વજ્રસ્વામીને ઉપા શ્રયમાં મૂકી સર્વ સાધુએ ગેાચરીએ ગયા હતા. તે અવસરે વજીસ્વામીએ સઘળા મુનિઆની ઉપધિ ( આસન વિગેરે ઉપકરણા ) ને હારબંધ ગોઠવી તેમાં મુનિએની સ્થાપના કરીને (મુનિએ બેઠા છે એમ માનીને) પાતે વચમાં બેસી મેટે સ્વરે તેમને આચરાંગાદ્રિની વાંચના આપતા હાય તેમ ખેાલવા લાગ્યા. તે અવસરે સ્થ`ડિલભૂમિથી આચાય આવ્યા. ઉપાશ્રયનાં બારણાં ખંધ જોઈને ગુરુએ ગુપ્ત રીતે અંદર જોયુ' તે! વારવામી સ મુનિએની ઉપધિને એકઠી કરી છાત્રબુદ્ધિથી ભણાવતા હતા. ગુરુએ ચિંતવ્યુ. કે જો હુ' એકદમ બારણુ' ઉઘડાવીશ તા તે શકિત થશે.' એમ વિચારી મોટા સ્વરે ‘નિસિહિ’ એ પ્રમાણે ત્રણવાર શબ્દોચ્ચાર કર્યાં. તે સાંભળી ગુરુ આવ્યા છે એમ જાણી વાસ્વામીએ લઘુલાઘવી કલાએ એકદમ દરેક ઉપધિને તેને સ્થાને મૂકી દઈને ખારણું ઉઘાડયુ.. ગુરુએ વિચાયુ' કે ‘પુરુષરત્નમાં આટલુ બધુ જ્ઞાન છે, માટે આનુ જ્ઞાન અજાણપણામાં ન જા.’ એવુ... વિચારી ખીજે દિવસે ‘સિંહગિરિ' આચાર્ય કઈ કાર્ય નુ મિષ કરીને બીજે ગામ જવાને ઉઘુક્ત થયા. તે વખતે સાધુએએ પૂછ્યું કે ‘હે સ્વામી ! અમને વાંચના કાણુ આપશે?' ગુરુએ કહ્યું કે આ વજ્રા નામના લઘુ સુનિ તમને વાંચના આપશે.’ તેઓએ કહ્યું કે ‘તત્તિ ' (બહુ સારૂ') તે વખતે ‘ આ બાળક મને શું વાંચના આપી શકશે?' એવી શંકા પણ તેઓએ કરી નહિ. ગુરુ ખીજે ગામ ગયા. શિષ્યાએ સિદ્ધાંતની વાંચના વજ્રમુનિ પાસે લીધી. અયયન અહુ સારી રીતે થયુ. પછી ગુરુ • " و ૨૧૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉપદેશમાળા મહારાજ પધાર્યા અને શિષ્યને પૂછ્યું કે-“કાંઈ અધ્યયન થયું કે કેમ? તેઓએ કહ્યું કે “અધ્યયન બહુ સારી રીતે થયું, થોડા દિવસમાં ઘણે અભ્યાસ થયો, માટે હવે પછી આ વજસ્વામી અમારા વાંચનાચાર્ય થાઓ.” એ પ્રમાણે સાધુઓએ અરજ કરવાથી ગુરુએ વજમુનિને આચાર્યપદ આપ્યું અને વાંચનાચાર્ય તરીકે સ્થાપ્યા. જેવી રીતે સિંહગિરિ શિષ્યોએ ગુરુનું વચન માન્ય કર્યું તેવી રીતે બીજાઓએ પણ ગુરુના વચનમાં સંદેહ કરવો નહિ” એવી આ કથાને ઉપદેશ છે. મિણ ગોણસંગુલીહિં, ગણેહિ વ દંતકકલાઈ સે ! ઈરછતિ ભાણિઊણું, કજ તુ તવ જાણુતિ ૯૪ અર્થ_“હે શિષ્ય! આ સપને અંગુલિવડે માપ અથવા તેના દંતસ્થાન-દાંત ગણ” એવી રીતે ગુરુ મહારાજે કહ્યું સતે શિષ્ય “ઈચ્છું છું” અથવા “તહત્તિ” કહી તે કાર્ય કરવા ચાલ્યો જાય પણ વિચાર ન કરે કારણ કે તેનું કાર્ય તે ગુરુ મહારાજ જાણે છે” ૯૪. એટલે તેમ શા માટે કરવા કહે છે તે હેતુ ગુરુ મહારાજ સમજે છે, તેમાં વિનીત શિષ્યને વિચારવાની જરૂર જ નથી. તેથી તેમાં તે વિલંબ પણ કરતું નથી. જેને આવી ગુરુમહારાજની પ્રતીતિ હેય તેનું જ ખરું વિનીતપણું સમજવું. કારણુવિજ ક્યાઈ સેય કાર્ય વયંતિ આયરિયા તે તહ સહિયવં, ભવિયવં કારણ તહિં ૯૫ અર્થ-“કારણના જાણ એવા આચાર્ય કેઈક વખત “આ કાગડો વેત છે” એમ બેલે તો તે જ પ્રકારે સઈહવું, કારણ ગાથા ૯૪-દંતવલાયં–ાચફલાઇતિ દંતસ્થાનાનિ તમેવ. ગાથા ૯૫ વેત કા. Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૧૭ કે તેમાં કોઈ પણ કારણનું હેવાપણું છે.” ૧૫. કારણ વિના આચાર્ય તેવું કહે જ નહિ, માટે આચાર્યના તેવા વચનમાં પણ શંકા કરવી નહિ. જે ગિહનઈ ગુરુવર્યાણું, ભણુત ભાવ વિસુદ્ધમણો ઓસહમિવ પીજજતું, તે તસ સુહાવતું હોઈ ૬ાા અર્થ–“ભાવથી વિશુદ્ધ મનવાળે જે શિષ્ય કહેવાતું એવું ગુરુમહારાજનું વચન ગ્રહણ કરે છે–અંગીકાર કરે છે તેને ઔષધની જેમ પીવાતું તે ગુરુનું વચન સુખને આપનારું થાય છે.” ૯૬. જેમ પીતાં કડવું લાગે એવું પણ ઔષધ પીધું છતું પરિણામે ઘણા સુખને આપનારું થાય છે તેમ ગુરુનું વચન પણ અંગીકાર કરતાં કદી કષ્ટકારી લાગે તે પણ જે અંગીકાર કરે છે તેને તે પરિણામે સુખને આપનારું આ ભવ પરભવમાં હિતકારી થાય છે. અણુવત્તા વિણીયા, વહુખમા નિચ્ચભત્તિમંતાયા ગુરુકુલવાસી અમુઈ, ઘના સીસા ઇહ સુસીલા મેડા અર્થ–“ગુરુની અનુવર્તનાએ ચાલવાવાળા, બાહ્યાવ્યંતર વિનયવંત, બહુ સહન કરવાવાળા, નિત્ય ભક્તિવન, ગુરુકુળવાસે વસનારા (સ્વેચ્છાચારી નહિ), જ્ઞાનાદિ કાર્ય સિદ્ધ થયે પણ ગુરુને નહિ મૂકવાવાળા અને સુશીલ (સમ્યમ્ આચારવાળા) એવા શિષ્ય આ જગતમાં ધન્ય છે.” ૯૭. જીવંતસ્સ ઈહ જસે, કિન્ની મયર્સ પરભવે ધર્મો સુગુણસ્મય નિગુણસંય, આજસે કિરી અહોય માલકા અર્થ– ગુણવંત એવા શિષ્યને જીવતા સતા આ ભવમાં યશ થાય છે અને કીર્તિ થાય છે, તેમજ મરણ પામ્ય સતે પરભવમાં તેને ધર્મ પ્રાપ્ત થાય છે. નિર્ગુણદુવિનીત શિષ્યને આ ગાથા ૯૬–ભનંત. ગાથા-૯૭ બહુ ખમ. ગીથા ૯૮-કિત્તિએ મુક્સ. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉપદેશમાળા ભવમાં અપયશ અને અપકીર્તિ પ્રાપ્ત થાય છે અને પરભવમાં અધમ –નરકાદિ ગતિની પ્રાપ્તિ રૂપ થાય છે. ,, ૯૮. વુડ્ડાવાસેવિ ઠિય, અહવ ગિલાણું ગુરુ પરંભવતિ । દત્તબ્વે ધમ્મવિમ સણુ, દુસિખિય તપિ ॥ ૯૯ ૫ અર્થ -‘વૃદ્ધાવસ્થાને વિષે ( વિહારાદિની અશક્તિથી એક સ્થાનકે વિધિપૂર્વક ) સ્થિત થયેલા અથવા ગ્લાન-વ્યાધિયુક્ત થયેલા એવા ગુરુને દત્ત નામના શિષ્યની જેમ જે પરાભવ કરે છે તે ધ વિચારણા વડે પણુ દુઃશિક્ષિત જાણવુ', અર્થાત્ દુષ્ટ શિષ્યનું આચરણ સમજવુ.” ૯૯. અહીં દત્તનું દૃષ્ટાંત જાણવુ'. ૨૭. દત્તમુનિનું દૃષ્ટાંત કુલ્લપુર નામના શહેરમાં સંઘની અંદર કેાઈ સ્થવિર (વૃદ્ધ) આચાર્ય હતા તેમણે એક વખતે આગળ માટેા દુષ્કાળ પડવાના છે એમ જાણી ગચ્છના સર્વ સાધુઓને બીજે દેશ માકલ્યા; પણ વૃદ્ધપણાને લીધે પાતે જવાને અશક્ત હાવાથી તે જ નગરીમાં મસ્તીના નવ ભાગ કલ્પી એક સ્થાનવાસી થઈને રહ્યા. એકદા ગુરુસેવાને માટે દત્ત નામના શિષ્ય ત્યાં આવ્યેા. તે શિષ્ય જે નિવાસસ્થાનમાં ગુરુને મૂકીને ગયા હતા તે જ સ્થાન (ભાગ)ની અંદર ગુરુ વિહારક્રમથી આવેલા હતા. તેથી શિષ્ય તે જ સ્થાનમાં ગુરુને જોઈને શકિત થઈ વિચાર કરવા લાગ્યા કે ‘ગુરુ પાસથ્થા અને ઉન્મા′ગામી થયા જણાય છે, તેમણે સ્થાન પણ બદલ્યુ હાય એમ જણાતું નથી.' આમ વિચારીને તે જુદા ઉપાશ્રયમાં રહ્યો. ભિક્ષાર્થે ગુરુની સાથે નીકળ્યા, અને ઉચ્ચ નીચ કુળમાં ફરતાં ભિક્ષા નહિ મળવાથી મનમાં ઉદ્વેગ પામવા લાગ્યા. ગુરુ તેના મનના વિચાર ઇંગિતાકારવડે જાણીને કાઈમેટા શેઠને ગાથા ૯૯– -વિમ સણ. Page #234 -------------------------------------------------------------------------- ________________ ર૧૯ ઉપદેશમાળા ઘેર ગોચરીને માટે ગયા. તે શેઠને ઘેર વ્યંતરના પ્રયોગથી એક બાળકને પોતે જેઈને ગુરુએ કહ્યું કે–રે નહિ” એ પ્રમાણે કહી ચપટી વગાડી એટલે વ્યંતરી નાસી ગઈ અને બાળક શાન્ત થઈ ગયું. તેથી ખુશી થયેલાં તેનાં માતાપિતાએ ગુરુને લાડુ વહોરાવ્યા; તે આહાર દત્તને આપીને ગુરુએ તેને ઉપાશ્રયે મેક. દત્ત વિચારવા લાગ્યું કે “આવું સ્થાપનાકુળ છતાં પણ ગુરુએ મને બહુ રખડાવ્યો. પછી ગુરુએ પણ સામાન્ય કુળમાં જઈ નીરસ આહાર ગ્રહણ કરી ઉપાશ્રયે આવીને આહાર કર્યો. પ્રતિક્રમણ કરતાં દિવસના દોષોની આલેચનાને અવસરે ગુરુએ દત્તને કહ્યું કે-રે મહાનુભાવ! તેં આજે ધાત્રીપિંડ (બાળકોને પ્રસન્ન કરી તેમનાં માબાપ પાસેથી ખેરાક લે તે)નું ભક્ષણ કર્યું છે, માટે સારી રીતે તેની આલોચના કર.” એ સાંભળીને દત્તે વિચાર્યું કે-“ગુરુ મારા સૂમ દોષ પણ જુએ છે અને પોતાના મોટા મોટા દે પણ જોતા નથી.” આમ વિચારીને તે ગુરુ ઉપર મસર ધરવા લાગ્યો. પછી પ્રતિક્રમણ કરીને પિતાને સ્થાનકે જતાં ગુરુના ગુણથી રજિત થયેલી શાસનદેવીએ “આ દત્તને ગુરુને પરાભવનું ફળ બતાવું” એવું વિચારી ઘણે અંધકાર વિક્વ તેને મેહ પમાડ્યો. દત્ત કંઈ પણ જોઈ શકતો ન હોવાથી આકુળવ્યાકુળ થવા લાગ્યો અને પોકાર કરવા લાગ્યો. ગુરુએ કહ્યું કે “અહીં આવ.” ત્યારે તેણે કહ્યું કે “ત્યાં કેવી રીતે આવું? હું દ્વાર પણ જોઈ શકતો નથી.” ત્યારે ગુરુએ પિતાની આંગળી થુંકવાળી કરીને ઉંચી કરી દિવાની માફક બળતી દેખાડી. દત્ત તે જોઈને વિચાર કર્યો કે “ગુરુ બહુ સાવદ્ય (અતિ દોષવાળે) એવા દીપક પણ રાખતા જણાય છે. એ પ્રમાણે તેને ગુરુના અવગુણે જ ભાસવા લાગ્યા. પછી શાસનદેવતાએ કહ્યું કે “અરે ૧ મકરર કરી રાખેલા ઘરે કે જ્યાંથી યોગ્ય આહાર ગમે ત્યારે મળી શકે તે સ્થાપનાકુળ કહેવાય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ २२० ઉપદેશમાળા દુરાત્મન્ ! પાપી! તું ગૌતમ જેવા ગુરુનેા પરાભવ કરે છે? શુ તારે દુતિમાં જવું છે ?’ એ પ્રમાણે ઘણાં કર્કશ વાયાથી તેને શિક્ષા આવી. તેથી દત્ત મુનિ પશ્ચાત્તાપ કરતા સતા ગુરુચરણની અંદર પડચો અને વારવાર પોતાને અપરાધ ખમાવ્યા. છેવટે પાપકની સમ્યક્ પ્રકારે આલોચના કરીને તે સદ્દગતિએ ગયા. આ પ્રમાણે દત્ત મુનિના દૃષ્ટાંતથી શિષ્યે ગુરુની અવજ્ઞા કરવી નહિ, એવા આ કથાના ઉપદેશ છે. આયરિય ભત્તિરાગા, કસ સુનખત્ત મહરિરસ સિરસા । અવિવિવસિઅં, નચેવગુરુપરભવા સહિએ।૧૦ના 242-66 ‘ગુરુ ઉપર ભક્તિરાગનું દૃષ્ટાંત કહે છે–આચાય ઉપર ભક્તિરાગ સુનક્ષત્ર મહર્ષિ જેવા કાને છે કે જેણે જીવિતવ્ય પણ તજી દીધું, પરંતુ ગુરુના પરાભવ સહન કર્યાં નહિ. ૧૦૦. અહીં સુનક્ષત્ર મુનિના સ''ધ જાણવા. ૨૮. "" સુનક્ષત્ર મુનિનુ વૃત્તાંત ઃઃ "" એક વખત શ્રી વીરપ્રભુ શ્રાવસ્તી નગરીમાં સમવસર્યાં, ત્યાં ગેશલક પણ આવ્યા. નગરમાં એવી વાત ફેલાઈ કે આજે નગરમાં એ સર્વજ્ઞ આવેલા છે. એક શ્રી વીરપ્રભુ અને ખીજે ગેાશાલક એ વાત ગોચરીએ ગયેલા શ્રી ગૌતમ સ્વામીએ સાંભળી, તેથી તેણે ભગવ'તને પૂછ્યું કે- આ ગોશાલક કાણુ છે કે જે લેાકેાની 'દર સત્ત એવુ' નામ ધરાવે છે. ' ભગવાને કહ્યું કે- હે ગૌતમ ! સાંભળ. સરવણુ નામના ગામમાં મ'ખલિ નામના મ`ખ જાતિના એક પુરુષ હતા. તેને ભદ્રા નામની સ્ત્રી હતી, તેની કુક્ષિથી તે જન્મ્યા છે. જેને ઘણી ગાયેા હતી તેવા એક બ્રાહ્મણની ગૌશાળામાં જન્મવાથી તેનું નામ ગોશાલક પાડ્યુ હતુ. તે યુવાન થયા તેવામાં હું છદ્મસ્થ અવસ્થાએ ક્રૂરતા રાજગૃહ નગરને વિશે ચાતુર્માસ રહ્યો હતા. તે પણ ફરતા ફરતા ત્યાં આવ્યા. મે ચાર Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૨૧ માસક્ષપણનાં પારણાં પરમાન્ન (ક્ષીર) વડે કર્યા. તેને મહિમા જોઈને તે વિચાર કરવા લાગ્યું કે “જે હું આને શિષ્ય થાઉં તે દરરોજ મિષ્ટાન્ન મળે.” એ પ્રમાણે વિચારી હું તમારે શિષ્ય છું' એમ કહી મારી પાછળ લાગ્યો. તે મારી સાથે છ વર્ષ પર્યત ભમ્યો. એક દિવસ કોઈ યોગિને જેઈને તેણે મશ્કરી કરી કે “આ જૂઓનું શય્યાતર છે” તેથી ક્રેધિત થયેલા તે ગિએ તેના પર તેલેગ્યા મૂકી. મેં શીતલેશ્યા મૂકીને તેને બચાવ્યા. પછી તેણે તેજેશ્યા ઉત્પન્ન કરવાને ઉપાય મને પૂછયો. મેં પણ ભાવિ ભાવ જાણીને તેને ઉપાય કહ્યો, એટલે તે મારાથી જુદો પડ્યો. તેણે છ માસ કષ્ટ વેઠી તેલેશ્યા સાધી, અને અષ્ટાંગ નિમિત્તોને પણ જાણ થ. પછીથી આ પ્રમાણે જનસમુદાય આગળ તે પિતાનું સર્વપણું સ્થાપિત કરે છે, પરંતુ તે ખોટું છે. તે કાંઈ જિન નથી અને સર્વજ્ઞ પણ નથી.” આ પ્રમાણેની ભગવતે કહેલી હકીકત સાંભળીને ત્રિક (ત્રણ માર્ગ મળે તે સ્થાન) માં, ચેકમાં અને રાજમાર્ગમાં સઘળા લોકો કહેવા લાગ્યા કે “આ ગોશાલક સર્વજ્ઞ નથી.” એ સઘળું વૃત્તાંત ગોશાલકે કેઈના મુખેથી સાંભળ્યું, એટલે તેને ક્રોધ ઉત્પન્ન થયે. તે અવસરે આનંદ નામના એક સાધુને ગોચરીએ જતાં જોઈને તેણે લાવ્યા અને કહ્યું કે-“હે આનંદ! તું એક દૃષ્ટાંત સાંભળ. કેટલાએક વાણી આ કરીયાણુના ગાડાં ભરીને ચાલ્યા. તેઓ જંગલમાં ગયા. ત્યાં તેમને ઘણી તૃષા લાગવાથી પાણીની શોધ કરતાં તેઓએ ચાર રાફડાનાં શિખરો જોયાં. તેઓએ એક શિખર તેડથું, એટલે તેમાંથી ગંગાજળ જેવું નિર્મલ જળ નીકવ્યું. સઘળાએ તે જળ વારંવાર પીને સંતુષ્ટ થયા. બીજું શિખર તેડવા જતાં સાથેના કેઈ એક વૃદ્ધ માણસે તેમને વાર્યા, પરંતુ તેઓ વાર્યા રહ્યા નહિ. તે શિખર તેડતાં અંદરથી સેનું નીકહ્યું, એ પ્રમાણે ત્રીજું શિખર ભેદતાં અંદરથી Page #237 -------------------------------------------------------------------------- ________________ २६५ ઉપદેશમાળે રને નીકલ્યાં. એથું શિખર ભેદવા વખતે તે વૃદ્ધ ઘણા વાર્યા પણ તેઓએ તે શિખર તેડયું તે તેમાંથી અતિ ભયંકર દુષિવિષ સપ નીકળવ્યો. તેણે સૂર્ય સામે જોઈને તેમની ઉપર દષ્ટિ ફેકી, જેથી તે સઘળા ભસ્મ થઈ ગયા. પેલે વૃદ્ધ વાણીયો બચ્યા તેવી રીતે હે આનંદ ! તારો ધર્માચાર્ય પણ પોતાની અદ્ધિથી તૃપ્ત ન થતાં મારી ઈર્ષ્યા કરે છે તેથી હું તેને બાળીને ભસ્મ કરી નાખીશ. પરંતુ તું તેને હિપદેશ દેનાર થવાથી તેને હું બાળીશ નહિ.” એ પ્રમાણે સાંભળીને ભયભીત થયેલા આનંદ ભગવાનને સર્વ હકીકત કહી. ભગવંતની આજ્ઞાથી ગૌતમ આદિ મુનિઓને તે વાત જણાવી, જેથી તેઓ સર્વ ભગવંતની દૂર પિતાપિતાને સ્થાને બેસી ગયા. એટલામાં ગોશાલક ત્યાં આવી પ્રભુને કહેવા લાગ્યો કે “હે કાશ્યપ ! તું મને પોતાને શિષ્ય કહે છે તે ખોટું છે. તે તારો શિષ્ય તે મરી ગયો. હું તે તેનું શરીર બળવાન જાણુને તે શરીરમાં સ્થિતિ કરી રહ્યો છું.' એ સાંભળીને “આ ભગવાનની અવજ્ઞા કરે છે” એમ જાણી ગુરુભક્તિમાં અત્યંત રાગવાળા સુનક્ષત્ર નામના સાધુએ ગોશાલકને કહ્યું કે “અરે! તું તારા ધર્માચાર્યની નિંદા કેમ કરે છે? તે જ તું શાલક છે (બીજે નથી)” એ સાંભળીને ગણાલકે કોધવશ થઈ તે જેલેક્ષાથી સુનક્ષત્ર મુનિને બાળી નાખ્યા. સમાધિથી મૃત્યુ પામી તે આઠમા દેવલેકમાં દેવપણે ઉત્પન થયા. એ સમયે બીજા સર્વાનુભૂતિ નામના સાધુએ પણ સર્વ અને સ્વભાવી અનશન કરી ગોશાલકની સન્મુખ આવીને કહ્યું કે “તું સ્વધર્મચાર્યની નિંદા કેમ કરે છે?” તેથી દુષ્ટ ગોશાલકે તેમને પણ બાળી નાંખ્યા. તે મરીને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા. પછી ભગવાને કહ્યું કે “હે ગોશાલક ! તું શા માટે તારા દેહને ગોપવે છે? જેમ કેઈ ચાર ભાગતે સતે કઈ ન દેખે તેટલા માટે Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૨૩ તરણું પોતાની આડુ. ધરે છે પણ તેથી તે છાના રહેતા નથી, તેવી રીતે તુ પણ મારાથી જ બહુશ્રુત થયા છે અને મારી જ અપલાપના કરે છે.” ઇત્યાદિ વચનાથી ક્રોધિત થઈને તેણે ભગવાનની ઉપર પશુ તેલેશ્યા મૂકી તે તેોલેશ્યા ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરી પાછી વળીને ગાશાલકના શરીરમાં જ પેઠી. પછી ગેાશાલક આયેા કે ‘હું કાશ્યપ તુ' આજથી સાતમે દિવસે મરણ પામીશ' ત્યારે ભગવાને કહ્યું કે ‘હુ' તા સેાળ વર્ષ સુધી કેવળીપણે વિચરીશ, પરંતુ તું તેા આજથી સાતમે દિવસે માટી વેદના ભાગવીને મરણુ પામીશ.” પછી ગેાશાલક પાતાને સ્થાને આન્યા. સાતમે દિવસે શાંત પરિણામથી સમકિત ફૅરશ્યુ' તેથી તે મનમાં વિચાર કરવા લાગ્યા કે અરે! મેં આ અત્યંત વિરુદ્ધ આચરણ કર્યું”. મે' ભગવાનની આજ્ઞાના લાપ કર્યો! મે સાધુઓના ઘાત કર્યાં! આવતા ભવમાં મારી શી ગતિ થશે ?” એ પ્રમાણે વિચારી શિષ્યાને ખેલાવી કહ્યું કે મારા મરણુ પછી મારા લેવરને પગથી માંધીને શ્રાવસ્તી નગરીમાં ચારે તરફ ફેરવો. કારણ કે હું જિન નહિ છતાં ‘હું જિન છું’ એવુ' મે* લેાકમાં કહેરાવ્યુ છે. ” આ પ્રમાણે આત્મનિંદા કરતે સતા મરણ પામીને તે ખારમાં દેવલેાકમાં ઉત્પન્ન થયા. પછી શિષ્યાએ ગુરુનુ વચન માન્ય કરવા માટે ઉપાશ્રયની અંદર શ્રાવસ્તી નગરી આલેખી કમાડ 'ધ કરી કલેવરને પગે રજ્જુ ખાંધીને ચારે તરફ ફેરવ્યુ.. . એ પ્રમાણે સુનક્ષત્ર મુનિની પેઠે અન્ય સાધુએ પણ ગુરુભક્તિમાં રાગ કરવા, એવા આ કથાને ઉપદેશ છે. પુસ્નેહિં ચાઇયા પુરકડેહિં, સિરિભાયણું ભવિઅસત્તા । ગુરુ માગમેસિભદ્દા, દેવયમિવ પન્નુવાસતિ । ૧૧ । ગાથા ૧૦૧-પુણેäિ. 66 Page #239 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા અર્થ–પૂર્વકૃત પુણ્યવડે ઘેરાયેલા, લક્ષ્મીના ભાજન અને આગામિ કાળે જેમનું કલ્યાણ થવાનું છે એવા ભવ્ય જી પિતાના ગુરુને દેવતાની જેમ સેવે છે. અર્થાત્ જેવી રીતે દેવની સેવા કરે તેવી રીતે ગુરુની પણ સેવા કરે છે. ૧૦૧. બહુ સુખ સયસહસાણ, દાયગા મે અગા દુસહસાણું ! આયરિઆ કુડ મે, કેસિ ઓસિ. તેહેવું છે ૧૦૨ અર્થ–“બહુ પ્રકારના લાખેગમે સુખના આપનારા, અને સેંકડો અથવા હજારે દુઃખથી મૂકાવનારા ધર્માચાર્ય હોય છે, એ વાત પ્રગટ છે એમાં સંદેહ જેવુ નથી), પ્રદેશ રાજાને કેશી ગણધર તેવી જ રીતે સુખના હેતુ થયેલા છે. ૧૦૨. અહી કેશી ગણધર અને પ્રદેશ રાજાને ઉપનય જાણ. ૩૯ જબૂદ્વીપના ભારતવર્ષમાં કેક્યાદ્ધ દેશમાં તાંબી નામની નગરી છે. ત્યાં અધર્મીનો શિરોમણિ જેના હસ્ત નિરંતર રુધિરથી લેપાયેલા જ રહે છે એ પરલોકની દરકાર વિનાને અને પુય-પાપમાં નિરપેક્ષ પ્રદેશ નામનો રાજા હતે. તેને ચિત્રસારથિ નામને મંત્રી હતા. તેને એક દિવસે પ્રદેશ રાજાએ શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાની પાસે કર્યો. ત્યાં તે કેશિકુમાર નામના મુનિની દેશના સાંભળીને પરમ શ્રાવક થયો. પછી તેણે કેશિકુમારને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામીનું ! એક વખત આપે તાંબી નગરીએ પધારવાની કૃપા કરવી. આપને તેથી લાભ થશે. કેશિગણધરે કહ્યું કે “તમારો રાજા બહુ દુષ્ટ છે તેથી કેવી રીતે આવીએ ? ” ચિત્રસારથિએ કહ્યું કે “રાજા દુષ્ટ છે તે તેથી શું? ત્યાં બીજા ભવ્ય છે પણ ઘણું વસે છે. ત્યારે કેશિકુમારે કહ્યું કે “પ્રસંગે ઈશું ” પછી ચિત્રસારથિ તબીર આવ્યા. અન્યદા કેશિકુમાર પણ ઘણા મુનિઓથી પરિવ્રત થઈ ગાથા ૧૦૨-હસાણું. તેહેતતું સુખહેતુ Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૨૫ તાંબીની બહાર મૃગવન નામના ઉપવનમાં સમવસય. ચિત્રસારથિ તેમનું આવવું સાંભળી મનમાં વિચાર કરવા લાગ્યો કે હું રાજ્યચિંતક છતાં દુબુદ્ધિ અને પાપી એવો મારો રાજા નરકે ન જ જોઈએ, માટે તેને આ મુનિ પાસે લઈ જાઉં.' એવું વિચારી અધકીડાના મિષથી રાજાને નગર બહાર લઈ ગયા. પછી અતિ શ્રમથી થાકી ગયેલ રાજા શ્રી કેશિકુમારે અલંકૃત કરેલા વનમાં આવ્યું. ત્યાં ઘણું લોકેને દેશના દેતાં તેમને જોઈને રાજાએ ચિત્રસારથિને પૂછ્યું કે “આ મુંડે જડ અને અજ્ઞાની લેકેની આગળ શું કહે છે?” ચિત્રસારથિએ કહ્યું કે-“હું જાણતો નથી.” જે આપની ઈચ્છા હોય તે ચાલે. ત્યાં જઈને સાંભળીએ. એ પ્રમાણે કહેતાં રાજા ચિત્રસારથિની સાથે ત્યાં ગયે, અને વંદનાદિ વિનય કર્યા વિના ગુરુને પૂછયું કે “આપને હુકમ હોય તે બેસું?” ગુરુએ કહ્યું કે “આ તમારી ભૂમિ છે, માટે ઇચ્છા મુજબ કરે.” એ સાંભળીને રાજા તેમની આગળ બેઠે. તેને બેઠેલો જોઈને આચાર્ય વિશેષે કરીને જીવ આદિનું સ્વરૂપ વર્ણવ્યું. તે સાંભળીને રાજાએ કહ્યું કે “આ સર્વ અસંબદ્ધ છે. જે વસ્તુ પ્રત્યક્ષ દેખાય તે જ સત્ હોય છે. જેમ પૃથ્વી જળ, તેજ ને વાયુ પ્રત્યક્ષ દેખાય છે તેમ આ જીવ પ્રત્યક્ષ દેખાતું નથી તેથી આકાશપુ૫વત્ અવિદ્યમાન એવી જીવસત્તા કેમ માની શકાય?” ત્યારે કેશિકુમારે કહ્યું કે “હે રાજા! જે વસ્તુ તારી નજરે દેખાય નહિ તે શું સઘળાની નજરે ન દેખાય? જો તું કહીશ કે “જે હું દેખું નહિ તે સર્વ અસત્ય છે તે તે મિથ્યા કથન છે. કારણ કે સઘળાએ જોયું હોય અને એકે ન જોયું હોય તે તે અસત્ય કરતું નથી. વળી જે કહી શકે “સઘળાઓ જોઈ શકતા નથી ” તો તું શું સર્વજ્ઞ છે કે જેથી બધા જોઈ શકતા નથી એવી તને ખબર પડી? ઉપ. ૧૪ Page #241 -------------------------------------------------------------------------- ________________ २२६ ઉપદેશમાળા જે સર્વજ્ઞ છે તે તે જીવને પ્રત્યક્ષ જુએ છે. તું તારા શરીરના અગ્ર ભાગ જઈ શકે છે પણ પૃષ્ઠ ભાગ જોઈ શક્તો નથી તે જીવનું સ્વરૂપ કે જે અરૂપી છે તે તે શી રીતે જોઈ શકે ? માટે જીવસત્તા છે એમ માનીને પરાકનું સાધન છે એમ પ્રમાણુ કર.” ત્યારે પ્રદેશ રાજાએ કહ્યું કે “હે સ્વામી ! મારે પિતામહ અત્યંત પાપી હતો તે તમારા મત પ્રમાણે નરકે જ જોઈએ. તેને હું ઘણે જ પ્રિય હતું, પણ તેણે આવીને મને કહ્યું નહિ કે પાપ કરીશ નહિ. પાપ કરીશ તે નરકે જવું પડશે, ત્યારે જીવસત્તાને હું કેવી રીતે માન્ય કરું?” કેશિકુમાર મુનિએ કહ્યું કે “તેને ઉત્તર સાંભળ–તારી સૂરીકતા રાણીની સાથે વિષયસેવન કરતાં કઈ પરપુરુષને જો તું જુએ તો તેને તું શું કર?” રાજાએ કહ્યું કે હું તેને એક ઘાએ બે ટુકડા કરી મારી નાખું, એક ક્ષણ કુટુંબમેળાપ કરવાને માટે તેને ઘેર જવાની પણ રજા આપું નહિ.” ગુરુએ કહ્યું કે એ પ્રમાણે નારકીઓ પણ કર્મથી બંધાયેલા હેવાથી અત્રે આવી શકતા નથી.” ફરીથી રાજાએ કહ્યું કે “અતિ ધર્મિષ્ટ એવી મારી માતા તમારા મત પ્રમાણે સ્વર્ગમાં ગઈ હશે. તેણે પણ આવીને મને કહ્યું નહિ કે વત્સ! પુણ્ય કરજે. પુણ્ય કરવાથી સ્વર્ગ મળે છે, તો હું જીવસત્તાને કેવી રીતે પ્રમાણ કરું?” ત્યારે કેશિગણધરે કહ્યું કે “તમે ભવ્ય વસ્ત્ર પહેરી ચંદન આદિથી શરીરને લિપ્ત કરી સ્ત્રીની સાથે મહેલમાં કીડા કરતા હો તે વખતે કોઈ ચંડાલ તમને અપવિત્ર ભૂમિમાં બોલાવે તે તમે ત્યાં જાઓ કે નહિ?” રાજાએ કહ્યું કે “ન જાઉં.” ગુરુએ કહ્યું કે તેવી રીતે દેવે પણ પિતાના ભોગોને છેડીને દુર્ગધથી ભરેલા આ મૃત્યુલોકમાં આવતા નથી. કહ્યું છે કે— ચત્તારિપંચજોયણસયા, ગંધોઅ મણુઅ લોગસા ઉ વચ્ચઈ જેણું, ન હુ દેવા તેણુ આનંતિ છે આ મનુષ્યલોકને દુર્ગધ ચારશે પાંચશે જન સુધી ઉચે Page #242 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા २२७ જાય છે, તેથી દેવતાઓ અહીં આવતા નથી.” ફરીથી રાજાએ કહ્યું કે “હે સ્વામી! એકવાર મેં એક રને જીવતે પડક્યો અને લોઢાની કેઠીમાં નાખી તેનું બારણું બંધ કર્યું. કાળે કરીને તે કોઠીનું બારણું ઉઘાડી જોયું તો ચાર મરી ગયે હતો અને તેના કલેવરમાં ઘણું જીવડાંઓ ઉત્પન થયાં હતાં પણ તેમાં છિદ્ર પડેલાં નહેતાં તે તે જીવને નીકળવાના અને બીજા અને આવવાનાં છિદ્રો તે હેવા જોઈએ. મેં તે જોયાં નહિ તેથી કહું છું કે જીવ નથી.” કેશિકુમારે કહ્યું કે “કેઈ એક પુરુષને ઘરના ગર્ભાગારમાં રાખવામાં આવે અને ઘરનાં સવ દ્વાર બંધ કરવામાં આવે, પછી તે મથે રહ્યો તે શંખ ને ભેરી વિગેરે વાજિંત્ર વગાડે, તે તેને શબ્દ બહાર સંભળાય કે નહિ?” રાજાએ કહ્યું કે “સંભળાય.” ગુરુએ કહ્યું કે “બહાર શબ્દ આવવાથી શું ઓરડાની ભીંતમાં છિદ્રો પડે છે?” રાજાએ કહ્યું કે “પડતાં નથી.” ગુરુએ કહ્યું કે “જો રૂપી શબ્દથી છિદ્ર પડતાં નથી તે અરૂપી જીવથી છિદ્રો કેમ પડે?” ફરીથી પ્રદેશી રાજાએ કહ્યું કે “હે સ્વામી! એક ચારનાં મેં કકડે કકડા કરી તેના દરેક પ્રદેશ જોયા પણ તેમાં જીવ જેવામાં આવ્યું નહિ.” કેશિગણધરે કહ્યું કે “તું કઠીયારાની જેવા મૂખ દેખાય છે. કેટલાએક કઠીયારાઓ લાકડાં લેવાને માટે વનમાં ગયા. તેમાંથી એક કઠીયારાને કહ્યું કે “આ અગ્નિ છે. તેથી રઈને વખત થાય ત્યારે રસેઈ કરજે.” કદિ આ અગ્નિ બુઝાઈ જાય તે આ અરણના કાણમાંથી અગ્નિ ઉત્પન્ન કરજે. એ પ્રમાણે કહીને તેઓ ગયા. અહીં અગ્નિ બુઝાઈ ગયો તેથી પેલા મૂખ કઠીયારે અરણીનું લાકડું લાવી તેના ચૂરેચૂરા કર્યા, પરંતુ અગ્નિ ઉત્પન્ન થયો નહિ. તેટલામાં પેલા કઠીયારાઓ આવ્યા. તેઓએ તેની મૂર્ખતા જાણે બીજું અરણનું કાષ્ટ લાવી તેનું મંથન કરીને તેમાંથી અગ્નિ પ્રગટ કર્યો, અને રસાઈ કરી ભોજન કર્યું. એમ જેવી રીતે કાષ્ટની અંદર રહેલે અગ્નિ ઉપાયથી સધાય Page #243 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા છે તેવી રીતે દેહમાં રહેલા જીવ પણ સાધી શકાય છે.” એ પ્રમાણે સાંભળીને પ્રદેશ રાજાએ કહ્યું કે “હે સ્વામિન્ ! મેં એક ચેરનું વજન કરી તેના શ્વાસનું રુંધન કરીને તેને મારી નાંખે. તેને ફરીથી તે તે તે તેટલા જ વજનને થયો, ત્યારે મેં જાણ્યું કે “જીવ નથી.” જે તેનામાં જીવ હેત તે જીવ જતાં તે કાંઈક એ છે થાત” કેશિગણધરે કહ્યું છે “હે મહીપતિ! જેમ પૂર્વે જે ખેલી ચામડાંની ધમણને પાછળથી વાયુથી પૂર્ણ કરીને જોખતાં પણ તે તેટલી જ થાય છે–ભાર વધતું નથી, તેવી રીતે જીવ સંબંધી તું સારી રીતે વિચાર કર. જ્યારે રૂપી દ્રવ્ય રૂપ વાયુથી ભાર વધ્યો નહિ તે અરૂપી દ્રવ્ય જીવના જવાથી ન્યૂનતા શી રીતે થાય? સૂક્ષમ એવા રૂપી દ્રવ્યોની પણ વિચિત્ર ગતિ છે તે અરૂપી દ્રવ્યની વિચિત્ર ગતિ હોય તેમાં તે શું કહેવું ! માટે આ બાબતમાં તું શા માટે શકિત થાય છે ! આત્મા આપણને અનુમાન પ્રમાણુથી ગમ્ય છે અને કેવલીને પ્રત્યક્ષ પ્રમાણથી ગમ્ય છે. વળી “હું સુખી છું, હું દુઃખી છું” એ પ્રકારનું જે જ્ઞાન થાય છે તે આત્માનું જ લક્ષણ છે. માટે જેમ તલની અંદર તેલ, દૂધની અંદર ઘી અને કાષ્ટની અંદર અગ્નિ રહેલ છે તેમ દેહની અંદર જીવ રહેલું છે.” ઈત્યાદિ અનેક પ્રશ્નોના ઉત્તર શાસ્ત્રયુક્તિથી આપ્યા. તેથી સંદેહરહિત થયેલ રાજા વિચાર કરવા લાગ્યું કે “આ વાત સત્ય છે, આ જ્ઞાનને ધન્ય છે, પછી ગુરુને નમસ્કાર કરીને રાજાએ વિજ્ઞપ્તિ કરી કે “હે ભગવન્! તમારા ઉપદેશરૂપી મંત્રથી મારા હૃદયમાં રહેલે મિથ્યાવરૂપી પિશાચ ભાગી ગયે, પરંતુ કુલપરંપરાથી આવેલા નારિતક મતને હું કેવી રીતે છે ડું?” ત્યારે કેશિકુમાર મુનિએ કહ્યું કે “હે પ્રદેશ રાજા ! તું લેહવણિકની પેઠે મૂખ કેમ બને છે? તે વાર્તા આ પ્રમાણે છે-- કેટલાક વણિકો વ્યાપાર કરવાને માટે પરદેશ જવા ચાલ્યા, Page #244 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૨૯ માર્ગમાં તેઓએ એક લોઢાની ખાણ દીઠી, એટલે તેઓએ લોઢાનાં ગાડાં ભર્યા. આગળ ચાલતાં તાંબાની ખાણ જે તેથી લોઢું ખાલી કરીને તાંબુ ભર્યું. માત્ર એક વાણીયાએ લોઢું ખાલી કર્યું નહીં. આગળ ચાલતાં તેઓએ રૂપાની ખાણ જોઈ, એટલે તાંબુ ખાલી કરી રૂપું ભર્યું. ઘણું કહેવા છતાં પણ પેલા લેહવણિકે લેડું કાઢી નાખ્યું નહિ આગળ ચાલતાં તેઓએ સેનાની ખાણ જોઈ, એટલે રૂ! ખાલી કરી સેનું ભર્યું. આગળ ચાલતાં રત્નોની ખાળ જેઈ એટલે સોનું ખાલી કરી રત્ન ભર્યા. તે વખતે તેઓ પેલા લેહવણિકને કહેવા લાગ્યા કે “હે મૂખ ! આ મેળવેલ રત્નસમૂહ તું શા માટે ગુમાવે છે ! લોઢું તજી દઈને રત્ન ગ્રહણ કર, નહિ તે પાછળથી જરૂર તને પશ્ચાત્તાપ કરવો પડશે” એ પ્રમાણે તેને ઘણું કહેવામાં આવ્યું છતાં તેણે માન્યું નહિ અને કહેવા લાગ્યો કે “તમારામાં સ્થિરતા નથી, તેથી એકને છોડી બીજાને ગ્રહણ કરે છે અને બીજાને છોડી ત્રીજાને ગ્રહણ કરે છે પણ હું એ પ્રમાણે કરતા નથી. મેં તે જેને સ્વીકાર કર્યો તેને કર્યો. પછી તે સઘળા ઘેર આવ્યા, અને રનના પ્રભાવથી પેલા વણિકે સુખી થયા. તેમને સુખી થયેલા જોઈને લેહવણિક મનમાં પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે “અરે ! મેં આ શું કર્યું ! તેઓનું કહેવું મેં માન્યું નહિ.” એમ તેણે ઘણા કાળ સુધી શચ કર્યો. એ પ્રમાણે હે પ્રદેશિ રાજાતેને પણ હવણિકની પેઠે પશ્ચાત્તાપ કરવો પડશે. વળી જે વિવેકી હોય છે તે શું કુળપરંપરાથી આવેલ રોગ કે દારિદ્રને ત્યાગ કરવા નથી ઈચ્છતો ? જે કુળમાર્ગ તે જ ધમ હોય તે પછી દુનિયામાં અધર્મનું નામ પણ નષ્ટ થશે. વળી– દારિદ્યદાસ્પદુર્નયભંગતા દુ:ખિતાદિ પિતૃચરિતમ્ નવં ત્યા જયે તન સ્વકુલાચારકકથિતન: છે “દારિદ્ર, દાસપણું, અનીતિ, દુર્ભાગી પણું અને દુખીપણું Page #245 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉપદેશમાળા આદિ જે પેાતાના પિતા એ આચયુ” હોય તેને પાતાના કુળાચાર એ જ નીતિ છે, એમ કહેનારા પુત્રાએ ન જ તજવુ જોઈએ.” માટે હે રાજા ! કુળાચાર એ ધર્મ નથી, કિંતુ જંતુની રક્ષા કરવી ઇત્યાદિ જ ધર્મ છે.” ઇત્યાદિ વચનાથી પ્રતિધ પામેલા પ્રદેશિ રાજા વિનય પૂર્વક બાલ્યે! કે ‘હે ભગવન્ ! આ આપનું વાકય સત્ય છે અને તવરૂપ છે, એ જ ખરો અર્થ છે, એ સિવાય ખીજુ` સ અનથ જ છે.' એ પ્રમાણે કહીને પ્રદેશિક રાજાએ સમકિતમૂળ ખાર ત્રતા ગ્રહણ કર્યો. ફરીથી શિક્ષાને અવસરે કેશિ ગણુધરે કહ્યું કે— માણુ તુમ પઐસી પુથ્વિ ર્મણિજે ભવિત્તા પુચ્છા અરમિણો ભવસિઇતિ. આ રાજપ્રશ્નીય સૂત્રના આળાવેા છે. તેના ભાવાર્થ એ છે કે ‘ પ્રદેશિ રાજા ! તુ પૂર્વે રમણિક થઈને પશ્ચાત્ (હવે) અરમણિક ન થઈશ.’ એટલે પ્રથમ અન્યને દાતા થઈ સાંપ્રત કાળે જિનયમની પ્રાપ્તિ થવાથી તેમના અદાતા ન થઈશ.' કેમકે તેમ થવાથી અમને અંતરાય ક્રમ બધાય અને જિનધની અપભ્રાજના (નિંદા ) થાય. વળી લાંબા વખતથી ચાલ્યા આવતા દાનને નિષેધ કરવાથી લેાકવિરુદ્ધતા અને અપ્રભ્રાજનાદિ દોષ તને પશુ પ્રાપ્ત થાય. માટે જેને આપતા હૈ। તેને આપવું. પણ પાત્રબુદ્ધિએ ન આપવું' અરિહંત વિગેરે પણ ઉચિત દાનના નિષેધ કરતા નથી, માટે તારે તેા મિથ્યાત્વને તજવુ' અને સવથી ઉત્તમ એવા દયા દાનને નિરંતર ધારણ કરવું',' એ પ્રમાણે ગુરુની શિક્ષા ગ્રહણ કરીને પ્રદેશિ રાજા ઘેર આવ્યા, અને પેાતાના ધનનેા (રાજયની આમદાનીના ) એક ભાગ અંતઃપુર માટે, ત્રીજો ભાગ સૈન્ય માટે, ભાગ ત્રીજો ભડાર માટે અને ચાથા ભાગ દાનશાલા માટે ઉપયેાગમાં લેવા. એ પ્રમાણે મુકરર કરીને સ ઉપજ ચાર ભાગમાં વહે‘ચી દીધી. અનુક્રમે Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ઉપદેશમાળા શ્રાવકપણું પાળતાં કેટલેક કાળ વ્યતીત થયા બાદ એકદા પર પુરુષમાં લુબ્ધ થયેલી “સૂર્યકાન્તા' નામની તેની પટ્ટરાણીએ તેને ભેજનમાં વિષ આપ્યું તે વાતની ભેજન કર્યા પછી પ્રદેશિ રાજાને ખબર પડી, પરંતુ અવ્યાકુળ ચિત્ત રાણી ઉપર કિંચિત પણ ક્રોધ કર્યા વિના પૌષધશાલામાં આવી, દર્ભને સંથારે કરી, ઈશાન કેણ સન્મુખ બેસી, ભગવાન ધર્માચાર્ય શ્રી કેશિગણધરને નમસ્કાર કરી, પિતે લીધેલા વ્રતમાં લાગેલા અતિચારોની સમ્યક પ્રકારે આલેચના પ્રતિક્રમણ કરીને તેણે કાળ કર્યો, અને સૂર્યાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમ આયુષ્યવાળે સૂર્યાભ નામને દેવ થયો. પાછો ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં અવતરીને મેક્ષે જશે. આ પ્રમાણે નરકમાં જવાને તૈયાર થયેલા અતિપાપી પ્રદેશ રાજાએ જે દેવવિમાન પ્રાપ્ત કર્યું તે કેશિગણધરનું જ માહાય છે. માટે “ દુઃખનું નિવારણ કરનાર અને સુખને પ્રાપ્ત કરાવનાર ધર્માચાર્યોની જ યત્ન પૂર્વક સેવા કરવી” એ આ કથાને ઉપદેશ છે. આ જ હકીકત ગાથા ૧૦૩ માં ગ્રંથકર્તા પોતે જ કહે છે તે આ પ્રમાણે– નરયગઈગમણુપડિહથએકએ, તહ એસિણા રન્ના અમરવિમારું પત્ત, તે આયરિયપ્પભાવેણું છે ૧૦૩ છે અર્થ “તેમજ નરકગતિએ જવાનું પ્રસ્થાનું કર્યા છતાં પ્રદેશિ. રાજાએ જે દેવવિમાન પ્રાપ્ત કર્યું તે આચાર્યના પ્રભાવથી જ જાણવું.” ૧૦૩. તેથી ગુરુની સેવના જ મેટા ફળને આપનારી છે. વળી– ઘમ્મમઈહિં અઈસુંદરેહિ કારણુગુણવણીએહિં. ૫૯હાયંતે ય મણું, સીસં ચોઈ આયરિએ છે ૧૦૪ | ગાથા ૧૦૩-રઈગઇ. પ્રસ્થાનકે કૃત. ગાથા ૧૦૪-ધમહિ , Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ '' અથ. આચાય ધમ મય, અતિસુંદર અને જ્ઞાન-દર્શનચારિત્ર રૂપ કારણ સંબંધી ગુણુાએ સહિત એવાં વચના વડે ( શિષ્યના ) મનને આનંદ ઉપજાવતા સતા શિષ્યને પ્રેરણા કરે છે-શિક્ષા આપે છે. 2, ૧૦૪. ઉપદેશમાળા "d ધર્મમય તે ધર્મની પ્રચૂરતાવાળાં અને અતિ સુંદર એટલે દોષરહિત એવાં વચન જાણવાં. જીઅ કાઉણુ પણુ, તુરમણિ દત્તસ્સ કાલિઅન્જેણુ ! અવિએ સરીર' ચત્ત, નય ભણિઅ મહમ્મસ જુત ।।૧૦।। અ— તુરમણ નગરીમાં કાળિકાચાર્યે દત્ત રાજાની આગળ જીવિતવ્યનું પણ કરીને શરીર પશુ (મનવર્ડ) તખ્યું, પરંતુ અધમ સ યુક્ત (અસત્ય વચન) ખેલ્યા નહિ.’' ૧૦૫. ઇત્ત રાજાએ યજ્ઞનુ' ફળ પૂછયે સતે કાળિકાચાર્યે તેના ભય માત્ર અવગણીને મનવડે શરીર પણ તજી દઈ ને ‘તેનું ફળ નરક છે , એમ સ્પષ્ટ કહ્યું, પણ ધર્મ વિરુદ્ધ ઉત્તર આપ્યા નહિ. એ પ્રમાણે અન્ય મુનિએ ભયના પ્રસંગમાં પણુ અસત્ય વચન ખેલવુ નહીં. અહીં કાળિકાચાયના સબંધ જાણવા. ૩૦. કાલિકાચા ની કથા હતા. 6 6 તુરજી નામના નગરમાં ‘ જિતશત્રુ' નામે રાજા તે ગામમાં એક કાલિક' નામના બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણને ‘ભદ્રા’ નામે બહેન હતી, અને તે ભદ્રાને દત્ત ’ નામે પુત્ર હતા. એકદા કાલિક બ્રાહ્મણે પેાતાની મેળે પ્રતિબેાધ પામીને ચારિત્ર ગ્રહણ કર્યું અને અનુક્રમે તેમણે આચાર્ય પદ મેળવ્યું. તેમના ભાણેજ દત્ત સ્વચ્છ ંદી થયા અને દ્યૂત આદિ વ્યસનાથી પરાભવ પામી રાજાની સેવા કરવા લાગ્યા. કમ ચાગે રાજાએ તેને મંત્રીપદ આપ્યુ.. અધિકાર મળતાં રાજાને જ પદ્મભ્રષ્ટ કરીને તે રાજ્ય પચાવી પાડયો. રાજા પણ તેના ભયથી નાસી ગાથા ૧૦પ-તુર્રિમણા, ત્યાર Page #248 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૩૩ ગયેા અને ગુપ્તપણે કાઈ સ્થાનકે રહ્યો. પછી મહાક્રૂર કમ કરનારા તે દત્ત રાજા મિથ્યાત્વથી માહ પામીને અનેક યજ્ઞા કરાવવા લાગ્યા અને સખ્યાબંધ પશુઓના ઘાત કરવા લાગ્યા. અન્યદા અવસરે કાલિકાચાર્ય મહારાજ ત્યાં સમવસર્યાં, ત્યારે ભદ્રા માતાના આગ્રહથી દત્ત રાજા વાંદવાને આણ્યે. ગુરુમહારાજે દેશના આપી કે— થર્મોહન ધનત એવ સમસ્તકામા કામેભ્ય એવ સકલે દ્રિયજં સુખ ચ। કાર્યાર્થિના હિ હિં ખલુકારણમેષણીય ધર્મ વિધેય ઇતિ તત્ત્વવિદા વદન્તિ ધર્માંથી ધન મળે છે, ધનથી સમસ્ત કામનાએ સિદ્ધ થાય છે અને સર્વ કામનાની સિદ્ધિથી સમગ્ર ઇન્દ્રિયજન્ય સુખ પ્રાપ્ત છે. માટે કાર્યાર્થીએ તે અવશ્ય કારણુ શેાધવુ જોઈ એ, તેથી ધર્મ કરવા એવુ' તત્ત્વવેતાએ કહે છે. ’’ આ પ્રમાણે સાંભળીને દત્તે યજ્ઞનુ ફળ પૂછ્યું, ગુરુએ કહ્યું કે જ્યાં હિંસા હાય ત્યાં ધના અભાવ છે.' કહ્યું છે કે— દમાદેવગુરુપાસ્તિર્દનમધ્યયન તપઃ । સમપ્યંતદલ હિંસાં ચેન્ન પરિત્યજેત્ ॥ “ઇંદ્રિયેાનું ક્રમન, દેવગુરુની સેવા, દાન, અધ્યયન અને તપ-એ સઘળાં જો હિંસાને ત્યાગ ન કરે તા વ્ય છે.” ફરીથી દત્ત યજ્ઞનું ફળ પૂછ્યું. ત્યારે ગુરુએ કહ્યુ કે ‘હિંસા દુર્ગાતિનુ કારણ છે. ' કહ્યુ' છે કે , પંગુકુષ્ટિકુણિત્વાદિ દા હિંસાફલ` સુધીઃ । નિરાગસ્ત્રસજ્જતૂનાં હિંસાં સંકલ્પતસ્ત્યજેત્ ॥ 66 ડાહ્યા માણસે પાંગલાપણું, કાઢી આપણું ને હું ઠાપણુ, વિગેરે હિંસાનાં કુલ છે એમ જાણીને નિરપરાધી એવા ત્રસ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉપદેશમાળા પ્રાણીઓની હિંસા સંક૯૫વડે પણ ન કરવી.” ત્યારે વળી દત્તે કહ્યું કે “તમે આ આડે આડે ઉત્તર કેમ આપો છો ? યજ્ઞનું ફળ જેવું હોય તેવું સત્ય કહે.” ત્યારે કાલિકાચાર્યે વિચાર કર્યો કે જો કે આ રાજા છે અને યજ્ઞમાં પ્રીતિવાળે છે તે છતાં જે બનવાનું હોય તે બનો પણ હું મિથ્યા બાલીશ નહિ. પ્રાણુતે પણ મિથ્યા બોલવું કલ્યાણકારી નથી.” કહ્યું છે કે નિંદન્ત નીતિનિપુણ યદિ વ તુવન્તુ લમી: સમાવિશ૮ ગચ્છતુ વા યથેષ્ટમ્ ! અદ્ય વા મરણમતુ યુગાન્તરે વા ન્યાયાત્પથઃ પ્રવિચલક્તિ પદ ન ધીરા: છે ની પુણ ગણાતા લેકે ભલે નિંદા કરો અથવા સ્તુતિ કરો, લક્ષમી ભલે પ્રાપ્ત થાઓ અથવા મરજી મુજબ ચાલી જાઓ, મરણ આજ થાઓ અથવા યુગને અંતે થાઓ, પરંતુ ધીર પુરુષે નીતિના માર્ગથી એક પગલું પણ ખસતા નથી.” ( આ પ્રમાણે વિચારી કાલિકાચાર્યે કહ્યું કે “હે દત્ત! હું નિશ્ચય પૂર્વક કહું છું કે નરકગતિ એ જ યજ્ઞનું ફલ છે.” કહ્યું છે કે યૂપે છિન્યા પશૂન્ હત્યા, કૃત્વા રુધિરકઈમમ્ યવં ગમ્યતે સ્વર્ગ, નરકે કેન ગમેતે ! યસ્તંભ છેદી, પશુઓને હણ અને રુધિરને કીચડ કરી જે સ્વર્ગે જવાતુ હોય તે પછી નરકમાં કેવું જશે?” દત્તે કહ્યું કે “એ કેવી રીતે જણાય?” ગુરુએ કહ્યું કે “આજથી સાતમે દિવસે ઘોડાના પગના ડાબલાથી ઉડેલી વિષ્ટા તારા મુખમાં પડશે, અને પછી તું લેઢાના કેઠીમાં પુરાઈશ. આ અનુમાનથી તારી અવશ્ય નરકગતિ થવાની છે એમ જાણજે.” દત્તે કહ્યું કે “તમારી શી ગતિ થશે?” ગુરુએ કહ્યું કે “અમે ધર્મના પ્રભાવથી સ્વર્ગે જઈશું. આ પ્રમાણે સાંભળીને ક્રોધિત થયેલા દત્તે વિચાર કર્યો કે જો સાત દિવસની Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૩૫ અંદર આ વાકય પ્રમાણે ન બને તે પછી હુડ અવશ્ય આપને મારી નાંખીશ.’ આમ વિચારી કાલિકાચાય ની આસપાસ રાજસેવકાને સૂકી પોતે નગરમાં આવ્યેા, અને આખા શહેરના તમામ રસ્તાઓમાંથી અપવિત્ર પદાર્થો કાઢી નખાવી સાફ કરાવ્યા અને સ સ્થળે પુષ્પા વેરાવ્યાં. પેાતે અંતઃપુરમાં જ રહ્યો. એ પ્રમાણે છ દિવસા વ્યતીત થયા પછી આઠમા દિવસની ભ્રાંતિથી સાતમે દિવસે ક્રોધયુક્ત બની ઘેાડા ઉપર સ્વાર થઈ ગુરુને હવા ચાલ્યેા. તેવામાં કાઈ એક વૃદ્ધ માળી ક્રસ્ત જવાની હાજતથી પીડા પામવાને લીધે રસ્તામાં જ વિષ્ટા કરી તેને પુષ્પોથી ઢાંકીને ચાલ્યેા ગયા. તેના ઉપર દત્ત રાજાના ઘેાડાના પગ પડયો, તેથી વિદ્યાના અંશ ઉછળીને રાજાના મુખમાં પડથો. એટલે ગુરુના વચનપર વિશ્વાસ આવવાથી રાજા પાછે વળ્યા ત્યાં એકાંત જાણીને જીતશત્રુ રાજાના સેવકાએ તેને પકડી લીધા અને જિતશત્રુને ગાદીએ બેસાર્યાં. પછી સામ`તરાજાએએ વિચાયુ " કે જો આ જીવતા રહેશે. તા દુઃખદાયી થશે.’ એમ વિચારી તેઓએ તેને લેાઢાની કાઠીમાં નાંખ્યા. પછી ઘણા દિવસ પર્યંત મહાન દુ:ખ ભોગવતા સતા વિલાપ કરતા અને પેાકાર કરતા તે મૃત્યુ પામ્યા. મરીને તે સાતમી નરકે ગયા, અને શ્રીકાલિકાચાય તે ચારિત્રને સેવીને સ્વગે ગયા. ' એ પ્રમાણે સાધુએ પ્રાણાંત પણ મિથ્યા ભાષણ ન કરવુ એવા આ કથાને ઉપદેશ છે. ફુડપાગડમકહતા, જડ્ડિઅ' ખેાહિલાભ મુહણુ જહુ ભગવઆ વિસાલા, જરમરણમહાઅહી આસિ।૧૦૬। અર્થ “ સ્ફુટ પ્રગટ ( સત્યાર્થ) ન કહેવાથી યથાસ્થિતસત્ય એવા મેાધિલાભને આગામી ભવે ધમ પ્રાપ્તિને હણી નાખે ગાથા ૧૦-મહેાહિ. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઉપદેશમાળા છે-વિનાશ કરે છે. જેમ ભગવંત શ્રી મહાવીર સ્વામીને ( મરીચિના ભવમાં સત્ય ન કહેવાથી) વિશાળ એવા જરા મરણુ રૂપ મહેાધિમહાસમુદ્ર થયા. અર્થાત્ કટાર્કટિ સાગરોપમ પ્રમાણુ સ‘સાર વધાર્યા.” ૧૦૬. અહી‘શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવના સંબંધ જાણવે ૩૧. પ્રથમ ભવમાં પશ્ચિમ મહાવિદેહને વિષે ‘નયસાર' નામે કંઈ શ્રામાધિપતિ (ગામેતી) હતા. તે એક દિવસ કાષ્ટ લેવાને માટે વનમાં ગયા. મધ્યાહ્ન સમયે ભાજન તૈયાર કર્યું. તે અવસરે સાથથી વિખૂટા પડી ગયેલા કેાઈ એક મુનિ ત્યાં આવ્યા તેને જોઈ ને નયસાર ઘણા ખુશી થયેા અને ભાવથી શ્રદ્ધા પૂર્વક તેને આહાર આપ્યાં. આહાર કરી રહ્યા પછી સાધુને માર્ગ બતાવવાને માટે તે સાથે ગયા. સાધુએ પણ ચેાગ્ય જીવ જાણીને તેને દેશનાવડે સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવ્યુ. પછી તે સાધુને નમીને ઘેર ગયા. કાલાંતરે મરણ પામીને તે સૌધર્મ દેવલેાકમાં ઉત્પન્ન થયા. એ બીજો ભવ થયા. ત્યાંથી ચ્યવીને ત્રીજા ભવમાં રિચિ નામે ભરત ચક્રવતી ના પુત્ર થયા. શ્રી ઋષભદેવ ભગવાનની દેશના સાંભળી, ભાગાના ત્યાગ કરી સ્થવિર મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી અગ્યારઅંગનુ અધ્યયન કરી ચરિત્ર પાળતાં એકવાર ઉષ્ણકાળમાં તાપથી પીડિત થઈ ને તે વિચાર કરવા લાગ્યા કે ‘ મારાથી ચારિત્ર પાળવું મુશ્કેલ છે, આ ચારિત્રધર્મ અતિ દુષ્કર છે, તેથી મારાથી તે પાળી શકાય તેમ નથી અને ઘેર જવું એ પણ ચેાગ્ય નથી.’ એ પ્રમાણે વિચાર કરીને તેણે એક નવા ત્રિદડી વેષ ગ્રહણ કર્યાં; પરંતુ જે કોઈ તેને ધમ પૂછે તેની આગળ સાધુધમ પ્રકાશિત કરે અને જે કેાઈ તેની દેશનાથી પ્રતિમાધ પામે તેને ભગવાનની પાસે મેકલે આ પ્રમાણે તેણે અનેક રાજપુત્રાને પ્રતિબેધ પમાડથો. Page #252 -------------------------------------------------------------------------- ________________ મ ઉપદેશમાળા ૨૩૭ - આ સ્થિતિમાં પણ મરીચિ ભગવાનની સાથે વિચરે છે. વિહાર કરતાં કરતાં એક વાર ભગવાન અયોધ્યામાં સમવસર્યા, ભરત ચક્રી પ્રભુને વાંદવા આવ્યા અને દેશનાને અંતે પૂછ્યું કે “હે ભગ વન્ ! આ આવી મેટી સભામાં કઈ પણ ભાવ ( થનાર) તીર્થંકર છે?” ભગવાને કહ્યું કે “આ ત્રિદંડી સન્યાસી વેશધારી મરીચિ નામે તારો પુત્ર આ ચોવીશીમા ચોવીશમા “વર્ધમાન” નામે તીર્થકર, મહાવિદેહને વિષે મૂકા નગરીમાં “પ્રિય મિત્ર” નામે ચક્રવતી અને આ ભરતક્ષેત્રમાં જ “ત્રિપૃષ્ઠ” નામે પહેલે વસુદેવ થશે. એ પ્રથમ બે પદવી ભોગવી છેવટે તીર્થકર થશે. એ સાંભળી ભરતે મરીચિ પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને કહ્યું કે “હે મરીચિ ! આ સંસારમાં જેટલા લાભ છે તેટલા બધા તે મેળવ્યા છે. કારણ કે તું ચક્રવર્તી, વાસુદેવ અને તીર્થકર થનાર છે, માટે હું તારા પરિવ્રાજક વેષની અનુમોદના કરતા નથી, પરંતુ તું છેલ્લે તીર્થકર થનાર છે તેથી હું તને વાંદુ છું.” એ પ્રમાણે કહીને ભરત ચક્રીના ગયા પછી મરીચિએ ત્રણ વખત પગ પછાડી નાચતાં નાચતાં કહ્યું કે “હું ત્રણ પદ મેળવીશ તેથી મારું કુળ ઉત્તમ છે. એ પ્રમાણે વારંવાર કુળનો મદ કરવાથી તેણે નીચ ગોત્ર બાંધ્યું. અન્યદા પ્રથમ પ્રભુ મોક્ષે ગયા પછી સાધુ સાથે વિહાર કરતાં તેના શરીરે માંદગી આવી, પરંતુ સાધુના આચારથી રહિત હોવાને લીધે તેની કેઈ એ સેવા ચાકરી કરી નહિ, તેથી તે વિચાર કરવા લાગ્યો કે “જે હું સાજો થાઉં તે એક શિષ્ય કરૂં.' અનુક્રમે તે સ્વસ્થ થયા. એક દિવસ કઈ “કપિલ” નામે રાજપુત્ર મરીચિની દેશના સાંભળી પ્રતિબોધ પામ્યા. ત્યારે મરીચિએ કહ્યું કે “હે કપિલ! તું સાધુ પાસે જઈ ચારિત્ર ગ્રહણ કર.” તેણે કહ્યું કે હું તમારો શિષ્ય થઈશ.” પછી મરીચિએ પોતાનું સ્વરૂપ યથાર્થ કહી બતાવ્યું અને કહ્યું કે “મારામાં ચારિત્ર નથી.” તે પણ કપિલ માન્ય નહિ અને કહેવા લાગ્યા કે “શું તમારા દર્શનમાં સર્વથા ધર્મ નથી જ?” “ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ઉપદેશમાળા ત્યારે મરીચિએ જાણ્યુ કે · આ કપિલ મને ચેાગ્ય મળ્યા છે.’ એમ જાણી મરીચિએ કહ્યું કે ‘કપિલા ઇત્થ પિ ઇહુ‘પિ · હૈ કપિલ ! સાધુ સમીપે મહાન ધર્મ છે, અને મારી પાસે અલ્પ ધર્મ છે.' એ પ્રમાણે સૂત્રવિરુદ્ધ કથનથી તેણે એક કોટિ કોટિ સાગરોપમ પ્રમાણુ સ'સારની વૃદ્ધિ કરી. તેની આલેાચના કર્યા વગર ચેારાશી લાખ પૂર્વનું આયુષ્ય પાળીને તે ચાથા ભવે પાંચમા દેવલાકમાં દશ સાગરાપમના આયુષ્યવાળા દેવતા થયે.. ત્યાંથી ચવી પાંચમા ભવમાં કેલ્લાગ સ*નિવેષ ગામમાં એશી લાખ પૂર્વીના આયુષ્યવાળા બ્રાહ્મણુ થયા. તે ભવમાં ત્રિઢડી થઈ ઘણા કાળ સ`સારમાં ભટકયો. (આ ભવા ગણત્રીસાં લીધા નથી, સ્થૂળ ભવા જ ગણેલા છે. ) છઠ્ઠા ભવમાં સ્થૂણા નગરીમાં અંતર લક્ષ પૂના આયુષ્યવાળા ‘પુષ્પ' નામે બ્રાહ્મણુ થયે, તે ત્રિનડી થઈ મરણ પામીને સાતમા ભવે પ્રથમ દેવલાકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયેા. ત્યાંથી ચ્યવી આઠમા ભવમાં ચૈત્યસ'નિવેષ નામના ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળા ‘ અગ્નિદ્યોત ” નામે બ્રાહ્મણ થયા. છેવટે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને નવમા ભવે બીજા દેવલાકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી ચવી દશમા ભવે મદિર સ`નિવેષે સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિભૂત ’ ' નામે બ્રાહ્મણ થયા. પ્રાંત ઢિંડી થઈ મૃત્યુ પામ્યા. અગ્યારમા ભવે ત્રીજા દેવલેાકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી પત્રી મારમા ભવમાં વેતામ્બરી નગરીમાં ચારશીલાખ પૂના આયુષ્યવાળા ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયા. છેવટે ત્રિ‘ડીપણે મૃત્યુ પામી તેરમા ભવે ચાથા દેવલેાકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયેા. પછી ઘણા કાળસ'સારમાં ભટકી' ચૌદમા ભવે રાજગૃહ નગરમાં ચાત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળા ‘સ્થાવર ’ નામે બ્રાહ્મણુ થયા. છેવટે ત્રિદડી થઈ મૃત્યુ પામ્યા. પદ્મમા ભવે પાંચમા દેવલાકમાં મધ્યમ સ્થિતિના દેવ થયેા. ત્યાંથી ન્યવી સાળમા ↑ આ ભવા પણુ ગણત્રીમાં નથી. 6 Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૩૯ . વચન ? ભવમાં એક ક્રાડ વના આયુષ્યવાળા ‘વિશ્વભૂતિ’ નામે ચુવરાજપુત્ર થયા. તે જન્મમાં તેણે વૈરાગ્યપરાયણુ થઈ સ`ભૂતિ મુનિ પાસે ચારિત્ર ગ્રહણુ કરી અત્યંત તીવ્ર તપ કર્યું. એક દિવસ માસક્ષપણુને પારણે મથુરા નગરીમાં ગાચરીએ ગયા હતા ત્યાં દુલપણાથી એક ગાયના અથડાવાથી તે ભૂમિ ઉપર પડી ગયા. તેને જોઈ ને તેના કાકાના છે.કરા વૈશાખનદી હાસ્ય કરીને એલ્ચા કે ‘તું એક મુષ્ટિના પ્રહારથી કાઠાના ઝાડના તમામ ફળને ભૂમિ પર પાડી નાખતા હતા તે દિવસ કયાં ગયા ? ' આ સાંભળીને ક્રોધાયમાન થઈ તે ગાયને શીંગડાવતી પકડી આકાશમાં ફેરવીને એવુ' નિચાણું કર્યું કે જો આ તપનુ ફળ હાય તે આગામી ભવે હું ઘણા બળવાન થાઉં.' એ પ્રમાણે હજાર વ તપ તપી પ્રાંતે પાપની આલેાચના કર્યાં વિના મરણ પામી સત્તરમા ભવે સાતમા દેવલેાકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી ચવી અઢારમા ભવે પેાતનપુર નગરમાં પ્રાતિ નામના રાજાને ઘેર પેાતે પરણેલી પેાતાની પુત્રી જે મૃગાવતી તેની કુક્ષિમાં સાત સ્વપ્નથી સૂચન કરાયેલ ત્રિપૃષ્ઠ' નામના વાસુદેવ થયે તે ભવમાં ભરતાને સાધી ઘણું' પાપ કરી ચેારાશી લાખ વર્ષનું આયુષ્ય ભાગવી ઓગણીશમા ભવે સાતમી નરકે ગયા. ત્યાંથી ચવીને વીશમા ભવે સિંહપણે ઉત્પન્ન થયા. એકવીશમા ભવે ચેાથી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયેા. ત્યારપછી ઘણા કાળ સુધી સૌંસારમાં ભટકયે। પછી ખાવીશમા ભવે એક ક્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય થયેા. તે ભવમાં શુભ કર્મો કરી ત્રેવીશમા ભવે મહાવિદેહમાં મૂકા રાજધાનીમાં ધન જય’રાજાને ઘેર ઘારિણી રાણીની કુક્ષિમાં ચૌદ સ્વપ્નથી સૂચન કરાયેલા ‘પ્રિયમિત્ર’ નામે ચક્રવર્તી થયા. પ્રાંતે પાટ્ટિલાચા પાસે ચારિત્ર ગ્રહણ કરી એક કાટી વર્ષ સુધી ચારિત્ર પાળી પૂરેપુરૂં' ચારાશી લાખ વર્ષનું આયુષ્ય ભાગવી ચાવીશમા ભવે સાતમા દેવલાકમાં દેવપણે ઉત્પન્ન ( Page #255 -------------------------------------------------------------------------- ________________ २४० ઉપદેશમાળા થયો. ત્યાંથી રવી પચીશમા ભવે છત્રિકા નગરીમાં જિતશત્રુ રાજાને ઘેર ભદ્રા નામની રાણુની કુક્ષિમાં પચીશ લાખ વર્ષના આયુષ્યવાળો નંદન નામે પુત્ર થયો. તેણે તે ભવમાં પિટિલાચાર્ય પાસે દીક્ષા લઈ ચાવજ જીવ માસક્ષપણ કરી વિશસ્થાનકની આરાધનાવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. એક લાખ વર્ષ સુધી ચારિત્ર પાળીને પ્રાંતે એક માસની સલેખનવડે છવાસમાં ભવને વિષે દશામા દેવલોકમાં પુપત્તરાવર્તાસ વિમાનમાં વીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી વી સતાવીશમા ભવે વીશમાં તીર્થકર થયાં. આ પ્રમાણે મરીચિના ભાવમાં તેણે ઉસૂત્ર ભાષણથી કોટાકેટિ સાગરોપમ પ્રમાણુ સંસારની વૃદ્ધિ કરી. એ પ્રમાણે અન્ય છે પણ જે ઉસૂત્ર ભાષણ કરે તે સંસારની વૃદ્ધિ કરે; માટે ઉત્સત્ર ભાષણ કદિ પણ કરવું નહિ, એ આ કથાનો ઉપદેશ છે. કાનૂનસિંગાર–ભાવભયજીવિઅંતકરણે હિં સાહૂ અવિઓ મતિ, નયનિઅનિઅસંવિરારંતિ ૧૦૭ અર્થ—-“કાર્યભાવ, રુદન, ગારભાવ (હાવભાવાદિ) રાજાદિકને ભય અને જીવિતતકારી અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ વડે સાધુ કદાચિત મરણ પામે છે, પરંતુ પોતાના નિયમને વિરાધતા નથી.” ૧૦૭ અર્થાત્ પૂર્વોક્ત કારણો પ્રાપ્ત થતાં પ્રાણ તજી દે છે, પણ વ્રત તજતા નથી-કારુણ્યાદિવડે વ્રતની વિરાધના કરતા નથી. અપહિ માયરંત, અણુમોઅંતો સુગઈ લહઈ છે રહકાર દાણુઅણુએ અગેમિંગો જહ ય બલદેવો ૧૦૮ અર્થ–“આત્મહિત એટલે તપ સંયમાદિ તને આચરતે સતે પ્રાણી સદ્ગતિને પામે છે. તેમ જ તેને-દાનાદિ ધર્મને અનુદતે સતે પણ સગતિને પામે છે. જેમ મુનિને દાન દેનાર ગાથા ૧૦૭–નિઅમધુર. ગાથા ૧૦૮-સો ગયે દાણુઅણુમોઈશે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૪૧ રથકાર, તેના દાનની અનુમાદના કરનાર મૃગ અને તપ સ યમ આચરનાર બળદેવ મુનિ સફ઼ગતિને પામ્યા તેમ. ’’ ૧૦૮, ખળદેવમુનિ, રથકાર ને મૃગ એ ત્રણે પાંચમે દેવલાકે ગયા, તેથી તપ સ‘યમાદિ તેમજ દાન શીલાદિ ધ કર્યાં, કરાજ્યે અને અનુમેઘો સતા પણુ બહુ ફળને આપે છે. અહીં બળદેવ, રથકાર ને મૃગના સબંધ જાણવા. ૩૨. બળદેવ થકાર ને મૃગની કથા દ્વારિકાનગરીને બાળી નાંખવાનુ' જેણે નિયાણુ કરેલ છે એવા દ્વિપાયન ઋષિએ અગ્નિકુમારપણે ઉત્પન્ન થઈ જયારે દ્વારિકાને ખાંળી ત્યારે માત્ર કૃષ્ણ અને બલભદ્ર બે જ બચવા પામ્યા. ખીજા સર્વ ખળી ગયા. બંને ભાઈએ વનમાં ગયા. ત્યાં કૃષ્ણને ઘણી તૃષા લાગી તેથી બલભદ્ર પાણી લાવવાને ગયા. ત્યાં વૈરીની સાથે યુદ્ધ થતાં રાત્રિ પડી ગઈ. અહીં કૃષ્ણ એક વૃક્ષની નીચે પગ ઉપર પગ ચઢાવીને સૂતા હતા. ત્યાં કૃષ્ણનું મૃત્યુ પાતાને હાથે થવાનુ છે એવું શ્રી નેમીશ્વરના મુખથી જાણીને જેણે તે પ્રમાણે ન થવાને માટે જ વનવાસ ગ્રહણ કરેલા છે એવા વસુદેવની જરા રાણીના પુત્ર જરાકુમાર ત્યાં આવ્યા. તેણે ફરતાં ફરતાં રાત્રિએ કૃષ્ણના પગને તળીએ રહેલ પદ્મ દૂરથી દીઠું'; એટલે આ ચકચકિત મૃગનું નેત્ર જણાય છે એવુ ધારી તેણે કણુ પર્યંત ખાણુ ખેચીને કૃષ્ણના ચરણ વીંધી નાંખ્યા. પાસે આવતાં તે પેતાના ભાઈ છે એમ જાણી પશ્ચાત્તાપ કરતા સતા જરાકુમાર વિલાપ કરવા લાગ્યા. તે વખતે કૃષ્ણે કહ્યું કે હું પાપી ! તુ અહી'થી જલદી ચાલ્યે! જા, હમણા બળભદ્રે આવશે તે તે તને મારી નાંખશે.’ એ પ્રમાણે કહેવાથી જરાકુમાર તરત જ ત્યાંથી ચાલ્યા ગયા. પછી આયુષ્યના પ્રાંત ભાગે કૃષ્ણને ક્રોધ ઉત્પન્ન થયા, તેથી તે મનમાં વિચાર કરવા લાગ્યા કે ‘અરે! જીએ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉપદેશમાળા ત્રણસેં ને સાઠ સંગ્રામને કરનારો એ હું મહાબળવાન છતાં મને બાણથી હણને આ રાજકુમાર ક્ષેમકુશળ ગયે !” એ પ્રમાણે દુર્થાનને વશ થઈ મરણ પામીને કૃષ્ણ ત્રીજી નરકે ગયા. તે સમયે જલ લઈને બલભદ્ર પણ ત્યાં આવ્યા તેણે કૃષ્ણ પ્રત્યે કહ્યું કે “હે બંધુ! મેં તારા માટે ઠંડુ જળ આપ્યું છે, તું ઉઠ અને જળ પી, એ પ્રમાણે કહેવામાં આવ્યા છતાં કૃષ્ણ ઉત્તર આપે નહિ ત્યારે બલદેવે વિચાર કર્યો કે “મેં જલ લાવવામાં ઘણે વખત ગુમાવ્યા તેથી આ મારા બંધુ ક્રોધિત થયેલા જણાય છે તેથી હું તેને ખમાવું.” એ પ્રમાણે વિચાર કરી પગમાં પડીને અરજ કરવા લાગ્યા કે “હે બંધુ! આ ક્રોધને અવસર છે? આ મોટા જંગલમાં આપણે બંને એકલા છીએ માટે તું ઉઠ.” એ પ્રમાણે વારંવાર કહેતાં છતાં પણ જ્યારે તે બેલ્યા નહિ ત્યારે બલદેવ મેહવશ થઈ કૃષ્ણ મૃત્યુ પામેલા છે છતાં તેને જીવતા જાણે પિતાના સ્કંધ ઉપર લઈને ચાલ્યા આ સંસારમાં ત્રણ વસ્તુ સર્વથી અધિક છે. કહ્યું છે કે – તીર્થકરાણું સામ્રાજ્ય, સપત્નીવૈરમેવ ચ વાસુદેવબલસ્નેહ, સભ્યોડધિકક મતમ્ | અર્થ–“ તીર્થકરોનું સામ્રાજ્ય, સપત્ની (શોક)નું વર અને વાસુદેવ ને બલદેવને સ્નેહ એ ત્રણ વાન સર્વથી અધિક ગણાયેલાં છે.” એ પ્રમાણે મરણ પામેલા ભાઈને સકંધ ઉપર ધારણ કરીને તેની સેવા કરતા સતા તે બલદેવને એક દિવસે સિદ્ધાર્થ નામના દેવે આવી યંત્રમાં રેતીપલવાનું બતાવીને બંધ કર્યા છતાં પણ તે બેધ પામ્યા નહિ. ઉલટા ખગ ઉગામી મારા ભાઈને મરણ પામેલે તું કેમ કહે છે?” એમ બેલતા તેની પછવાડે મારવાને દોડ્યા, પણ દેવ અદશ્ય ગઈ ગયે. વળી ફરીથી તે દેવને પર્વતની શિલા ઉપર કમળ Page #258 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૪૩ વાવતે જોઈને બલદેવે કહ્યું કે “રે મૂખ? શિલાની અંદર શું કમલની ઉત્પત્તિ સંભવે છે?” દેવે કહ્યું કે “જો તારો મૃત્યુ પામેલો ભાઈ ઉભે થઈ તને “હે ભાઈ!' એ પ્રમાણે કહેશે તે આ શિલાની વિષે પણ કમળની ઉત્પત્તિ થશે.” એ પ્રમાણે કહેતાં છતાં પણ બલદેવજી મેહને વશ થયેલા હોવાથી પોતાને ભાઈ મૃત્યુ પામેલા છે એમ તેમણે જાણ્યું નહિ. એ પ્રમાણે તેમણે છે માસ સુધી પરિભ્રમણ કર્યું. પછી તેમણે તે શરીરને વિનાશ પામેલું જાણ્યું એટલે છોડી દીધું. સિદ્ધાર્થદેવે તે શરીરને સમુદ્રમાં ક્ષેપન કર્યું. પછી બહુ વિલાપ કરતા એવા બલદેવને શ્રી નેમિનાથે મેકલેલા ચારણ મુનિએ આવીને પ્રતિબંધ પમાડ્યો, તેથી વૈરાગ્યપરાયણ થઈને તેમણે તે ચારણ મુનિ પાસે દીક્ષા લીધી. પછી પર્વત ઉપર રહી ઉગ્ર તપ કરવા લાગ્યા. એક વાર માસક્ષપણને પારણે શહેરની અંદર આહાર લેવાને માટે આવતાં તેમને કુવાને કાંઠે ઉભેલી એક સ્ત્રીએ જોયા. તેના રૂપથી મેહિત થયેલી તે સ્ત્રીએ ઘડાની ભ્રાંતિથી પુત્રના ગળામાં દોરડાને ગાળિયો નાંખે. તે જેઈને બલરામ મુનિએ કહ્યું કે “હે મુગ્ધ ! તું આ શું કરે છે? મેહથી પરાધીન થઈને પુત્રને કેમ મારે છે ?” પછી તેમણે વિચાર કર્યો કે “મારા રૂપને ધિક્કાર છે ! હવેથી મારે નગરમાં આવવું શ્રેયસ્કર નથી; વનવાસ સેવ જ સારે છે.” એ પ્રમાણે અભિગ્રહ કરીને તંગિક પર્વત ઉપર રહ્યા. ત્યાં પારણાને દિવસે જે કોઈ સાથે અથવા કોઈ કઠિયારે આવે છે અને તે તેમને શુદ્ધ અન્ન વહેવરાવે છે તે તે આહાર કરે છે. નહિ તો તપમાં વૃદ્ધિ કરે છે. એ પ્રમાણે તપ કરતાં તેમને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ, અને દેશના વડે અનેક વ્યાધ્ર તથા સિંહ વગેરે પ્રાણુઓને પ્રતિબંધ પમાડ્યો. પેલો સિદ્ધાર્થ દેવ પણ તેમની સેવામાં જ રહેવા લાગ્યો. ત્યાં એક અતિભદ્રક મૃગ દેશનાથી પ્રતિબધ પામ્યો. તે અહર્નિશ તેમની સેવા કરે છે અને વનમાં ભમે છે. જ્યાં તે Page #259 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉપદેશમાળા આહારને યોગ જાણે છે ત્યાં તે સંબંધી સંજ્ઞાવડે બલભદ્ર મુનિને જણાવે છે. મુનિ પણ તેને આગળ કરીને ત્યાં જાય છે. એક દિવસ કઈ રથકાર (સુતાર) તે વનમાં આવ્યું. તે કેઈ મેટા વૃક્ષની શાખા કાપતાં કાપતાં અરધી મૂકી તેની રસોઈ કરવા લાગ્યા. પેલા મૃગે તે જોઈને સંજ્ઞાવડે મુનિને નિવેદન કર્યું. મુનિ મૃગની સાથે ત્યાં આવ્યા. સાધુને આવેલા જોઈ રથકાર ઘણે હર્ષિત થઈને વહેરાવવા લાગ્યા. તે વખતે પેલો મૃગ પણ આગળ ઉભું રહી શુભ ભાવના ભાવે છે, તેવામાં પેલી અરધી કાપેલી ડાળી એકાએક તૂટી પડી ને સમકાળે ત્રણેના ઉપર પડવાથી તે ત્રણે જણા કાલ કરી પાંચમા દેવ કે ઉત્પન્ન થયા. તપ કરનાર બલદેવ સાધુ સહાય કરનાર રથકાર અને અનુમદના કરનાર મૃગ-એ ત્રણે જણાએ સરખું ફળ મેળવ્યું. માટે આ જૈનધર્મ આચર્યો હોય, બીજ પાસે પળાવ્યો હોય અને કઈ પાળનારની અનુમોદના કરી હોય તે તે સમાન ફળ પણ આપે છે, તેથી નિરંતર ધર્મમાં ઉદ્યમ કર, એ આ કથાને ઉપદેશ છે. જ તે કયં પુરા પૂરણેન, અઈઠુકરે ચિરંકાલ જઈ તે દયાવરો ઇહ, કરિંતુ તે સફયં ૧૯ અર્થ “જે તે અતિદુષ્કર એ તપ પૂર્વે ચિરકાલ-ઘણા કાળ પર્યત પુરણ તાપસે કર્યો. તે તપ જે આ સંસારમાં (તે ભવમાં) દયાતત્પરાણે કર્યો હોત તો તે સફલ થાત.” ૧૦૯. પરંતુ તેણે કરેલે ત૫ ઘણે છતાં અજ્ઞાન દોષવાળે હેવાને લીધે તુચ્છ ફળ પ્રાપ્ત થયેલું હોવાથી તે નિષ્ફળ ગયે જ કહેવાય. પુરણ તાપસે તામલી તાપસની જે બાર વર્ષ પર્યત તપ ગાથા ૧૦૯ રણેશુ. ચિરકાલ કરતે હેત, Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ઉપદેશમાળા કર્યો તેને પરિણામે તે ચમેન્દ્ર થયે, વિશેષ ફળ મળ્યું નહિ. અહીં પૂરણ તાપસને સંબંધ જાણ. ૩૩. પૂરણ તાપસને વૃત્તાંત વિંધ્યાચળ પર્વત પાસે પેઢાલ નામે ગામમાં પૂરણ નામે એક શેઠ રહેતો હતો. એક દિવસ વૈરાગ્યવાન થવાથી પોતાના પુત્રને પિતાને સ્થાને સ્થાપીને તેણે તામલિ મુનિની પેઠે તાપસી દીક્ષા લીધી. તે હંમેશાં છઠ કરીને પારણું કરે છે અને પારણાને દિવસે ચતકેણ (ચાર ખાનાવાળું) પાત્ર લઈને પરિમિત ઘરે ભિક્ષા અર્થે ભમે છે. તેમાં જે અનાદિ પાત્રના પ્રથમ ખંડમાં (ખાનામાં) પડે તે પક્ષીઓને આપી દે છે, બીજા ખંડમાં પડ્યું હોય તે મસ્યને આપી દે છે, ત્રીજા ખંડમાં પડ્યું હોય તે સ્થલચર જીને આપી દે છે, અને ચોથા ખંડમાં પડવું હોય તે પોતે ખાય છે. આ પ્રમાણે અતિ ઉગ્ર અજ્ઞાન તપ બાર વર્ષ સુધી કરી એક માસની સંલેખનાથી કાળધર્મ પામી ચમચંચા નામની રાજધાનીમાં ચમરેદ્ર થયા. આટલું તપ જે તેણે દયા પૂર્વક કર્યું હોત તો તેને બહુ ફળ પ્રાપ્ત થાત. માટે જ્ઞાન પૂર્વક તપ કરવું, એ આ કથાને ઉપદેશ છે. કારણ નીયાવાસી, સુક્યારે ઉજજમેણ જઈયળ્યું જહ તે સંગમથેરા, સપાડિહેરા તયા આસિ ૧૧૦ અર્થ_“વૃદ્ધાવસ્થાદિ કારણે કરીને નિત્યાવાસી એટલે એક સ્થાનકે રહેતાં છતાં પણ અતિશય ઉદ્યમે કરીને (ચારિત્રવિષયે) પ્રયનવાન રહેવું. જેમ તેવા-ચારિત્રવિષયે ઉદ્યમવંત “સંગમ સ્થવિર” નામે આચાર્ય તે કાળે (દેવસાન્નિધ્યથી) સપ્રાતિહાર્ય કેમહાતમ્યવાળા હોવા છતા.” ૧૧૦. ગાથા ૧૧–નીયાવાસે. તયા–તદા. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ઉપદેશમાળા એગત નીયાવાસી, ધરસરણીઇસુ જઇ મમત્તપિ કહ નહિતિ કલિકલુસરોસદોસાણુ આવાએ ૫૧૧૧ (6 . અથ - રાગાદિ કારણ વિના એકાંત નિત્યાવાસી કે॰ નિત્ય એક સ્થાને રહેનાર મુનિ, ઘર સજ્જ કરવા વગેરેમાં એટલે પાતે જે મકાનમાં રહેતા હાય તે મકાન દુરસ્ત કરવા વિગેરેમાં જો મમત્વપણુ ધારણ કરે છે તેા તે મુનિ કલિ કે કલેશ-કળહ, કલુષ તે મલિન આચરણ અને રાષ કે॰ ક્રોધ તપ અથવા તેના જે દોષ તેની આપઢામાં કેમ ન પડે ? અર્થાત્ પડે જ, અવિકિત્તિઊણુ જી વે કત્તો ધરસરણુગુત્તિસઠપ્પ । અવિકિત્તિઆઇ ત' તહ, પડીઆ અસ’જયાણુ પહે। ૧૧૨૫ ,, ૧૧૧, અ— જીવને હણ્યા વિના ઘરનું સમાન અને ઘર ફરતુ વાડ વગેરે નાખવા વડે સ‘રક્ષણ કયાંથી થાય ? ન જ થાય. તેથી તેવા પ્રકારના વૈષધારી જીવઘાતકે અસયતિના માર્ગોમાં પડેલા જ જાણવા. ,, ૧૧૨. 66 ઉપાશ્રયને ઘર કરી બેસનારા અને તેની સારસભાળ વિગેરે કરવા કરાવવા વાળા મુનિવેષધારીને માટે આ ઉપદેશ જાણવા. તેમને અસંયતિ જ જાણવા. થવાવિ ગિહિપસંગો, જમણે સુહસ્ય પંક માવહઈ । જહ સે વિરત્તરિરસ, હસીએ પોઅનખણા ।। ૧૧૭ ।। અથ.. થાઢા પણ ગૃહસ્થના પ્રસંગ શુદ્ધ મુનિને પણ પાપરૂપ પંક કે કમ-કાદવ લગાડે છે. જેમ તે વાંક નામના ગાથા ૧૧૧-નીયાવાસ. ઘરસરણાનું, આવાગે આદિ. ગાથા ૧૧૨-અવિત્તિીણ, સરૃપ, અવિકત્તિઞય, પડિયા. અસ્સ જયાણ અર્હત્યા વૃતિકા. ગાથા ૧૧૬-ચૈવેવિ. વારિરિર્સિ. વાત્તિરિસિ. નરયા. Page #262 -------------------------------------------------------------------------- ________________ હેપર્શેશમાળા ૨૪૭ મુનિની ચંડપ્રદ્યોત નામે રાજાએ હાંસી કરી કે “હે મિમિત્તિક! તમને વંદન કરું છું.” માટે મુનિ મહારાજાએ થડે પણ ગૃહસ્થને પ્રસંગ ન કરવો.” ૧૧૩. અહીં વરદત્ત મુનિનો સંબંધ જાણ. વાર્તાક ષિનું બીજું નામ વરદત્તમુનિ જાણવું. ૩૪. વરદત્ત મુનિનું દષ્ટાંત ચંપાનગરીમાં “મિત્રપ્રભ” નામે રાજા હતા. તેને “ધર્મઘોષ” નામે મંત્રી હતા તે નગરમાં “ધનમિત્ર' નામે એક અત્યંત રાજમાન્ય શેઠ હતો. તે શેઠને “ધનશ્રી” નામે ભાર્યા હતી. તેમને “સુજાતકુમાર” નામે અતિ કાંતિવાન, રૂપલાવણ્યથી યુક્ત અને સ્ત્રીઓને અતિપ્રિય લાગે તેવો પુત્ર થયો હતો. એક દિવસ ધમષ મંત્રીના અંતઃપુર પાસે થઈને તે જતા હતા, તેવામાં પ્રિયંગુમંજરી” નામની મંત્રી પત્નીએ તેને જે તે કુમારનું રૂપલાવણ્ય જોઈ મેહિત થયેલી મંત્રીની સર્વ સ્ત્રીઓ પરસ્પર કહેવા લાગી કે “હે સખીએ ! આપણને આ પુરુષ ઘણે પ્રિય લાગે છે, પરંતુ જે સ્ત્રીને આ ભક્તા થશે તે સ્ત્રીને ધન્ય છે !” એ પ્રમાણે વિચાર થયેલું હોવાથી એક દિવસે પ્રિયંગુમંજરી ગુપ્ત પણે સુજાતકુમારને વેષ ધારણ કરીને શેકોની સાથે પુરુષની પેઠે કીડા કરતી પરસ્પર ખેલવા લાગી. મંત્રીએ તે સઘળું જોયું, તેથી તેના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તે વિચાર કરવા લાગ્યો કે અરે! મારી સઘલી સ્ત્રીઓ સુજાતકુમારની સાથે વિલાસ કરે છે” પછી તેણે સુજાતકુમાર ઉપર ઠેષ રાખે, અને સર્વ સ્ત્રીઓને ત્યાગ કર્યો. એક દિવસ મંત્રીએ કૂટપત્ર લખી રાજાના હાથમાં આપે અને કહ્યું કે “આવા ફૂટલેખ લખનાર સુજાતકુમારને મારી નાંખ જોઈએ.” એ પ્રમાણે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે જે હું તેને અહીં એકદમ મારી નાંખીશ તે મારી અપકીર્તિ થશે.” એમ જાણું સુજાતકુમારને ફૂટપત્ર લખી આપીને “ચંદ્રધ્વજ” Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ઉપદેશમાળા' રાજાની પાસે મેક. તે પત્રમાં લખ્યું કે “આ પત્ર લાવનાર સુજાતકુમારને મારી નાંખવો.” તે વાક્ય વાંચીને ચંદ્રવજ રાજાએ વિચાર કર્યો કે “આ પુરુષરતનને મારી નાંખવાનું શા માટે લખે છે?” પછી ગુપ્તચર એકલી તેણે સર્વ હકીકત જાણી લીધી. પછી તેણે પેલે ફૂટપત્ર ગુપ્ત રીતે પિતાની પાસે સાચવી રાખે, અને પિતાની બેન “ચંદ્રયશા ને સુજાતકુમારની સાથે પરણાવી તેને પોતાના મહેલમાં રાખે. ચંદ્રયશાના સંયોગથી સુજાતકુમારને રોગ ઉત્પન્ન થયે, તેથી ચંદ્રયશા વિચારવા લાગી કે “મને ધિક્કાર છે કે મારા સંયોગથી આ પુરુષ રોગી થયો ત્યારે સુજાતકુમારે કહ્યું કે “હે સુલોચના! આમા તારો કાંઈ અપરાધ નથી, મારાં અશુભ કર્મને આ દોષ છે.” ઈત્યાદિ વચનથી ચંદ્રયશા પ્રતિબંધ પામી, વૈરાગ્યપરાયણ થઈ, અનશન અંગીકાર કરીને સમાધિથી મૃત્યુ પામી દેવપણે ઉત્પન્ન થઈ અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણી ત્યાં આવી અને સુજાતકુમારને કહ્યું કે “હે સ્વામિન્ ! તમારા પ્રસાદથી હું ચંદ્રયશાનો જીવ દેવ થયેલ છું, માટે જે આજ્ઞા હોય તે કરું.” સુજાતકુમારે કહ્યું કે “મને મારાં માતાપિતા પાસે પહોંચાડ અને મારું કલંક ઉતાર, જેથી હું દીક્ષા ગ્રહણ કરું. દેવે તત્કાળ તે પ્રમાણે કર્યું. સુજાતકુમારને ચંપાનગરીના ઉદ્યાનમાં મૂક્યો અને નગરપ્રમાણ શિલા વિકુવને ચંદ્રપ્રભ રાજાને ભય પમાડી કહ્યું કે “હે નરાધમ ! તે આ સુજાતકુમાર ઉપર વિરુદ્ધ આચરણ કેમ કર્યું?” તેથી રાજાએ ભયબ્રાંત થઈ પગમાં પડીને સઘળી હકીકત યથાર્થ નિવેદન કરી અને સુજાતકુમારના પગમાં પડી વારંવાર ખમાવવા લાગ્યો. દેવે પણ શિલા સંહરી લીધી. પછી રાજાએ સુજાતકુમારને હાથી ઉપર બેસાડી મોટા મહોત્સવ સાથે નગરમાં આણો. સુજાતકુમાર પિતા સાથે દીક્ષા લઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મેસે ગયે. ધમષ મંત્રીને રાજાએ દેશનિકાલ કર્યો. તેના છોકરાઓ Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૪૯ 6 6 તથા સ્ત્રીઓએ તેને ઘણા ધિક્કાર આપ્યા. તે ભમતા ભમતા રાજગૃહ નગરે આવ્યેા. ત્યાં તેણે સ્થવિર મુનિ પાસે વૈરાગ્યપરાયણ થઈ ને દીક્ષા લીધી અને ગીતા (સૂત્ર ને અને જાણનાર ) થયા. વિહાર કરતાં અન્યદા વરદત્ત નામના નગરમાં વરદત્ત મંત્રીને ઘેર ગેાચરીને માટે ગયા. વરદત્ત મંત્રી દુધપાકનુ ભાજન લઈને સન્મુખ વહેારાવવા આવ્યા અને કહ્યું કે ' હું સ્વામી ! આ નિર્દોષ અન્ન ગ્રહણ કરે.' તેવામાં તે પાત્રમાંથી એક બિંદુ નીચે પડ્યું. તે જોઈ ધઘાષ મુનિ પાછા વળી ગયા. ત્યારે વરદત્ત મ`ત્રીએ વિચાર કર્યો કે · મુનિ આહાર માટે આવેલ છતાં આ શુદ્ધ આહાર તેમણે શા માટે ગ્રહણ કર્યો નહિ !’ એ પ્રમાણે તે વિચાર કરે છે તેવામાં નીચે પડેલા દૂધપાકના બિંદુ ઉપર એક મક્ષિકા ( માંખી ) બેઠી, તે માંખાને જોઈ ને તેના ઉપર એક ગરાળી ( આવી, તે ગરાળી ઉપર એક કાકીડા આવ્યેા તે કાકીડાને મારવાને એક એક ખિલાડી દાડી, તે બિલાડીના વધ માટે ઘરના કૂતરા આવ્યા, અને તે કૂતરાને મારવાને માટે શેરીના કૂતરા દેડવો, શેરીના કૂતરાને ઘરના નાકરાએ મારી નાંખ્યા. ત્યારે શેરીના લેાકાએ ઘરના કૂતરાને મારી નાંખ્યા. પછી ઘરના નાકા અને શેરીના લેાકેા વચ્ચે પરસ્પર ગાળાગાળી થવા લાગી. તેમાંથી કજી વધ્યા, અને ક્રોધ વધી જવાથી ખાણે! અને ખડૂગા વડે યુદ્ધ થવા લાગ્યું. તે જોઈ વરદત્ત મંત્રીએ વિચાર કર્યો કે ' અહે ! આ સાધુને ધન્ય છે કે જેણે આવા ભાવી ઉપદ્રવ જાણીને શુદ્ધ અન્ન આપતાં છતાં પણ ગ્રહણ કર્યું* નહિ. આ જિનધને પણ ધન્ય છે હવે એ જગમ તી રૂપ સાધુના મને કેવી રીતે મેળાપ થશે?? એમ વિચાર કરતાં તેને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયુ' એટલે સઘળુ` પૂર્વ ભવન્તુ' વૃત્તાંત દીક્ષાગ્રહણાદિ સ્મરણમાં આવ્યું. પછી સ્વયમેવ ચારિત્ર લઈ દેવતાએ આપેલા વેષ ધારણ કરી સ્વયં બુદ્ધ એવા Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઉપદેશમાળા વરદત્ત મુનિ વિહાર કરતાં સુસમારનગરે આવ્યા, અને નાગદેવના ચૈત્યમાં કાર્યાત્સગ કરીને સ્થિત થયા. સુસમારપુરના રાજા મારને ‘અંગારવતી ' નામે અતિ રૂપવતી પુત્રી હતી. તેણે એક દિવસ કાઈ યાગિનીની સાથે વિવાદ કર્યા અને યાગિનીને નિરૂત્તર કરી. યાગિનીને ક્રાધ ઉત્પન્ન થયા, તેથી તેણે અંગારવતીનુ' રૂપ ચિત્રપટમાં આલેખીને ઉજ્જયિનીના રાજા ‘ચ’ડપ્રદ્યોત ’ને બતાવ્યું. તેના રૂપથી માહિત થઈને અને ચાગિનીના મુખથી પણ તે બહુ રૂપવતી છે એમ સાંભળીને તે ૨ાજાએ ધુ’ધુમાર રાજા પાસે દૂત મેાકલી અંગારવતીની માગણી કરી. * મારે કહેવરાવ્યું કે ‘પુત્રી મનની પ્રસન્નતાથી અપાય છે પણ ખળાત્કારથી લઈ શકાતી નથી.' એ પ્રમાણે દૂતના મુખથી સાંભળી ચડપ્રદ્યોત રાજાને અતિ ક્રોધ ઉત્પન્ન થયા, તેથી માઠુ લશ્કર લઈ સુસમારપુર આવીને ધેરા ઘાલ્યા. અલ્પ સૈન્યવાળા માર રાજા નગરની અંદર જ રહ્યો, બહાર નીકળ્યેા જ નહિ. એ પ્રમાણે ઘણા દિવસે। વ્યતીત થતાં ધુંધુમાર રાજાએ કાઈ નિમિત્તિયાને પૂછ્યુ· કે ‘મારો જય થશે કે પરાજય ?’નિમિત્તિયે કહ્યું કે ‘હું નિમિત્ત જોઈ ને કહીશ.' પછી પેલા નિમિત્તિયાએ ચેાકમાં આવીને ઘણાં બાળકાને ખ્વીવરાવ્યાં; એટલે તે બાળકા ભય પામીને નાગપ્રાસાદમાં રહેલા વરદત્ત ક્રુતિની પાસે ગયાં. ભચથી આકુળવ્યાકુળ થયેલા તે બાળકાને જોઈને મુનિએ કહ્યુ કે ‘· હે ખાળકા ! તમે ત્રીવે નહિ, ખીવા નહિ, તમને ભય નથી.’ આ પ્રમાણેનુ' મુનિનું વાકય સાંભળીને તે નિમિત્તિયાએ આવી રાજાને કહ્યું કે ‘હૈ રાજન ! આપને કોઈ પણ પ્રકારે ભય નથી. આ૫ના જય થશે.' એ પ્રમાણે સાંભળીને ધુંધુમાર રાજા અતિ હર્ષિત થયા અને નગરથી બહાર નીકળી યુદ્ધમાં ચ'પ્રદ્યોતને પરાજય કરી તેને જીવતા પકડીને નગરમાં દાખલ થયા. ધુંધુમાર રાજાએ ચપ્રદ્યોતને કહ્યું કે ‘હું તને કયા પ્રકારને દંડ કરુ? ત્યારે ચડપ્રદ્યોતે કહ્યુ કે Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ઉપદેશમાળા હું તમારે ઘર પણ આવ્યો છું. માટે પરેણાને ઉચિત હેય તે દંડ આપે. એ પ્રમાણે વિનયયુક્ત કમળ વાક્ય સાંભળીને ધુંધુમારે વિચાર કર્યો કે ગુરુરગ્નિદ્ધિ જાતીનાં, વર્ણાનાં બ્રાહ્મણે ગુરુ: | પતિદેવગુરુઃ સ્ત્રીણું, સર્વસ્યાભ્યાગત ગુરુ બ્રાહ્મણના ગુરુ અગ્નિ છે, વર્ણોને ગુરુ બ્રાહ્મણ છે, સ્ત્રીઓને ગુરુ પતિ છે, અને અભ્યાગત (પણે ) સર્વને ગુરુ છે.” એ પ્રમાણે કહેલું હોવાથી આ ચંડપ્રદ્યોત મારે સર્વ રીતે પૂજ્ય છે. વળી મેટા પુરુષની પ્રાર્થનાને ભંગ કરો તે પણ શ્રેયને માટે નથી. કહ્યું છે કેયાચમાનજનમાનસવૃત્તિ:, પૂરણય બત જન્મ ન યસ્ય ! તેન ભૂમિતિ ભારતીયં, ન કમનગિરિભિને સમુદ્ર છે “જે માણસ જન્મીને યાચના કરનાર માણસના મનોરથને પૂર્ણ કરી શકતા નથી તે માણસ જ આ ભૂમિને ભારરૂપ છે. વૃક્ષ, પર્વતો કે સમુદ્રથી ભૂમિ ભારવાળી નથી.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પોતાની પુત્રી તેને પરણાવી અને કહ્યું કે તમારે આ મારી પુત્રીને વિશેષ માનવતી કરવી.” તેથી તેણે પણ તેને પટ્ટરાણ કરી. એક દિવસ ચંડપ્રદ્યોતે એકાંતમાં અંગાવતી રાણીને પૂછવું કે “તારો પિતા સ્વ૮૫ સૈન્યવાળ છતાં મને કેવી રીતે જીતી શ?” ત્યારે અંગારવતીએ કહ્યું કે “સ્વામિન્ ! નાગપ્રાસાદમાં રહેલા એક મુનિએ કહેલા નિમિત્તના પ્રભાવથી મારા પિતાને જય થયો.” તે સાંભળી ચંડપ્રદ્યોત રાજાએ ત્યાં આવી તે મુનિને કહ્યું કે “હે નૈમિત્તિક મુનિ ! હું તમને વાંદું છું.” એ પ્રમાણે મુનિનું હાસ્ય કર્યું. વરદત્ત મુનિએ વિચાર્યું કે મેં ક્યારે નિમિત્ત કહેલું છે ? ” એ પ્રમાણે વિચારતાં તેમણે જાણ્યું કે “સત્ય છે, ત્રાસ પામીને અહીં આવેલા બાળકને “તમે બીવે નહિ, તમારે ભય Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨પર ઉપદેશમાળા નથી” એ પ્રમાણે કહેવાથી મને નિમિત્તદોષ લાગે છે.” પછી તેની આલોચના કરી ચારિત્રને આરાધીને તે મુનિ સદ્દગતિને ભાજન થયા. એ પ્રમાણે શુદ્ધ ચારિત્રવાળાઓએ જરા પણ ગૃહસ્થને પ્રસંગ કરે નહિ, એ આ કથાને ઉપદેશ છે. સમા વીસંભે, નેહે રવઈયો જુવઈજણે યણુઘરસંસારો, વસીલવયાઈ ફડીજજા ૧૧૪ અર્થ-“સદભાવ કે સ્ત્રીની આગળ હૃદયની વાર્તાનું કહેવું. વિશંભ કે સ્ત્રીનો વિશ્વાસ, નેહ કે. સ્ત્રીની સાથે સ્નેહ કરવો, રતિવ્યતિકર કેક કામકથાનું કહેવું અને સ્ત્રીની સાથે સ્વજન સંબંધી ઘર એટલે પિતાનું મંદિર તેનો સંપ્રસાર એટલે વારંવાર આલેચવું -એ સર્વે વાતે તપ-છઠ્ઠ અઠ્ઠમાદિ. શીલ-સદાચાર અને વ્રત તે મૂળગુણ તેનો નાશ કરે છે.” ૧૧૪. જેઈસ નિમિત્ત અખર, કઉ આએસ ભૂઇકમૅહિં. કરણણુઅણહિ, સાહસ તવખઓ હેઈ ૧૧પ ' અર્થ—“જ્યોતિષ શાસ્ત્રનું કહેવું, નિમિત્ત તે હેરાદિનું કહેવું, અક્ષરોના અનુગનું કહેવું, કૌતક તે સમસ્યાદિનું કહેવું, આદેશ તે “આ વાત આમ જ થશે” એમ કહેવું અને ભૂતિકર્મ તે અંગેલી રાખ વિગેરેનું આપવું-એટલાં વાનાં પોતે કરવાથી બીજા પાસે કરાવવાથી અને તે તે કાર્ય કરનારની અનુમોદના કરવાથી સાધુના તપને ક્ષય થાય છે, માટે સાધુ એટલાં વાનાં આચરતાં નથી.” ૧૧૫. જહજહ કીરઈ સંગે, તહતહ પસરો ખણખણે હાઈ થાવાવ હોઈ બહુએ, નય લહઈ ધિ નિસંમત ૧૧૬ ગાથા ૧૪-ફડિઝા ગાથા ૧૧પ-કહેઅયાએસ. કરણણણહિએ. ગાથા ૧૧૬–વિધિય ધૂર્તિ. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨પર્ક માં ન મળી ઇચ સતે મા શથિલતા ઉપદેશમાળા અર્થ–“જેમ જેમ ગૃહસ્થને સંગ મુનિ કરે છે તેમ તેમ ક્ષણે ક્ષણે તેને પ્રસાર થાય છેઅર્થાત્ વધતો જાય છે, થડે હોય તે પણ તે બહુ થાય છે, અને પછી તે મુનિ ગુરુવચને રોકો સત પણ ઘતિ જે સંતોષ તેને પામતે નથી.” ૧૧૫. માટે મુનિએ ગૃહસ્થને પ્રસંગ જ કરવું નહીં. જે ચઇ ઉત્તરગુણે, મૂલ ગુણેવિ અચિરણ સે ચય જહજહ કુણઈ પમાયું, પિલિજજાઈ તહ કસાહિ૧૧ળા અથ–“જે મુનિ ઉત્તરગુણ જે આહારશુદ્ધિ વિગેરે તેને તજે છે તે મુનિ થોડા કાળમાં જ મૂળગુણ જે પ્રાણાતિપાત વિરમણાદિ તેને પણ તજે છે-ઉત્તર ગુણને નાશ થયે સતે મૂળગુણનો નાશ પણ થાય જ છે. કારણ કે જેમ જેમ આ જીવ પ્રમાદ શિથિલતા કરે છે તેમ તેમ તે ક્રોધાદિ કષાયે કરીને પ્રેરાય છે.” ૧૧૭. એટલે પ્રથમ શિથિલતા થવાથી ઉત્તરગુણની હાનિ થાય છે, પછી કષયને ઉદ્દભવ થવાથી મૂળગુણની હાનિ થાય છે; માટે ઉત્તરગુણ પણ તજવા નહિ. જે નિરણ મિન્હઈ, દેહગ્યાએવિ નય ધિઈ મુઆઇ. સે સાઈ સકજ જાં, જહ ચંદહિંસરાયા ૧૧૮ના અર્થ–“જે પ્રાણ નિશ્ચયવડે-સ્થિરતાએ કરીને વ્રતનિયમાદિ ગ્રહણ કરે છે અને દેહત્યાગે-પ્રાણુત કષ્ટ પ્રાપ્ત થયે સતે પણ જે ધર્યને મૂકતા નથી અર્થાત્ ગ્રહિત અભિગ્રહને તજતા નથી તે પ્રાણી પિતાના મુક્તિ સાધનરૂપ કાર્યને સાધે છે. જેમ ચંદ્રાવતં સક રાજાએ પ્રાણુત કષ્ટ ઉત્પન્ન થયે સતે પણ ગ્રહણ કરેલ અભિગ્રહ તયે નહિ તેમ બીજાએ પણ પ્રવર્તવું. ૧૧૮. અહીં. ચંદ્રાવતં સક રાજાનું દષ્ટાંત જાણવું. ૩૫. ગાથા ૧૧૭–પિલિજd પ્રેર્યતે ગાથા ૧૧૮– ગિઈ, ' Page #269 -------------------------------------------------------------------------- ________________ * ઉપદેશમાળા ચંદ્રાવતંસક રાજાનું દષ્ટાંત સાકેતપુર નગરમાં ચંદ્રાવત સક નામને રાજા હતા. તેને સુદના નામે રાણી હતી. તે રાજા પરમ શ્રાવક હતું, અને સમકિતમૂળ શ્રાવકનાં બાર તે સારી રીતે પાળતે સત રાજ્ય કરતો હતો. એક દિવસ સભા વિસર્જન કરી અંતપુરમાં જઈ સામાયક કરી કાર્યોત્સર્ગ મુદ્રાએ મનમાં એવું ધારીને સ્થિત થયે કે “જ્યાં સુધી આ દિવો બળે ત્યાં સુધી મારે કાસગમુદ્રાથી અહીં જ સ્થિર રહેવું.” એ પ્રમાણે પહેલે પહોર ગયો. પછી દીવાને ઝાંખો પડેલો જોઈ રાજાના અભિગ્રહને નહિ જાણતા દાસીએ તેમાં તેલ પૂર્યું. એ પ્રમાણે બીજો પહોર ગયે. એટલે ફરીને તેલ પૂર્યું. એ પ્રમાણે તેલ પૂરવાથી ચાર પહેર સુધી અખંડ દી બન્યા અને અખંડ અભિગ્રહવાળા રાજાએ પણ પ્રાતઃકાલમાં દીવો ઓલવાયા પછી કાયોત્સર્ગ પાર્યો. પરંતુ રાજા ઘણે કેમળ હોવાથી ચાર પહોર સુધી એક સ્થાને સ્થિતિ કરવાને લીધે ઘણું વેદના અનુભવી વિશુદ્ધ ધ્યાન વડે કાળ કરી દેવલેકમાં ઉત્પન્ન થયા. એ પ્રમાણે અન્ય મનુષ્યએ પણ દઢતા રાખવી, એ આ કથાને ઉપદેશ છે. સીહએહખુપ્રિવાસે, દુસિજજાપસિહં કિલેસં ચા જો સહઈ તસ્ય ધમે, જે ધિઈમ સે તવં ચરઈ ૧૧ અર્થ-“જે મુનિ શીત પરીસહ, ઉષ્ણ પરીસહ, સુધા પરીસહ, પિપાસા તે તૃષા પરીસહ તથા દુષ્ટ શમ્યા તે તૃણ સંસ્કારકે તદ્રુપ પરીસહ અને કલેશ તે ચાદિ કાયકષ્ટ-તેને સહન કરે છે તેને ચારિત્રધમ હોય છે. જે પુરુષ પરીષહ સહવામાં ધૃતિમાન કે, નિશ્ચળ ચિત્તવાળા હોય છે તે જ તપને આચરે છે–આચરી શકે છે.” ૧૧૯. ૧૧-હિન્દુ ધર્મ. તિમાન. Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ર૫૫ ધમ્મ મિણું જાણુતા, મિહિણવિ દઢયા કિમુઅ સાહ કમલામેલાહરણ, સાગરચંદેણુ ઈત્યુ વમા ૧૨૦ છે અર્થ – “આ જિનભાવિત ધર્મને જાણનારા–તેને સમ્યગુ પ્રકારે સમજનારા એવા ગૃહસ્થ શ્રાવકે પણ દઢ વ્રતવાળા-ત્રત ધારણ કરવામાં દઢ હોય છે, તે પછી સાધુ કેમ દઢ વ્રતવાળા ન હેય? હોય જ. અહીં કમળામેલાના સંબંધમાં આવેલા સાગરચંદ્ર કુમારની ઉપમા અર્થાત્ તેનું દષ્ટાંત જાણવું.” ૧૨૦. અહીં સાગરચંદ્ર કુમારને સંબંધ જાણવો. ૩૬. સાગરચંદ્ર કુમારનું દષ્ટાંત દ્વારિકા નગરીમાં કૃષ્ણ રાજા રાજ્ય કરે છે. તેમને બલભદ્ર નામે મોટા ભાઈ છે, અને નિષધ નામે પુત્ર છે. તે નિષધને સાગરચંદ્ર નામે કુમાર છે. તે નગરીમાં ધનસેન શ્રેણીની પુત્રી કમલામેલા નામે છે. તેને ઉગ્રસેનના પુત્ર નભસેન વેરે આપેલી છે. એકદા નભસેનને ઘેર નારદ મુનિ આવ્યા. તે વખતે નભસેને ક્રીડામાં વ્યગ્ર ચિત્ત હોવાને લીધે તેમને આદર આપે નહિ. તેથી અતિ ક્રોધિત થઈ નારદ મુનિ ત્યાંથી ઉડીને સાગરચંદ્રને ઘેર આવ્યા. તેણે નારદ મુનિને વિનય પૂર્વક ઘણે આદરસત્કાર કર્યો અને સિંહાસન ઉપર બેસાડવા. પછી સાગરચંદ્ર તેમના પગ ધઈ હાથ જોડી ઉભો રહીને કહેવા લાગ્યું કે “હે સ્વામિન્ ! આપે જોયે, અનુભવેલું કે જાણેલું આશ્ચર્યકારી કેઈક કૌતુક કહે.” તેના વિનયથી રંજિત થયેલા નારદ મુનિએ કહ્યું કે “હે કુમાર ! પૃથ્વીમાં કૌતુકે તે ઘણા જવાય છે, પણ કમલામેલાનું રૂપ જે મેં જોયું છે તે મહા આશ્ચર્યકારક છે. એના જેવું રૂપ કેઈ પણ સ્ત્રીનું નથી. જેણે એ સ્ત્રીને જોઈ નથી તે માણસનો જન્મ જ વૃથા છે, પરંતુ તેના માતાપિતાએ તેને નભસેનને આપીને કાચ અને મણિની પેઠે તેને અયોગ્ય સંબંધ કર્યો છે.” ગાથા ૧૨૦-આહરણે-દષ્ટાંત. ઈમ્યુવમા અપમા. Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉપદ ઉપદેશમાળા એ પ્રમાણે કહી સાગરચંદ્રના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરીને નારદમુનિ કમલામેલાના મંદિરે આવ્યા. તેણે પણ નારદ મુનિને અતિ સત્કાર કર્યો અને પૂછ્યું કે “કાંઈક આશ્ચર્યકારી વાર્તા કહો.” ત્યારે નારદે કહ્યું કે “જેવું આશ્ચર્યકારકરૂપ સાગરચંદ્રનું છે તેવું રૂપ આ પૃથ્વીમાં બીજા કેઈ પુરુષનું નથી. તેના રૂપની ઉપમા ભૂમિ ઉપર તો નથી. તેના રૂપમાં અને નભસેનના રૂપમાં મોટો તફાવત છે. ” એ પ્રમાણે કહીને નારદ મુનિ ઉત્પતી ગયા. હવે નારદનાં વચનથી કમલામેલા સાગરચંદ્ર ઉપર રાગવાળી થઈ તેથી નભસેન પ્રત્યે વિરક્ત મનવાળી થઈને વિચાર કરવા લાગી કે “એવું મારું ભાગ્ય ક્યાંથી હોય કે સાગરચંદ્રની સાથે મારો સંબંધ જોડાય. તેના વિના મારું યૌવન તથા આ મારો દેહ વૃથા છે. એ પ્રમાણે મનની અંદર સાગરચંદ્રનું ધ્યાન કરતી રહેલી છે. તે અવસરે નારદના મુખથી કમલામેલાની પ્રીતિ જેણે જાણેલી છે એ સાગરચંદ્ર પણ તે બાળાનું ધ્યાન કરતો સતે ક્ષણમાત્ર પણ આનંદ મેળવી શકતા નથી. જેમ ધતૂરાનું ભક્ષણ કરવાથી માણસ ચારે તરફ સુવર્ણ જુએ છે, તેમ સાગરચંદ્ર પણ મેહવશ થઈને સર્વત્ર કમલામેલાને જ જુએ છે. તે તેનામાં તન્મય થઈ ગયું છે. કહ્યું છે કે – પ્રાસાદે સા દિશિ દિશિ ચ સા પૃષ્ઠતઃ સા પુરસ્સા પર્ય કે સા પથિ પથિ ચ સા તદ્ધિયોગાતુરસ્ય ! હંહ ચેનઃ પ્રકૃતિરપરા નાસ્તિ મે કાપિ સા સા સા સા સા સા જગતિ સકલે કાયમ દ્વૈતવાદ છે કમલામેલાના વિયોગથી આતુર થયેલા સાગરચંદ્રને મહેલમાં, દરેક દિશામાં પૃથ્ય તેમજ અગ્ર ભાગમાં, શય્યામાં તથા દરેક રસ્તામાં જ્યાં જુએ છે ત્યાં કમલામેલા જ લેવામાં આવે છે. અરે ચિત્ત! તે બાળા મારાથી જુદી છે, તે કાંઈ મારી (પ્રકૃતિ) Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૫૭ નથી છતાં જગતમાં સર્વત્ર તેજ દષ્ટિગત થાય છે, તેથી આ અદ્વૈતવાદ (એકરૂપતા ) ક્યા પ્રકાર છે ? સાગરચંદ્ર તેના વિના આખું જગત અંધકારમય માનવા લાગે. કહ્યું છે કે સતિ પ્રદીપે સત્ય, સજુ નાનામણિષ ચ | વિનકો મૃગશાવાક્ષિ, તમોભૂતમિદ જગત છે “ છતાં, અગ્નિ છતાં અને વિવિધ તરેહના મણિઓ, છતાં મૃગશિશુના નેત્ર જેવા નેત્રવાળી તે બાળા વિના સઘળું જગત અંધકારમય છે.” તે ભ્રાંતિથી સર્વત્ર કમલામેલાને જ જુએ છે. બ્રાંતિથી જોવામાં આવેલી તે બાળા પ્રત્યે “હે પ્રાણપ્રિયે! મારી પાસે આવ, તારું આલિંગન આપ” એમ બોલતા અને અનેક પ્રકારની ચેષ્ટા કરતા–એવા તેને શાબમારે છે. તેથી તેણે પાછળથી આવી હાસ્યથી સાગરચંદ્રની આંખ બંધ કરી, ત્યારે સાગરચંદ્ર બે કે “જાણું છું કે તું કમલામેલા છે. તું મારી આંખો શામાટે બંધ કરે છે? તું આવીને મારા ખેાળામાં બેસ તે વધારે સારું.” એ સાંભળીને શબકુમારને હસવું આવ્યું. તે બે કે “વસ સાગરચંદ્ર! હું કાંઈ કમલામેલા નથી. હું તે કમલામેલાને મેલાપ કરાવનારો તારે કાકે છું. માટે આંખ ઉઘાડ અને સારી રીતે જો. અહકામાંધપણું કેવું છે ! કહ્યું છે કે – દિવા પતિ ન ધૂકા, કાકે નક્ત ન પશ્યતિ અપૂર્વ કેપિ કામાંધ, દિવા નક્ત ન પશ્યતિ છે ઘુવડ દિવસે જોઈ શકતા નથી, કાગડે રાત્રિએ જોઈ શકતો નથી, પણ કામાંધ તે કેઈ અપૂર્વ અંધ છે કે તે દિવસે તેમજ રાત્રિએ-કઈ વખત જોઈ શકતા નથી.” એટલું કહેતાં સાગરચંદ્ર કાકાને જોયા એટલે તે તેના ચરણમાં પડ્યો; અને પોતાને અવિનય ખમાવી લજજા મૂકીને બે કે “હે તાત ! Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ઉપદેશમાળા આપ બેલ્યા છે કે હું કમલામેલાને મેલાપ કરાવનાર છું તે તે વાત સત્ય કરે. સત્ પુરુષો પિતાનું બોલેલું પાળે છે.” કહ્યું છે કે – જે ભાસંતેણુવિ સજજPણ, જે ભાસિયં મુહે વયણું તવ્યયણસાહણથં, સપુરિસા હુંતિ ઉજજમિયા છે લતાં બોલતાં સજજનો પિતાને મુખે જે વચન બેલે છે તે વચન સાધવાને-સત્ય કરવાને માટે સતપુરુષે ઉદ્યમવંત હોય છે. ” વળી સપુરુષે પરોપકાર કરવામાં પણ કુશળ હોય છે. મનસિ વસિ કાયે પુણ્યપીયૂષપૂર્ણાસ્ત્રિભુવનમુપકારશ્રેણિભિઃ પ્રીયતા પરગણુપરમાણુનું પર્વતીકૃત્ય નિત્ય નિજહુદિવિકસત્તા સન્તિ સન્તઃ કિયતઃ | “મન વચન અને કાયામાં પુણ્યરૂપી અમૃતથી ભરેલા, અનેક પ્રકારના ઉપકારોથી આખા ત્રિભુવનને પ્રસન્ન કરનારા અને હમેશાં અન્યના પરમાણુ જેવા અ૮૫ ગુણોને પણ પર્વત જેવા મોટા કરીને સ્વહૃદયમાં આનંદ પામતા એવા કેઈક જ સત્પુરુષે હેય છે.” એ કારણથી હે કાકા! કમલામેલાને મેલાપ મને કરાવે.' આ પ્રમાણે સાંભળીને શબકુમારે તે વાત કબૂલ કરી. પછી પિતાની વિદ્યાના બળથી કમલામેલાના ઘર સુધી સુરંગ દેવરાવીને તે સુરંગદ્વારાએ કમલામેલાનું હરણ કર્યું અને દ્વારિકા નગરીના ઉદાનમાં આવ્યું. પછી નારદ મુનિને બોલાવીને તેની સાક્ષીએ શુભ મુહૂર્ત સાગરચંદ્રની સાથે તેને પરણાવી. અહીં તે કન્યાના માતપિતાએ કન્યાનું હરણ થયું છે એમ જાણ સર્વત્ર તપાસ કરી તે તે વનમાં માલમ પડી, એટલે તેમણે કૃષ્ણની આગળ રિયાદ કરી કે “હે સ્વામિન્ ! આપ સમર્થ નાથ છતાં હું Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૫૯ અનાથ હોઉં એમ જાણું મારી કન્યા કેઈ એક વિદ્યાધરે હરણ કરીને વનમાં મૂકી છે.” તે સાંભળીને સૈન્ય સહિત દેવકીપુત્ર (કૃષ્ણ) ત્યાં આવ્યા. તેને આવતે જોઈ નારદજી સાથે શાબ સન્મુખ આવી પિતાના પગમાં પડ્યો અને સર્વ હકીકત જણાવી. પોતાના પુત્રનું આ કૃત્ય છે” એમ જાણી કૃષ્ણ મૌન થઈને ઉભા રહ્યા. પછી સાગરચંદ્ર આવી નભસેનના ચરણમાં પડી તેને ખમાવ્યો, પણ નભસેને તેને ખમા નહિ. હવે સાગરચંદ્ર કમલામેલાની સાથે વિષયસુખ ભોગવતાં કેટલેક કાળ વ્યતીત કર્યો. પછી એક દિવસ ભગવાન નેમિ પ્રભુની દેશના સાંભળીને તેણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. દરરોજ સ્વત્રતનું પાલન કરતા સતા એક વખત શ્રાવકની પડિમાનું વહન કરતાં તે સ્મશાનભૂમિમાં જઈને કાર્યોત્સર્ગો રહ્યો, તે વખતે નભસેન જે હંમેશાં તેનું છળ શોધતે હવે તે સાગરચંદ્રને સમશાનમાં કાર્યોત્સર્ગે રહેલ જોઈને વિચાર કરવા લાગ્યા કે “આજે વખત બરાબર મળે છે, તેથી મારી કમલામેલાના ભોક્તા સાગરચંદ્રને આજે મૃત્યુ પમાડું” એ પ્રમાણે વિચારીને તેના માથા ઉપર માટીની પાળ બાંધીને તેમાં ધગધગતા ખેરના અંગારા ભરી તે અન્યત્ર ચાલ્યો ગયો. અહીં તેની વેદનાને સમ્યગ્ર ભાવે સહન કરતે નિશ્ચલ મનવાળો સાગરચંદ્ર શુભધ્યાનથી મૃત્યુ પામીને સ્વર્ગે ગયે. આ પ્રમાણે શ્રાવકે પણ આવા ઉપસર્ગો સહન કર્યા છે તે સાધુએ તે વિશેષે કરી સહન કરવા જોઈએ, એ આ કથાને ઉપદેશ છે. દેહિ કામદેવ, ગિહીવિ નવિ ચાલિઓ તવગુણહિ મત્તગવંદ ભયંગમ, રખધોરદહસેહિ રે ૧૨૧ છે ગાથા ૧૨૧–મગઈ. ભૂ અગમ. Page #275 -------------------------------------------------------------------------- ________________ २६० ઉપદેશમાળ અર્થ–“કામદેવ નામના ગૃહસ્થ શ્રાવકને પણ તપગુણથી મદેન્મત્ત હસ્તી સર્ષ અને રાક્ષસને ભયંકર અટ્ટહાસ વિગેરેથી દેવતા ચલાવી શક્યો નહિ.” અર્થાત્ દેવકૃત ભયંકર ઉપસર્ગથી કામદેવ શ્રાવક છતાં પણ ચળ્યો નહિ, તે મુનિ તે શેના જ ચળે? આ દૃષ્ટાંત બીજા મુનિ અને શ્રાવકે એ ગ્રહણ કરવું. અહીં કામદેવ શ્રાવકને સંબંધ જાણ. ૩૭. કામદેવ શ્રાવકનું વૃત્તાંત ચંપાનામની મોટી નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતે હતે. તે નગરીમાં કામદેવ નામે ગાથાપતિ (વ્યાપારી) વસતે હતું, તે બહુ ધન-ધાન્યથી સમૃદ્ધિવાન હતું, તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તેણે એક દિવસ મહાવીર સ્વામીની દેશના સાંભળી. ભગવાને પ્રથમ સમકિતનું સ્વરૂપ નિરૂપણ કર્યું. તેમાં જણાવ્યું કે દર્શન મોહનીય કર્મના ઉપશમાદિકથી અરિહંતે કહેલા જીવાદિતમાં સમ્યગ્ર શ્રદ્ધા થવી તે સમ્યક્ત્વ જાણવું. અથવા આત્માના શુભ પરિણામ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ત્રણ તના અધ્યવસાય તે સમ્યકત્વ જાણવું. કહ્યું છે કે અરિહં દેવે ગુણે, સુસાહુણે જિણમયં મહાપ્રમાણે ઈચ્ચાઈ સુહે ભાવ, સમ્મત્તે વિતિ જગગુણે છે અરિહંત, દેવ, સુસાધુ ગુરુ અને જિનમત એ મારે પ્રમાણ છે, ઈત્યાદિ શુદ્ધ ભાવને જગતગુરુ સમકિત કહે છે.” અહંતધર્મનું મૂળ સમકિત છે. કહ્યું છે કે “શ્રાવકના બાર વ્રતના તેરસે શશી કોડ, બાર લાખ, સત્તાવીશ હજાર, બસે ને બે ભાંગા થાય છે; એ સર્વ ભાંગાએામાં સમકિત પહેલે ભાંગો છે. સમકિત બિના બીજા એક પણ ભાંગાને સંભવ નથી. કહ્યું છે કે મૂલં દારં પઈઠાણું, આહારે ભાયણે નિહી ડુબક્ક સાવિધમ્મસ સન્મત્ત પરિકિશ્વિયં છે Page #276 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા . અંતર્મુહૂર્ત મને જ સંસાર જ ન બની શકને “દુછકક કે બાર પ્રકારના શ્રાવકધર્મનું મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ સમ્યક્ત્વ કહેલું છે.” સમ્યકત્વનું ફળ આ પ્રમાણેઅંતમુહુત્તમિત્તપિ, ફાસિસ્પં હુજા જેહિ સમ્મત્તા તેસિં અવઠ્ઠપુગલ, પરિઅટ્ટો ચેવ સંસારો એવા જ સક્કઈ તે કીરઇ, જે નસકકઈ તયંમિ સદ્દહણા સદ્દહમાણે છે, વચ્ચઈ અયરામ ઠાણું મારા અંતમુહૂર્ત માત્ર પણ જે જીવને સમકિત ફરહ્યું હોય તેને અર્ધ પુદગલપરાવર્ત જ સંસાર રહે છે–વધારે રહેતા નથી. વ્રતાદિ જે કાંઈ બની શકે તે કરવું અને જે ન બની શકે તેમાં શ્રદ્ધા રાખવી એ પ્રમાણે સહનારો જીવ પણ અજરામર સ્થાનકને પામે છે.” માટે સમકિત મૂળ રૂપ વ્રતે સમકિત સહિત સારી રીતે આરાધ્યાં હોય તે આલેકમાં ને પરલોકમાં બહુ ફળદાઈ થાય છે.” આ પ્રમાણે ભગવાનની દેશના સાંભળીને પરમ સંવેગ જેને પ્રાપ્ત થયેલ છે એ કામદેવ શેઠ સમિતિના ઉચ્ચાર પૂર્વક બાર વ્રતધારી થયો, અને જીવાજીવાદિ તત્વને જાણ થઈ સારી રીતે શ્રાવકધર્મને પાળવા લાગ્યા. એક દિવસ સૌધર્મ છે તેનાં વખાણ કર્યા કે “કામદેવ શ્રાવક દઢધમી છે. દેવે પણ તેને ધર્મથી ચળાવવાને સમર્થ નથી, અરે શું તેનું ધર્યું છે !” એ પ્રમાણે કામદેવની બહુ પ્રશંસા સાંભળી કેઈ એક મિથ્યાદષ્ટિ દેવ દેવેન્દ્રની વાણું અન્યથા કરવાને માટે કામદેવ પાસે આવ્યા. તે અવસરે કામદેવ પિસહ કરી પિષધશાળામાં કાસગમુદ્રાણ રહ્યો હતે. પેલો દેવ મધ્ય રાત્રિએ ભયંકર રાક્ષસનું રૂપ ગ્રહણ કરી હાથમાં યમની જિવા જેવું Page #277 -------------------------------------------------------------------------- ________________ २६२ ઉપદેશમાળા ખફૂગ લઈ પાદપ્રહારથી ભૂમિને કંપાવતે, મુખ પહેલું કરી અટ્ટહાસ કરતો કામદેવની પાસે આવ્યો અને બેલ્યો કે “આ પચ્ચખાણુને તું છોડી દે અને આ કાર્યોત્સર્ગ મુદ્રાને ત્યાગ કર, નહિ તો આ ખગવડે તારા ટુકડે ટુકડા કરી નાખીશ, જેથી તું આધ્યાનથી અકાલે મૃત્યુ પામીશ.” એ પ્રમાણે વારંવાર કહેતાં છતાં કામદેવ ધ્યાનથી ચલિત થયા નહિ. પછી ક્રોધ ઉત્પન્ન થવાથી તે દેવે ખગવડે કામદેવનું શરીર છેવું, જેથી તેને ઘણી વેદના થવા લાગી, પણ તે ધ્યાનથી ક્ષેભ પામ્યા નહિ. પછી દેવે પર્વત જેવું મોટું હાથીનું રૂપ વિકુછું, અને શૂટને ઉછાળતે ભયંકર હસ્તીને રૂપે કામદેવ પ્રત્યે બે કે “હે કામદેવ? આ વતને છોડી દે અને આ કાર્યોત્સર્ગ મુદ્રાને ત્યાગ કર. નહિ તે આ શુંઢ વડે તને ઉપાડી, ભૂમિ ઉપર પછાડી દંતપ્રહારથી તને છુંદી નાખશ.” આ પ્રમાણે કહેતાં છતાં પણ તે ધ્યાનથી ચલિત થયો નહિ. ત્યારે શુંઢ વડે ઉંચે ઉછાળીને પૃથ્વી ઉપર પછાડ્યો અને દંતપ્રહારથી વીંધી નાખે; છતાં તે જરા શ્રેમ પામ્યા નહિ અને મનમાં વિચાર કરવા લાગે કે – સભ્યોડપિ પ્રિયાઃ પ્રાણાઑડપિ યાંત્વધુનાપિ હિ ન પુનઃ સ્વીકૃતં ધર્મ, ખંડયાખ્યપમુખ્યહમ | સર્વ વસ્તુ કરતાં પ્રાણ વહાલા હોય છે પરંતુ તે પણ હમણા ભલે જાઓ, પણ સ્વીકૃત કરેલા ધર્મને હું અંશમાત્ર પણ ખંડિત કરીશ નહિ.” પછી તે દેવ ત્રીજી વખત મહા ભયંકર, મુશળ જેવી જેની કાયા છે, કાજળ જે જેને વર્ણ છે, ફણના ડબરથી જે સુશોભિત છે, જેની બે જિલ્લા લપલપાયમાન થઈ રહેલી છે અને જેના દર્શન માત્રથી જ કાયર મનુષ્યના પ્રાણ નાશ પામે છે–એવા તી વિષવાળા સપનું રૂપ વિકુવી કામદેવ પ્રત્યે બોલ્યા કે “તું ગ્રહણ કરેલા વ્રતને ત્યાગ કર. નહિ તે મારી દાઢને વિષવડે અકાળે મૃત્યુ પામીશ. એ પ્રમાણે કહ્યા છતાં પણ Page #278 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૬૭ તે બિલકુલ ભયાકુલ થયેા નહિ અને મનમાં વિચાર કરવા લાગ્યા કે ‘મારાં તેમાં જરા પણ અતીચાર મને લાગેા નહિ. સ્વપ અતીચારથી પણ મોટા દોષ ઉદ્ભવે છે. કહ્યું છે કે અત્યપાદતીચારાદ્, ધર્માસ્યાસારતૈવ હિ । અશ્રિક ટકમાત્રણ, પુમાન્પશૂયતન કિમ્ ॥ 64 ‘અતિ અલ્પ અતીચારથી પણ ધર્માંની નિઃસારતા થઈ જાય છે. પગમાં માત્ર કાંટો વાગવાથી શુ` પુરુષ લગડા થા નથી ! થાય છે. એ પ્રમાણે નિશ્ચય આત્માવાળા તેને જાણીને સરૂપ દેવ તેને ડસ્યા. અત્યંત દુઃખ ઉત્પન્ન કરનારા તે દશથી કામદેવનું શરીર કાળજ્વરથી જાણે પીડાયેલું હાય તેવું થઈ ગયું અને તેને ઘણી વેદના થવા લાગી, પણ તે ધ્યાનથી ચલિત થયે નહિ. તે મનમાં વિચાર કરવા લાગ્યા કે ખંડનાયાં તુ ધસ્યાન તરાપ ભવે વૈ: દુ:ખાવા ભવંતા તૈવ, ગુણતંત્ર ચ કચન ગા 66 ધર્માનું ખંડન કરવાથી અનંતા ભવા ભમતાં પણ દુઃખના અંત આવતા નથી અને તેમાં ઈ જાતના લાભ તા છે જ નહિ, ’ દુખ નુ દુષ્કૃતા જાત, તસ્મૈવ ક્ષયત: ક્ષયેત્ । સુકૃતાöક્ષયચ્ચ ધાતુ, તત્તસ્મિન્ સુદૃઢા ન કઃ “દુઃખ દુઃકૃતથી ઉત્પન્ન થાય છે અને દુઃકૃતના ક્ષય કરવાથી તેના ક્ષય થાય છે; દુઃકૃતને ક્ષય સુકૃતથી થાય છે, ત્યારે તે સુકૃતમાં કાણુ પ્રાણી સુદૃઢ ન હેાય ?” એ પ્રમાણે કામદેવને શુભધ્યાનપરાયણ જાણી દેવે પાલતુ સ્વરૂપ પ્રગટ કર્યુ અને તેને સારી રીતે ખમાવ્યેા. પછી તે કહેવા લાગ્યા કે હું કામદેવ ! તને ધન્ય છે, તું પુણ્યશાળી છે અને તે વિત્તનું ફળ મેળવ્યુ છે. સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર તારો પ્રશંસા કરી તે શબ્દો ઉપર * Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઉપદેશમાળે મને શ્રદ્ધા ન આવવાથી હું અહીં તારી પરીક્ષા કરવાને માટે આવ્યું હતું, પરંતુ જે પ્રમાણે ઈન્દ્ર તારી પ્રશંસા કરી હતી તે પ્રમાણે જ મેં મારી નજરે જોયું છે.” આ પ્રમાણે કહી સ્તુતિ કરીને તે દેવ પોતાને સ્થાનકે ગયે. પ્રાત:કાળે કાયોત્સને પારી કામદેવ શ્રાવક સમવસરણમાં ભગવાનને વાંદવા ગયે. ત્યાં તેને ભગવંતે કહ્યું કે “હે કામદેવ! આજ મધ્યરાત્રિએ કેઈ દેવે તેને ત્રણ ઉપસર્ગ કર્યા એ વાત ખરી છે?” કામદેવે કહ્યું કે “હે સ્વામી! તે વાત ખરી છે. પછી ભગવાને સર્વ સાધુઓ અને સાધવીઓને બેલાવીને કહ્યું કે “હે દેવાનુપ્રિયા ! જ્યારે આ કામદેવ શ્રાવકધર્મમાં રહેતે સતે પણ દેવાએ કરેલા ઉપસર્ગોને સહન કરે છે તે કૃતના જાણુ સાધુઓએ તો તે સમ્યફ પ્રકારે સહન કરવા જ જોઈએ.” આ પ્રમાણેનું ભગવાનનું વાક્ય વિનય પૂર્વક સઘળા સાધુ સારવીએ સાંભળ્યું અને અંગીકાર કર્યું. આ કામદેવ ધન્યાત્મા છે કે જે કામદેવની ભગવાને પોતાના મુખે પ્રશંસા કરી. કહ્યું છે કે – ઘણું તે જિઅલાએ, ગુર નિવસતિ જસ્સ હિયયંમિ ધનાણુ વિ સે ધને, ગુરૂણહિયએ વસઈ જે ઊં છે આ જીવલેકમાં તે પુરુષ ધન્ય છે કે જેના હૃદયમાં ગુરુમહારાજ વસે છે, અને તે તે ધન્યમાં પણ ધન્ય છે કે જે ગુરુમહારાજના હૃદયમાં વસે છે.” આ પ્રમાણે લોકથી રસ્તુતિ કરા કામદેવ ભગવાનને વાંદી પિતાને ઘેર આવ્યા. પછી તેણે શ્રાવકની દર્શન આદિ અગ્યાર પ્રતિમાને સારી રીતે આરાધી અને વિશ વર્ષ સુધી શ્રાવકપર્યાય પાળી છેવટે એક માસની સલખણુ વડે સારી રીતે સર્વ પાપની આલોચના પ્રતિક્રમણ કરીને ડાળ માપે કાળ કરી સૌધર્મ નામના દેવલોકમાં અરુણામ નામના વિમાનમાં ચાર પલ્યોપમના Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ઉપદેશમાળો આયુષ્યવાળા દેવ થયે ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધિપદને પામશે. જેવી રીતે કામદેવે શ્રાવક છતાં પણ ભયંકર ઉપસર્ગો સહન કર્યા તેવી રીતે મેક્ષાર્થી સાધુઓએ પણ ઉપસર્ગો સહન કરવા, એવો આ કથાને ઉપદેશ છે. ભાગે અભુજમાણુવિ, કેઈ મેહા પતંતિ અહર ગઈ કુવિઓ આહારથ્વી, જનાઈજગુસ્સ દમનુષ્ય છે ૧રર છે અર્થ --“કેટલાક પ્રાણીઓ ભોગને ભગવ્યા વિના તેની ઈચ્છા કરતા સતા પણ મોહ ને અજ્ઞાન, તે થકી અધોગતિનરકતિર્યંચ ગતિમાં પડે છે. કેની જેમ? યાત્રાએ–ઉજાણી અર્થે વનમાં ગયેલા લોકોની ઉપર (આહાર ન આપવાથી) કોપાયમાન થયેલા આહારના અર્થી કુમક એટલે ભિક્ષુકની જેમ.” ૧૨૨. - મનવડે દુર્ણન ચિંતવવાથી જેમ તેણે દુગતિરૂ૫ ફળ પ્રાપ્ત કર્યું તેમ બીજા પણ પ્રાપ્ત કરે છે. અહીં તે કુમકને સંબંધ જાણવો. ૩૮. - કુમકનું દષ્ટાંત રાજગૃહ નગરને વિષે કોઈ એક ઉત્સવમાં સર્વ લોકે વૈભારગિરિ ઉપર ઉજાણીએ ગયા હતા. તે વખતે કઈ ભિક્ષુક ભજનની ઈચ્છાથી નગરમાં ભમતાં ભેજન નહિ મળવાથી વનમાં આવ્યું. ત્યાં પણ તે સર્વત્ર ભટક, પણ અંતરાય કર્મના ઉદયથી તેને કેઈએ ભિક્ષા આપી નહિ; તેથી તે સર્વની ઉપર ગુસ્સે થઈ વિચારવા લાગ્યું કે “ અરે આ નગરના લેકે અતિ દુષ્ટ છે. કારણ કે તેઓ ખાય છે, પીએ છે, ઈચ્છા મુજબ ભજન કરે છે, પરંતુ મને જરા પણ ખાવાનું આપતા નથી. તેથી હું વૈભારગિરિ ઉપર ચડી મોટી શિલા ગબડાવીએ આ સર્વ દુષ્ટોને ચૂર્ણ કરી નાંખું” એ પ્રમાણે વિચાર કરતે રદ્ર ધ્યાનથી વૈભારગિરિ પર ચડ્યો અને ત્યાંથી એક મોટી શિલા ગબડાવી ગાથા ૧૨-અરગમં–અધોગતિ જત્તાએ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉપદેશમાળા તે શિલાને પડતી જોઈ સર્વે લેાકેા નાસી ક્રૂર ગયા. પરંતુ તે જ ભિક્ષુક દુર્મીંગ્ટને લીધે તે ગબડતી શિલાની નીચે આવી ગયે અને તેના ભારથી દબાઈ જઈ તેનુ' બધુ શરીર ણુ થઈ ગયુ'; જેથી તે રૌદ્ર ધ્યાનવડે મૃત્યુ પામી સાતમી નરકે ગયા. અહા ! મનના વ્યાપાર કેવા બળવાન છે! કહ્યું છે કે મનેયાગ બલીયાંશ્ચ ભાષિતે ભગવન્મતે ય: સતી ક્ષણન્દ્રે ન નયેદ્રા મેાક્ષમેવ ચ ।। “ સ યેગામાં મનના ચૈાગ ખળવાન છે, એ પ્રમાણે ભગવાને કહ્યું છે. કારણ કે તે મનના ચેત્ર અધ ક્ષણુમાં સાતમી નરકે લઈ જાય છે અથવા મેટ્ટે પણ લઈ જાય છે. ” વળી --- મન એવ મનુષ્યાણાં, કારણ બધમાક્ષય:। થૈવાલિંગ્યતે ભાર્યા, તથૈવાલિંગ્યતે સ્વસા ! (6 મનુષ્યેાને અધ તથા મેાક્ષનુ' કારણુ મન જ છે. કારણ કે જેવી રીતે ભાર્યાનુ આલિંગન કરાય છે તેવી જ રીતે (મળતી વખતે) બેનને પણ આલિંગન કરાય છે. ’ (પર'તુ તેમાં મનના વિચારના જ તફાવત છે ). એવી રીતે જેમ તે ભિક્ષુકે રૌદ્રધ્યાનથી નરકનું દુઃખ મેળવ્યુ' તેવી જ રીતે અન્ય પણ નરકનુ દુઃખ મેળવે છે માટે મનથી પણ ભાગની ઇચ્છા ન કરવી, એવી આ કથાના ઉપદેશ છે. ભવાયસહસદુલહૈ, જાકંજરામરણુ સાગરુત્તારે ! જિષ્ણુયણ મેં ગુણાયર, ખણુવિ માકાસ પમાય ।૧૨૭૭ ચ - હું ગુણાકર લાખા ભવે પણ પામવા દુર્લભ અને « à જરા મરણુ રૂપ સમુદ્રથી પાર ઉતારનાર એવા જિનવનને વિષે ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરીશ. ” ૧૨૩. અર્થાત્ પ્રાક તજીને જિનવચન આરાધવા યાગ્ય છે. માયા ૧૧૭ કુલહે Page #282 -------------------------------------------------------------------------- ________________ ઉપશમાળા જે ન લહઈ સમ્મત્ત, લહુણવિ જ ન એઈ સંવેગે ! વિસયસુહેસુ ય રજઈ, સે દોસે રાગદેષાણું | ૧૨૪ છે. અર્થ–“આ જીવ જે સમ્યક્તને પામતે નથી, સમ્યક્ત પામ્યા છતાં પણ જે સંવેગને પામતું નથી અને વિષયસુખ જે શબ્દાદિ તેને વિષે જે રક્ત થાય છે તે સર્વે રાગદ્વેષને જ છેષ છે. ” ૧૨૪. તેથી દોષના હેતુ એવા રાગદ્વેષ જ તજવા યોગ્ય છે. અહીં સંવેગ ને વૈરાગ્ય-સંસારથી ઉદાસી ભાવ ને મોક્ષને અભિલાષ સમજ. તે બહુગુણના સાણું, સમ્મત્ત ચરિત્ત ગુણવિણાસાણું , ન હુ વસ માગંતવૃં, રાગદ્દોરાણુ પાવાણું | ૧૨૫ છે અર્થ–“તે માટે બહુ ગુણને નાશ કરનાર અને સમ્યક્ત તે શુદ્ધ શ્રદ્ધાન, ચારિત્ર તે પંચાસવનિરોધ અને ગુણ તે ઉત્તરગુણ તેનો વિનાશ કરનાર એવા રાગદ્વેષ રૂપ જે પાપ તેને વશ નિશ્ચ ન આવવું.” ૧૨૫ નવિ તે કુણઈ અમિત્તો, સુકૃવિ સુવિરાહિઓ સમાવિ જે દેવિ અણિગ્રહિયા, કરંતિ રાગો અ દો આ ૧ર૬ છે અર્થ–“જે અનાથ નિગ્રહ નહિ કરેલા-નહિ રોકેલા એવા રાગ અને દ્વેષ એ બંને કરે છે તે અનર્થ અતિશય સારી રીતે વિરાધેલા અને સમર્થ એ પણ અમિત્ર જે શત્રુ તે કરી શકતું નથી.” ૧૨૬ અર્થાત્ શત્રુ તે વિરાળે સતા એક ભવમાં મરણ આપે પણ રાગ દ્વેષ તે અનંતા જન્મ મરણ આપે માટે રાગ દ્વેષ જ તજવા યોગ્ય છે. ગાથા ૧૨૪-સમત્ત | ન પઈન પ્રાપ્નોતિ. ગાથા ૧૨૫ વિનાસાણું ! રાગદેસાણ ગાથા ૧૨૬-અનિરૃહિતા ! Page #283 -------------------------------------------------------------------------- ________________ २६८ ઉપદંશમાળ ઈહલોએ આયાસં અજસ ચ કરંતિ ગુણવિણસં ચ | પસવંતિ પરલોએ સારીરમણોગએ દુખે છે ૧ર૭ | ' અર્થ-“રાગદ્વેષનાં ફળ કહે છે આ લોકમાં આયાસ કે. શરીર ને મન સંબંધી કલેશ તથા અપયશ અને ગુણ તે જ્ઞાન દર્શન ચારિત્ર તેને વિનાશ કરે છે અને પરલોકમાં શરીર સંબંધી ને મન સંબંધી દુઃખ પ્રસવે છે-આપે છે. અર્થાત્ રાગદ્વેષ નરકતિર્યંચ ગતિના આપનાર હોવાથી તેમજ અનર્થમૂળક હેવાથી પરલોકમાં પણ અનેક પ્રકારનાં દુખ પ્રાપ્ત થાય છે.” ૧૨૭. બ્રિદ્ધિ અહો અકજં, જે જાણતવિ રાગદેસેહિ ! ફલ મઉલ કડુઅરસં, સંચેવ નિસેવએ જ છે ૧૨૮. અર્થ-“અહે મહા આશ્ચર્યકારી આ અકાર્ય છે! ધિક્કાર છે. ધિક્કાર છે આ જીવને! કે જે આ રાગ દ્વેષને (મહા અનર્થકારી છે એમ) જાણતે સતે અને તેનાં ફળ (વિપાક) અતુલ (વિસ્તીર્ણ) અને અતિ કડવાં છે એમ પણ જાણત તો તેને જ તે રાગદ્વેષને જ અથવા તેના ફળને જીવ (અમૃતરસની બુદ્ધિએ) ફરી ફરીને સેવે છે.” ૧૨૮ તેથી આ સંસારવાસી જીવોને ધિક્કાર છે! કે દુરકં પારિજજા, કવિ સુખેહિં વિહ્મઓ હજજા ! કે નવિ ભિષ્મ મુખ, રાગદાસા જઈ ન હુજજા ૧૨ અર્થ “જો રાગદ્વેષ ન હોત તે કેણ દુઃખ પામત? કેને સુખે કરીને વિસ્મય થાત? (કે અહો આ મહાસુખી છે) અને કોણ જીવ મોક્ષ ન પામત? અર્થાત્ સર્વે જીવ મોક્ષે જાત.” ૧૨૯. માણી ગુરપણિીઓ, અણુથ્થભરિઓ અમર્ગીચારીયા મેહં કિલેજા, સા ખાઈ જહેવ ગાલે ૧૩ ગાથા ૧ર) - કરં િ પર્વ તિ અ. ગાથા ૧ર૦—વિવુિં હો ! લસજજ | રાગદોસાં. ગાથા ૧૩૦ મધું વ્યર્થ છે ખાઈ ભુંકત. Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૬૯ '' અથ— જે શિષ્ય માની ( અહ'કારી), ગુરુના પ્રત્યનિક ( ગુરુના અપવાદ બોલનારા ), પેાતાના અશુદ્ધ સ્વભાવથી ૪ અનને ભરેલે અને સૂત્ર પ્રરૂપણારૂપ ઉન્માર્ગ–અમાર્ગ ચાલનારા હોય તે શિષ્ય ફાગઢ અનેક પ્રકારના કલેશ ( શિરામુંડન સ`ચમાદિ ) સમૂહને ભાગવે છે. અર્થાત્ નિષ્ફળ તપાસ યમાદિ કષ્ટને સહન કરે છે, ગાસાળાની જેમ.” ૧૩૦. ભગવતના શિષ્યાભાસ ગેાસાળે જેમ ફોગટ તપ સયમાદિ ક ભાગવ્યું. ઉપર જણાવેલા દોષવાળા હોવાથી તેને તપ સ'ચમાદિનુ કાંઈ પણ ફળ પ્રાપ્ત થયુ' નહી', તેમ સમજવુ', કલહણુ કાણુસીલા, ભંડણુસીલે વિયાયસીલેા ય ! જીવા નિચ્યુજલિ, નિરય સયમ ચેરઠ ।।૧૩૧૫ અથ- જીવ કલહ કરવાના સ્વભાવવાળા હાય, ક્રોધ કરવાના સ્વભાવવાળા હાય, ભ'ડન કરવાના સ્વભાવવાળા હાચ અને વિવાદ કરવાના સ્વભાવવાળા હાય તે નિત્ય પ્રજવલિત રહે છે તેથી તે નિરક ચારિત્રને આચરે છે.” ૧૩૧ અર્થાત્ ક્રોધથી ચારિત્રને વિનાશ થાય છે અને આ બધા ક્રોધના જ પ્રકાર છે, તેથી ક્રોધને તજીને ચારિત્ર પાળવુ' તે જ શ્રેયકારી છે. પરસ્પર રાડા પાડીને ખેલવુ' તે કલહ સમજવા. પારકા ગુણને સહન ન કરી શકવાના તે સ્વભાવ તે ક્રોધનશીળ સમજવા. યષ્ટિ મુષ્ટિ વિગેરેથી યુદ્ધ કરવાના જે સ્વભાવ તે ભ'ડનશીલ જાણવા અને વચનવડે વાદવિવાદ કરવા તે વિવાદશીલ જાણુવે. જહ વણુદવા વણું, દદવસ લિએ ખણ્ણ નિહઇ એવ કસાયપરિણુએ, જીવા તવ સજમાં દહઇ ! ૧૩૨ ૫ ગાથા ૧૩૧---વિવાગસિલેાસ જમ', શીઘ્ર શીઘ્ર હઈ । ગાથા-૧૩૨ દવદવસ્મ્રુતિ Page #285 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ ઉપદેશમાળા અર્થ–“જેમ વનમાં લાગેલે દાવાનળ ઉતાવળે ઉતાવળા જવલિત થઈને ક્ષણમાત્રમાં આખા વનને બાળી નાખે છે તેમ કષાયપરિણત કષાય પરિણામે વર્તતે જીવ તપ સંયમને પણ શી બાળે છેનાશ પમાડે છે.” ૧૩૨. તેથી સમતા જ ચારિત્રધર્મનું મૂળ છે એમ સમજવું. પરિણમવસેણુ પુણે, અહિઓ ઊણયરઉવ હુજજ ખા ! તહવિ વવહારમિત્તણુ, ભનઈ ઈમં જહા ધૂલ ૧૩૩ ! અર્થ–“વળ પરિણામને વશે એટલે જેવા જેવા પરિણામ થાય તે પ્રમાણે અધિક અથવા ઓ છે તપ સંયમને ક્ષય થાય છે, તથાપિ વ્યવહાર માત્ર કરીને આ કહેવાય છે કે જેમ સ્થૂળ ક્ષય થાય છે.” ૧૩૩. પરંતુ તે વ્યવહારનયનું વચન સમજવું. નિશ્ચયનયે તે કષાયના તીવ્રતર પરિણામે કરીને ચારિત્રનો તીવ્રતર ક્ષય થાય છે અને મંદ પરિણામે મંદ ક્ષય થાય છે. તેથી જેવા જેવા પરિણામ તે અનુસાર ક્ષય થાય છે એમ જાણવવું. ફરસવયણેણ દિણતરં, અહિમ્મત હણુઈ માસતવા વરિસતવં સવમાણે, હgઈ હણું તે અ સામનં ૧૩૪ અર્થ–બ કઠણ વચન કહેવાથી ગાળ દેવા વિગેરેથી તે દિવસના કરેલા તપ સંયમાદિ પુણ્યને હણે છે, ક્ષય પમાડે છે), અધિક્ષેપ એટલે અત્યંત ક્રોધ કરીને જાતિ કુળ મર્માદિ પ્રકાશ સતે મહિનાના તપ સંયમને ક્ષય કરે છે, “તારું આવું અશ્રેય થશે” એમ શાપ દેતે સતે વર્ષ પર્વતના તપસંયમને હણે છે અને યષ્ટિ ખડુગાદિ વડે પર ઘાત કરતે સતા જન્મ પર્વતના શ્રામણ્યને (શ્રમણપણાને) હણે છે.” ૧૩૪. આ બધા વ્યવહારિક વચને સમજવા. ગાથા ૧૩૩-શ્રહિઉ ગામે ૧૩ -ફરસવયણેણ અહિખિત ! Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૭૧ અહ જીવિઅં નિતિઈ, હંસૂણુ ય સંજમં ભલું ચિઈ ! જીવો પમાયબહુલો, પરિભમઇ જેણ સંસારે ૫ ૧૩૫ છે અર્થ–“અથ એટલે કષાયનાં ફળ કહ્યાંથી અનંતર પ્રમાદનાં ફળ કહે છે–પ્રમાદ બહુલ એટલે બહુ પ્રમાદવાળા (પ્રમાદપરવશ) સંસારી જીવ સંયમરૂપી જીવિતને હણે છે અને સંયમને હણીને પાપકર્મરૂપ મળને પુષ્ટ કરે છે, જેણે કરીને તે સંસારમાં પરિભ્રમણ કરે છે.” ૧૩૫ તેથી પ્રમાદને પરિહરવા-ત્યજવા. અહીં સંયમના–પાંચ આસવને ત્યાગ, પાંચ ઈદ્રિયોનો નિગ્રહ, ચાર કષાયનો જય અને ત્રણદંડની વિરતિરૂપ સત્તરભેદ સમજવા. અક્કોસણ તજજણ તાડણ, અવમાણ હીલણ અા મુણિણ મુણિયપરભવા, દઢપહારિશ્વ વિસયંતિા ૧૩૬ છે અર્થ – “જેમણે અગ્રતન–પરભવનું સ્વરૂપ જાણ્યું છે એવા મુનિઓ આક્રોશ, તર્જને તાડના, અપમાન અને હિલ વિગેરે દઢપ્રહારીની જેમ સહન કરે છે.” ૧૩૬. જેમ દઢપ્રહારીએ સહન કર્યું તેમ અન્ય બીજાઓએ પણ સહન કરવું આક્રોશ તે શ્રાપ દે, તર્જન તે ભ્રકુદિ ભેગાદિ વડે નિર્ભસના કરવી, તાડન તે લાકડી વિગેરેથી કુટવા, અપમાન તે અનાદર અને હાલના તે જાત્યાદિનું ઉદ્દઘાટન કરીને નિંદવાએ પ્રમાણે સમજવું. અર્થાત્ એ સર્વ સહન કરવું એ આ ગાથાને ઉપદેશ છે. અહીં દઢ પ્રહારીનું ઉદાહરણ સમજવું. ૩૯. દઢ પ્રહારનું વૃત્તાંત માકેદી નામની મોટી નગરીમાં સમુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ વસતો હતો. તેને સમુદ્રદત્તા નામે ભાર્યા હતી. એક દિવસ તેણે એક પુત્રને જન્મ આપે. તે પ્રતિદિન વધતે સંતે સેંકડે અન્યાય ગાથા ૧૩પ-હકૂણુઈ ગાથા ૧૩૬–ઉ દેસણુ તાડણાઉ! Page #287 -------------------------------------------------------------------------- ________________ ૭ ઉપદેશમાળા કરે છે. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તે લેકેને મારે છે, ખોટું બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રી સમાગમ કરે છે, ભયાભર્યાના વિવેકને જાણતો નથી, કેઈની શીખામણ માનતો નથી, માતાપિતાની અવજ્ઞા કરે છે, એ પ્રમાણે મહા અન્યાયાચરણમાં ચતુર એવા તે શહેરમાં ભમ્યા કરે છે એક દિવસ રાજાએ તેના સંબંધી હકીકત સાંભળીને આ અયોગ્ય છે એમ જાણી દુર્ગપાળને બેલાવીને કહ્યું કે “વિરસ વાજિંત્ર વગાડતાં આ અધમ બ્રાહ્મણને શહેરની બહાર કાઢી મૂકે ” લોકેએ પણ એ બાબતમાં અનમેદન આપ્યું. દુર્ગપાળે તે પ્રમાણે કર્યું. તે બ્રાહ્મણ પણ મનમાં અતિ શ્રેષ રાખી નગરમાંથી નીકળી ભદ્વપલ્લીમાં ગયો. ત્યાં તે ભિલ્લપતિને મળે. ભિન્નપતિએ પણ “અમારા કામમાં આ કુશળ છે” એવું લક્ષણેથી જાણે તેને સ્વપુત્ર તરીકે સ્થાપિત કર્યો અને પોતાના ઘરની સઘળી સંપત્તિ તેને સ્વાધીન કરી. તે કુમારપણે વિચરે છે. ત્યાં રહેતું હતું તે ઘણું જીવને નિર્દયપણે મારે છે તેથી લોકમાં દૃઢપ્રહારી એ નામથી તે પ્રસિદ્ધ થયે. એક દિવસ તે મોટું ધાડું લઈને કુશસ્થલ નગર લુંટવાને ગયા. તે વખતે તે નગરમાં દેવશર્મા નામને એક દરિદ્રી બ્રાહ્મણ વસતે હતો. તે દિવસે ઘણુ મરથ પૂર્વક તેણે પોતાના ઘર આગળ ક્ષીરનું ભજન રંધાવ્યું હતું. અને પોતે સ્નાનાથે નદીએ ગયો હતું. તે અવસરે કોઈ એક ચેરે તે બ્રાહ્મણનાં ઘરમાં દાખલ થઈ તે ક્ષીરનું ભાજન ઉપાડ્યું. તે જોઈને રુદન કરતાં કરતાં તે બ્રાહ્મણનાં બાળકેએ નદી એ જઈ તેમના પિતાને તે કહ્યું. ક્ષુધાતુર થયેલ તે બ્રાહ્મણ પણ જલદી ઘેર આવી ક્રોધિત થઈને મોટી ભેગળ લઈ મારવાને માટે તે ચેર પાસે આવ્યો. બંને પરસ્પર લડવા લાગ્યા તે વખતે પેલા દઢપ્રહારીએ આવીને ખગથી બ્રાહ્મણને મારી નાખ્યો. તેને ભૂમિપર પડેલો જોઈને ક્રોધાવેશથી પરવશ થઈ પિતાનું પૂછડું ઉંચું કરી તે બ્રાહ્મણના ઘરની ગાય તે દઢપ્રહારીને મારવાને Page #288 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૭૩ માટે દોડી, પરંતુ દઢપ્રહારીએ ભયંકર પરિણામ પૂર્વક તે ગાયને પણ મારી નાંખી. તે અવસરે પોતાના પતિને મરેલો જોઈને આંસુ પાડતી, વિલાપ કરતી અને ગાઢ સ્વરે આક્રોશ કરતી તે બ્રાહ્મણની સગર્ભા સ્ત્રી ત્યાં આવી. તેને પણ તે દૃઢપ્રહારીએ મારી નાંખી, તેને પેટ ઉપર પ્રહાર કરવાથી તેની કુક્ષિમાં રહેલ ગર્ભ નીકળીને પૃથ્વી ઉપર પડે. તે ગર્ભને ભૂમિ ઉપર તરફડતો જોઈને તે નિર્દય હતો છતાં તેના મનમાં દયા ઉત્પન્ન થઈ. તે વિચારવા લાગ્યું કે “અરેરે! અતિ અધમ કર્મ કરનાર મને ધિક્કાર છે! મેં નિષ્કારણ આ અનાથ અને ગર્ભવતી અબળાને મારી નાંખી. મને ચારે હત્યા લાગી. એક પણ હત્યાથી નિશ્ચય નરકગતિ પ્રાપ્ત થાય છે તે મેં આ ચાર હત્યા કરી છે તેથી મારી કેવી ગતિ હશે? દુર્ગતિરૂપ કૂવામાં પડતાં મને કેણ શરણભૂત થશે?” આ પ્રમાણે વિચાર કરી વ્યગ્ર મને નગરમાંથી નીકળી વનમાં ગયે. ત્યાં તેણે એક સાધુને જોયા. તેમના ચરણમાં પડી પોતાના પાપનું સ્વરૂપ નિવેદન કર્યું અને કહ્યું કે “હે ભગવન્! આ હત્યાઓના પાપમાંથી હું કેવી રીતે મુક્ત થાઉં તે કહો.” સાધુએ કહ્યું કે “શુદ્ધ ચારિત્રધર્મને આરાધ્યા સિવાય તું તે પાપથી મુકાઈશ નહિ.” તે સાધુના વચનથી વૈરાગ્ય પામીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી તેણે એ દઢ અંગ્રહ કર્યો કે “જ્યાંસુધી આ ચાર હત્યાઓ મારા સ્મરણમાં આવે ત્યાંસુધી અન્ન કે પાણી મારે લેવું નહિ.” એ અભિગ્રહ લઈ તે જ નગરના એક દરવાજે કાયોત્સર્ગ કરીને ઉભે રહ્યો. પછી તે દરવાજે થઈને આવતા જતા નગરના લોકે તે હત્યાઓનું વારંવાર સ્મરણ કરાવીને આ મહા દુષ્ટ કર્મ કરનાર છે” એ પ્રમાણે કરી તેની તાડના તર્જના કરવા લાગ્યા. કેટલાક લાકડી વડે મારે છે, કેટલાક મુષ્ટિપ્રહાર કરે છે, કેટલાક ગાળ દે છે, કેટલાક પથ્થરો ફેંકે છે અને કેટલાક દુર્વચનથી તેને તિરસ્કાર કરે છે, પરંતુ તે જરા પણ ફોધ કરતે Page #289 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ ઉપદેશમાળા નથી. લોકોએ મારેલા પથરા અને ઇવડે તે ગળા સુધી ઢંકાઈ ગયા. છેવટે પિતાને શ્વાસ રૂંધાય છે એમ જાણ્યું ત્યારે કાર્યોસગને પારી તે બીજે દરવાજે જઈને કાઉસગ કરી ઉભું રહ્યો. ત્યાં પણ તેણે તે જ પ્રમાણે પરીસહેને સહન કર્યા. પછી ત્રીજો દરવાજે ગયા પછી એથે દરવાજે ગયે. ત્યાં ગાળ, માર અને પ્રહાર વિગેરે સહન કરતાં જેણે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કર્યું છે એવા તે દઢપ્રહારીને છ માસ વ્યતીકમ્યા, પરંતુ તે પિતાના નિયમથી જરા પણ ચલિત થયે નહિ. વિશુદ્ધ ધ્યાનથી તેનું અંતઃકરણ ક્ષમાવડે નિર્મળ થયું અને ઘાતિકને ક્ષય થવાથી તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઘણું અને પ્રતિબંધ પમાડી દૃઢપ્રહારી કેવલી મે ગયા. આ પ્રમાણે બીજા પણ જેઓ આક્રોશ આદિ અનેક પ્રકારના ઉપસૌને સહન કરે છે તેઓ અનંત સુખના ભોગવનારા થાય છે, એ આ કથાને ઉપદેશ છે. અહમાહત્તિ નય પડિહતિ, સત્તવિ નય પડિસવંતિ મારિજજતાવિ જઈ, સહતિ સહસમલુબ્ધ છે ૧૩૭ છે અર્થ–“મુનિઓ આણે મને હા છે એમ જાણ્યા છતાં પણ તેને હણતા નથી, કેઈએ શ્રાપ દીધા છતાં પણ તેને સામે શ્રાપ દેતા નથી અને માર્યા છતાં પણ તે સહન કરે છે. સહઅમલની જેમ.” ૧૩૭. અહી હર્યો છે એટલે પીડા ઉપજાવી છે–સામાન્ય પ્રહારાદિ કરેલ છે એમ સમજવું જેમ સહસ્ત્રમલ સાધુએ પ્રહરાદિ સહન કર્યા તેમ બીજાએ પણ સહન કરવા. અત્ર સરસમલ્લનું દૃષ્ટાંત જાણવું. ૪૦. ગાથા ૧૩૭–જજઈ સહસ્સલવું, સહસ્સોલ્વ ( અહંઆહતઃ ઈતિ ! શુપ્તા અપિ-શાપિતા અપિ યતિ : Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૫ સહસ્ત્રમકલની કથા શંખપુર નગરમાં કનકદેવજ રાજા રાજ્ય કરતો હતો. તેની સભામાં વીરસેન નામને કેઈ સુભટ રાજસેવા કરતા હતા. રાજાએ તેને પાંચસે ગામ આપવા માંડ્યા છતાં તેણે તે લીધાં નહિ. તેણે કહ્યું કે “હે રાજન્ ! મારે આપની સેવા પગાર પણ લીધા વગર કરવી જોઈએ. આપ પ્રસન્ન થશે તે સઘળું સારું થશે.” એ પ્રમાણે કહી હમેશ રાજાની સેવા કરે છે હવે તે વખતે કાલસેન નામના તે રાજાને એક દુજય શત્રુ છે, તે કોઈનાથી વશ થતે નથી. અનેક ગામો ને શહેરોને ઉપદ્રવ કરે છે. એકદા સભામાં બેઠેલા રાજાએ કહ્યું કે “એ કેઈ બલવાન છે કે જે કાલસેનને જીવતે પકડીને મારી પાસે લાવે?” રાજાનું તે વચન સાંભળીને સઘળા મૌન રહ્યા, કેઈ બેહયું નહિ. એટલે વીરસેન બોલ્યો કે હે રાજન! આપ બીજાઓને શા માટે કહે છે? મને આજ્ઞા કરે તે હું એકલો જઈ તેને બાંધીને આપની સમક્ષ લાવું.” રાજાએ આજ્ઞા આપી એટલે ઉપર પ્રમાણેની રાજા પાસે પ્રતિજ્ઞા કરી તૈયાર થઈને માત્ર ખર્શ લઈ એકલો જ કાલસેનની સામે ચા. કાલસેન પણ પિતાનું લશ્કર લઈ સન્મુખ આવ્યા. મેટું યુદ્ધ થતાં કાલસેનનું સઘળું સિન્યનાસી ગયું. એટલે વીરસેન એકલા રહેલા કાલસૈનને બાંધીને રાજાની સમીપે લાવ્યા. રાજા પણ વીરસેનનું તેવું બળ જોઈને આશ્ચર્ય પામ્યા, અને “જે લા માણસેથી જીતી શકાય તે નહોતે તેને લીલામાત્રમાં આણે પરાજિત કર્યો. એ પ્રમાણે કહી સભાને લેકે પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. સંતુષ્ટ થયેલા રાજાએ તેને લક્ષદ્રવ્ય આપી સહસ્ત્રમલ એવું તેનું નામ સ્થાપન કર્યુ અને તેને એક દેશને રાજા બનાવ્યો. પછી કાલસેન પાસે પણ પિતાની આજ્ઞા મનાવી તેનું રાજ્ય તેને પાછું સેપ્યું. સહમહલને પોતાના દેશ ઉપર રાજ્ય કરતાં કેટલાક દિવસે Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ઉપદેશમાળા વ્યતિક્રસ્યા એકદા સુદ નાચાર્યે કહેલા ધર્માંના શ્રવણથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેથી તેણે રાજ્ય તજી દઈને ચારિત્ર ગ્રહણુ કર્યું”. તે સામાયિકથી માંડીને અગિયાર અંગ ભળ્યે. અનુક્રમે ચારિત્ર પાળતાં તેણે જિનકલ્પવિહાર ગીકાર કર્યાં. તે પ્રમાણે વિહાર કરતાં એકદા તે કાલસેન રાજાના નગરની સમીપ ભાગમાં કાર્યાત્સગ મુદ્રાથી રહ્યા. કાલસેને તેને જોઈને એળખ્યા; એટલે આ પાપી જ મને જીવતા પકડીને નવજ રાજા પાસે લઈ ગયેા હતા” એમ વિચારી તેના પર રુષ્ટમાન થઈને તે દુષ્ટ કાલસેને સહસ્રમદ્ભુ સાધુને લાકડીએ,, ઇંટા અને પાષાણાદિના પ્રહારો કરવા વડે અતિ કથના કરી; પરંતુ તે જરા પણુ ક્ષેાભ પામ્યા નહિ. ક્ષમા ધારણ કરીને શુદ્ધ ધ્યાનમાં તત્પર રહ્યા. અનુક્રમે તે કાલસેને કરેલા ઉપસર્ગાથી થયેલ વેદનાવર્ડ મૃત્યુ પામી સર્વો સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. " આ પ્રમાણે બીજા મુનિએએ પણ ક્ષમા કરવી એવા આ કથાના ઉપદેશ છે. દુજણુમુહકાદ ડા, વાણુસરા પુવક્રમનિમ્માયા । સાહુણુ તે ન લગા, ખતિક઼લય વહેંતાણુ ! ૧૩૮ અ— ક્ષમારૂપી ફલક જે ઢાલ અથવા વખ્તર તેને વહન કરતા–ધારણ કરતા એવા સાધુઓને તે દુર્જનના મુખરૂપ ધનુષ્યમાંથી નીકળેલાં અને પૂર્વકર્માંથી નિર્માણુ થયેલાં એવાં કટુ વચનરૂપી માણેા લાગતાં નથી. અર્થાત્ મના ભેદ કરે તેવાં દુર્જનનાં વચના મુનિએ સમતા ક્ષમાવડે સહન કરે છે. 99 ૧૩૮, પૃથ્થરેણાહઆ કીવા, પથ્થર ડક્ક મિચ્છઇ ! મિગારિ સર` પપ્પુ, સરૂપત્તિ વિમગઇ ! ૧૩૯ !! અ - પથ્થરથી હણાયેલા કૂતરા પથ્થરને કરડવાને ઇચ્છે ગાથા ૧૩૮-કૃલિયં। કાડ -ધનુઃ । ગાથા ૧૩૯-ફીવા-કુરઃ-શ્વાન: મૃગારિ–સિંહઃ। શત્પત્તિ 1 Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૭૭ છે અને સિંહ બાણને પામીને અર્થાત્ પોતાને બાણ લાગવાથી બાણ તરફ ન જોતાં શોત્પત્તિને એટલે આ બાણ ક્યાંથી આવ્યું છે તે સ્થાનને અથવા બાણ મૂકનારને જુએ છે–શોધે છે.” ૧૩૯. મુનિ પણ દુર્વચનરૂપી તીરને પામીને તે બોલનાર તરફ શ્રેષ કરતા નથી પણ આ વચનપ્રહારભાર પૂર્વોપાર્જિત કર્મનું ફળ છે એમ વિચાર કરી તે કર્મોને હણવા પ્રયત્ન કરે છે. તહ પુલિં કિં નકયં, ન બાહએ જેણમે સમથ્થોબિ. ઈહિં કિ કિસ્સવ કુષ્પિ–કુત્તિ ધીરા અપિચ્છા ૧૪ અર્થ –ધીર પુરુષ એવી રીતે વિચારે છે કે-હે આત્મા! તે પૂર્વભવે શા માટે એવું (સુકૃત) ન કર્યું કે જેથી મને સમર્થ એ પુરુષ પણ બાધા કરી ન શકે? (જે શુભ કર્યું હોત તો તને કે બાધા કરી શકત?) હવે અત્યારે શા માટે કેઈના ઉપર કેપ કરું? (કારણ કે પૂર્વના અશુભ કર્મનો ઉદય થયે તે પર ઉપર કોધ કરે તે વ્યર્થ છે). આમ વિચારીને તે કેઈના પર ક્રોધ કરતા નથી.” ૧૪૦. અણુરાણુ જઈલ્સવિ, સિયાયપત્ત પિયા ઘરાવેઈ ! તહાવિય નંદકુમારો, ન બંધુપાસેહિં પડિબદ્ધો છે ૧૪૧ અર્થ-પતિ થયેલા એવા પણ પોતાના પુત્રના અનુરાગે કરીને તેના પિતા તેના પર ત છત્ર (સેવકે પાસે) ધરાવે છે, તે છતાં પણ સ્કંદકુમાર નામના મુનિ પિતાને આ સ્નેહ છતાં બંધુવર્ગના નેહ રૂપ પાસે કરીને બંધાણું નહિ. ” ૧૪૧. અહીં સ્કંદકુમારનું દૃષ્ટાંત જાણવું. ૧૪૧. ગાથા ૧૪૦-ઈહિ ! કવિ કુપમુક્તિ ગાથા ૧૪૧-સિઆયવનંસીતઆતપત્ર-તત્રં Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ઉપદેશમાળા સ્કંદકુમારનું દષ્ટાંત શ્રાવસ્તી નામે એક મોટી નગરી હતી. ત્યાં તમામ શત્રુમંડલને ધૂમકેતુ જે કનકકેતુ નામે રાજા હતો. તેને દેવાંગના કરતાં પણ અતિ સુંદર એવી મલયસુંદરી નામે રાણી હતી. તેમને સ્કંદકુમાર નામે પ્રાણપ્રીય તનુજ (કુમાર) હતું અને મનુષ્યોને આનંદ આપનારી સુનંદા નામે પુત્રી હતી. રૂપ ને યૌવનથી ગર્વિત બનેલી તેને કાંતિપુર નગરના રાજા પુરુષસિંહને આપેલી હતી. એકદા શ્રાવસ્તી નગરીએ શ્રીવિજયસેન સૂરી પધાર્યા. સ્કંદકુમાર પરિવાર સહિત વાંદવાને આવ્યો. ગુરુએ ધર્મદેશના આપી કે હે ભવ્ય છે! આ સંસાર અનિત્ય છે, આ શરીર નાશવંત છે, સંપત્તિ જલતરંગ જેવી ચંચળ છે, યૌવન પર્વતમાંથી નીકળતી નદીના પ્રવાહ જેવું છે માટે આ કાળક્ટ વિષ જેવા વિષયસુખના આરવાથી ! આગમમાં પણ કહ્યું છે કે– સંપદે જલતરંગવિલાલા, યૌવન ત્રિચતુરાણિ દિનાનિ શારદાબ્રમિવ ચંચલમાયુ, કિં ધર્ન કુરુત ધર્મમનિંઘમાં સંપત્તિઓ જલને તરંગ જેવી ચપળ છે, યૌવન માત્ર ત્રણ ચાર દિવસ રહેનારું છે અને આયુષ્ય શરદઋતુના મેઘ જેવું ચંચળ છે, તે ધનથી શું વિશેષ છે? અનિંદ્ય એ ધર્મ જ કરે.” વળી– સવં વિલવિયં ગીયં, સવ્વ નટ્ટ વિડંબણા સર્વે આભરણ ભારા, સવ્વ કામા દુહાવહા છે “સર્વ ગીત વિલાપરૂપ છે, સર્વ નૃત્યો વિડંબનારૂપ છે, સર્વ પ્રકારના આભરણે ભારરૂપ છે અને સર્વ પ્રકારના કામે (વિષ) પરિણામે દુઃખના આપનારા છે.” ઈત્યાદિ ગુરુની દેશના સાંભળીને કુંદકુમાર પ્રતિબંધ પામ્યા અને ઘણા આગ્રહથી માતાપિતાની આજ્ઞા લઈ તેણે શ્રી વિજયસેન Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૦૯ સૂરિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું". તે દિવસથી આર.ભીને રાએ પણ સ્નેહથી પેાતાના પુત્ર ઉપર વેત છત્ર ધારણ કરાવ્યું, અને સેવા કરવાને માટે તેની પાસે સેવકે રાખ્યા. તે નાકરા માર્ગોમાં કાંટા વિગેરે પડયા હોય તે આઘા ફેંકી દે છે અને પરમ ભક્તિથી સેવા કરે છે. અનુક્રમે તે સકળ સિદ્ધાંતારૂપી સમુદ્રના પારગામી થયા. ગુરુની આજ્ઞા લઈ જિનકલ્પમાને ગ્રહણ કરી એકલા વિહાર કરવા લાગ્યા. તેમને અતિ ઉગ્ર વિહારી જાણીને સર્વ સેવકા પાતપેાતાને સ્થાનકે ગયા. " એક દિવસ વિહાર કરતાં કાંતિપુરીએ આવ્યા. ત્યાં મહેલના ઝરુખામાં પેાતાના પતિ સાથે સેાગઠાખાજી રમતી સુનંદા નામની તેમની બહેને તેમને જોયા. ભાઈના દનથી તેને અત્યંત હર્ષ થયા, આંખમાં હર્ષોંનાં આંસુ આવ્યાં, અને વૃષ્ટિથી હાયલાં કદંબ પુષ્પાની માફક તેનાં શમરાય વિકસ્વર થયાં. તે મનમાં વિચાર કરવા લાગી કે આ મારા સહેાદર હશે કે નહિ?? એ પ્રમાણે પ્રેમથી નેત્રમાં હર્ષ અશ્રુ લાવતી સુનંદાને સ્કંદમુનિએ ઓળખી, પણ તેણે તેના ઉપર જરા પણ સ્નેહ આણ્યા નહિ. રાજાએ તે બંનેનુ' સ્વરૂપ જોઈ ભાઈબહેનના સંબધ નહિ જાણતા હાવાથી મનમાં વિચાર કર્યાં કે ‘ આ સુનંદાને આ સાધુ સાથે અત્યંત રાગ હોય એમ જણાય છે.’ એ પ્રમાણે વિચારી દુર્બુદ્ધિથી રાત્રિએ કાર્યાત્સગ મુદ્રાથી વનમાં રહેલા કદઋષિને રાજાએ મારી ન‘ખાવ્યા. પ્રાતઃકાલમાં લેાહીથી લાલ થયેલી મુહપત્તીને કાઈ પક્ષીએ ચાંચમાં લઈ ને રાણીના મહેલના આંગણામાં નાંખી. તે મુહપત્તી જોઈને રાણીને મનમાં શ`કા પડી, એટલે તરત જ દાસીને ખાલાવીને તે સબંધી પૂછ્યું. દાસીએ કહ્યુ કે જે સાધુને જોયા હતા તે જ સાધુને કાઈ પાપીએ હાય તેમ જણાય છે. આ તેની જ મુહપત્તી દેખાય છે. તે સાંભળીને રાણી મૂતિ થઈ અને વજ્રથી હાઇ હોય તેમ ભૂમિ ઉપર પડી ગઈ. શીતલ ઉપચારાથી તેને સાવધ કરી એટલે રુદન આપે ગઈ કાલે મારી નાંખ્યા 6 Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઉપદેશમાળા કરતી સતી તે ખેલવા લાગી કે “ કદાચ તે મારા ભાઈ હશે તા હું શું કરીશ? કારણ કે મારા ભાઈએ દીક્ષા લીધી છે એવુ સભળાય છે, અને તે સાધુના દર્શનથી મને પણ ખંધુને જોવાથી જેવા આનંદ થાય તેવા આનંદ થયા હતા.” એવું વિચારી તેણે એક સેવકને પેાતાના પિતાના ઘરે માકલી ખબર મંગાવી. તે ઉપરથી પોતે ધારેલ તે સઘળુ ખરું' છે' એમ જાણી તેનું હૃદય અતિ દુઃખથી ભરાઈ આવ્યું. તે મેાકલે કંઠે રુદન કરવા લાગી કે “ હું ખંધુ ! હે ભાઈ! હું સહેાદર ! હે વીર ! તું મને મારા પ્રાણ કરતાં પણ વધારે વહાલા છે. તે આ શું કર્યુ? તારુ સ્વરૂપ મને પણ જણાવ્યુ* નહિ ? તે તે આ પૃથ્વી વિહાર કરીને તીરૂપ બનાવી છે પણ હું તે મહા પાપ કરનારી છું. કારણુ કે તારા ઉપર મારી દૃષ્ટિ પડવાથી તે નિમિત્તે તારા ઘાત થયા છે. મારું શું થશે? હુ કયાં જાઉં? શું કરું"?' એ પ્રમાણે અનેક પ્રકારો વિલાપ કરતી સુનાને મ`ત્રીઓએ અનેક પ્રકારનાં અપૂર્વ નાટક વિગેરે બતાવીને લાંબે વખતે શાકરહિત કરી. એ પ્રમાણે ખીજાઓએ પણ કઇક મુનિની પેઠે નિર્માહપણુ ધારણ કરવુ' એવે! આ કથાના ઉપદેશ છે. ગુરુ ગુરૂતરો અઈગુરુ, પિયમા/અવપિયજસિંણેહા । ચિંતિઝમાણ ગુવિલે, ચત! અધમ્મતિસિએહિં ॥૧૪॥ અથ ગુરુ કે ઘણી, ગુતર કે તેથી વધારે, અતિગુરુ કે તેથી પણ વધારે એવા પિતામાતા પુત્રાદિ અને પ્રિયજન તે શ્રી તથા પરિજનાદિ તેના અનુક્રમે વધતા જે સ્નેહ તે વિચાર્ડ સતા ગુવિલા કે મહા ગહન છે-અનત ભવના હેતુભૂત છે એમ જાણીને ધર્મના અતિ વૃષિત કે ધર્મના અત્યંત ઇચ્છક એવા પ્રાણીઓએ તેને તજી દીધા છે. કારણ કે ધર્મના શત્રુભૂત છે.” ૧૪૨. એમ જાણીને ખીજા પણ ધર્મના ઇસ્ટક જનાએ બધુવના સ્નેહમાં ન મુઝતા તેને તજી દેવા. ગાથા ૧૪૨ -ગુરુતરાઅ । પિયમાય । ચિત્તિજ્માણ । અતિધર્મ તૃષિતઃ Page #296 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૮ અમુણિયપરમથ્થાણું, બંધુજનસિ|હવઇયરોહેઈ અવગયસંસારસહાવ- નિયાણું સમં હિયર્ય પાળવા અર્થ–“નથી જાણ્યા પરમાર્થ જેણે એવા પ્રાકૃત પ્રાણીઓને જ બંધુજનના સ્નેહને સંબંધ થાય છે અને જેણે સંસારના સ્વભાવને નિશ્ચય જાણે છે તેનું હૃદય તે સમાન હોય છે.” ૧૪૩. જેણે સંસારનું સ્વરૂપ જાણ્યું નથી. એવા મંદ બુદ્ધિઓને બંધુજનેને સ્નેહ પ્રતિબંધ કરનાર થાય છે, પણ પંડિત બુદ્ધિવાળા કે જેઓએ સંસારનું સ્વરૂપ જાણ્યું છે અને સઘળે સંસારનો સંબંધ તજી દીધું છે તેમના હૃદયમાં તે શત્રુમિત્ર પર સમાન ભાવ હોય છે તેથી તેમને બંધુજનને સ્નેહ પ્રતિબંધકારક થતું જ નથી. માયા પિયા ય ભાયા, ભજા પુત્તા સુહીય નિયગા યા ઈહ ચેવ બહુવિહાઈ, કરંતિ ભયભણસાઈ ૧૪૪ અર્થ–“માતા, પિતા, ભ્રાતા (ભાઈ), ભાર્યા (સ્ત્રી), પુત્ર, સુહદ (મિત્ર) અને નિજકાઃ એટલે પોતાના સંબંધીઓ તે સર્વે આ ભવમાં જ બહુ પ્રકારના ભય તે મરણાદિ અને વૈમનસ્ય તે મન સંબંધી દુખે તેને ઉત્પન્ન કરે છે.” ૧૪૪. તે જ અનુક્રમે કહે છેમાયા નિયામવિગમ્પિયમિ, અર્થે અપૂરમાણુમિ પુરૂસ કુણુઈ વસણું, ચુલણી જહ વંદિત્તરસ ૧૪પા અર્થ–“પોતાની બુદ્ધિવડે વિચારેલા પિતાના અર્થમાં (કાર્યમાં) અપૂર્યમા કહેતાં નહિ પૂરાયેલી અર્થાત્ પિતાનું ધારેલું કાર્ય પરિપૂર્ણ જેને થયું નથી એવી માતા પિતાના પુત્રને પણ અનર્થ–કષ્ટ કરે છે. જેમ ચુલણોએ બ્રહ્મદત્તને કર્યું તેમ.” ૧૪૫. ગાથા ૧૪૩-બંધrણ નિશ્વયાણું વ્યતિકર -સંબંધ: ગાચા ૧૪૪-મુહિંય બહુવિહાએ તેમણરસાએ એ સુદ-મિત્રાણ ! નિજકા-સંબંધિન: ગાથા ૧૪પ-નિજ કમસ્યા વિકલ્પિતે છે વ્યસન–અર્થકર્ણ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઉપદેશમાળા અન્યરાજા સાથે વિષયાસક્ત થયેલી ચલણીએ પિતાના ચક્રવતી થનાર પુત્રને પણ વચ્ચેથી ફસ કાઢી નાંખવાની બુદ્ધિથી પ્રાણાંત કચ્છમાં નાખે. અહીં ચલણને સંબંધ જાણ. ચલણી રાજાનું દષ્ટાંત કપિલ્યપુર નગરમાં બ્રહ્મ નામે રાજા હતા. તેને ચલણ નામે રાણી હતી. તેની કુક્ષિથી ચૌદ વપ્નવડે સૂચિત પુત્ર જન્મે. તેનું બ્રહ્મદત્ત નામ પાડવામાં આવ્યું. હવે બ્રહ્મરાજાને બીજા ચાર રાજાઓ મિત્ર હતા. પહેલે કણેરદત્ત નામે કુરુદેશને રાજા, બીજે કાશીદેશને અધિપતિ કટકદત્ત નામે રાજા, ત્રીજે કેશલપતિ દીર્ઘ નામે રાજા અને ચોથે અંગપતિ પુષ્પચૂલ નામે રાજા હતા. પાંચમે પતે હતો. એ પાંચે પરસ્પર અતિગાઢ મિત્રતા હતી. તેઓ ક્ષણમાત્ર પણ એક બીજાનો વિયેગ સહન કરી શકતા નહોતા. તે પચે જણે પ્રતિવર્ષ અનુક્રમે એક એકના શહેરમાં જઈને એકઠા રહેતા હતા. એ પ્રમાણે એક વખત પંચે રાજાએ કપિલ્યપુરમાં એકઠા મળ્યા હતા. તે વર્ષે બ્રહ્મ રાજા મસ્તકના વ્યાધિથી પરલોકવાસી થયા. તે વખતે બ્રહ્મદત્ત કુમાર બારવર્ષની લઘુવયને હતું તેથી ચારે મિત્રોએ વિચાર્યું કે “આપણું પ્રીતિપાત્ર પરમમિત્ર બ્રહ્મ રાજા પંચત્વ પામ્યા છે અને તેને પુત્ર માને છે, માટે આપણામાંથી એકેક જાણે દરવર્ષે આ રાજ્યની રક્ષા કરવા માટે અહીં રહેવું.” એ પ્રમાણે વિચાર કરી દીર્ઘ રાજાને ત્યાં મૂકી બીજા ત્રણ રાજાએ પોતપોતાને નગરે ગયા. દીર્ઘ રાજાએ ત્યાં રહેતા સતા બ્રહ્મરાજાના કે ઠાર અને અંતઃપુરમાં જતાં-આવતાં એક દિવસે ચલણી રાણીને નવયૌવના જોઈ તેથી તે કામરાગથી પરાધીન થયે. ચલણ પણ દીર્ઘ રાજાને જોઈને રાગવતી થઈ બંનેને પરસ્પર વાતચીત થતાં મહાન કામરાગ ઉત્પન્ન થયે, તેથી તે બંનેને પરસ્પર શરીરસંબંધ થયે. અનુક્રમે દીર્ઘ રાજા Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૮૩ 6 પાતાની સ્રીની માફ્ક ચલણી રાણીની સાથે ભાગ ભાગવવા લાગ્યા. તેણે કાઈ ના ભય ગણ્યા નહિ. લેાકાપવાદના ડર પણ તજી દીધા. ધનુ નામના વૃદ્ધ મંત્રીએ આ બધી હકીકત જાણી, તેથી તે મનમાં વિચારવા લાગ્યા કે ' અરેરે! આ દુષ્ટ દી રાજાએ બહુ જ અવિચારી કાર્ય કર્યું. અન્ય ત્રણ મિત્રોએ પણ શે વિચાર કરીને આને રાજ્યના અધિકાર સાંપ્યા? એમણે પણુ વિપરીત કાય કર્યું. આ દીર્ઘ રાજા પેાતાના મિત્રની સ્ત્રીની સાથે વ્યભિચાર કરતાં લજજા પણ પામતા નથી. ’ એ પ્રમાણે વિચારી ઘેર આવી પાતાના પુત્ર વરધનુને આ હકીકત જણાવી. તેણે જઈને બ્રહ્મદત્તને આ ખબર કહી. તે સાંભળી બ્રહ્મવ્રુત્ત અતિ ક્રોધિત થઈ રક્ત નેત્રવાળા થા. પછી દીર્ઘ રાજા સભામાં બેઠા છે તે વખતે સભામાં જઈને કૈાકિલા ને કાગડાના સગમ કરાવી તે કહેવા લાગ્યા કે અરે દુષ્ટ કાગ ! તુ` કેાલિની સ્ત્રી સાથે સગમ કરે છે એ અતિ અયુક્ત છે. આ તારુ' અયેાગ્ય આચરણ હુ· સહન કરીશ નહિ.’ એમ કહી કાગને હાથમાં પકડી મારી નાંખ્યા અને લેાક સમક્ષ કહ્યું કે ‘ જે કાઈ આવું દુષ્ટ કાર્ય મારા નગરમાં કરે છે અથવા કરશે તેને હુ` સહન કરીશ નહિ.' એ સાંભળીને દીઘ રાજાએ ચલણી રાણીને કુમારની તે હકીકત જણાવી. ત્યારે ચુલણીએ કહ્યું કે એ તા બાલક્રીડા છે, તેનાથી શુ' ખીએ છે? માટે સ્વસ્થ થાઓ.’ એ પ્રમાણે કેટલાક દિવસા વ્યતીત થતાં ફરીથી બ્રહ્મદત્ત દીર્ઘ રાજાની સમક્ષ હ.સી ને બગલાની સમાગમ કરાવી પૂર્વવત્ જનસમૂહની આગળ કહ્યું. ભયથી આકુળ થયેલા રાજાએ ચુલણીરાણીને કહ્યું કે ‘તારા પુત્ર આપણા એના સબંધની હકીકત જાણી છે, તેથી આપણા નિઃશંક સમાગમ હવે કેવી રીતે થઈ શકે? માટે તું તેને મારી નાખ; જેથી આપણે નિપણે વિષયરસના આસ્વાદ અનુભવીએ. ’ ચુલણીએ વિચાર્યું કે ‘હું આવું અકાર્ય કેવી રીતે કરુ' ? પોતાના હાથે પેાતાના પુત્રને મારી નાંખવા એ તદ્દન અયેાગ્ય છે.' કહ્યું છે કે ‘વિષવૃક્ષેાડપિ C Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ઉપદેશામળા સંવદ્ધય સ્વયં છેતુમસાંપ્રતમ” “ઝેરનું વૃક્ષ પણ મોટું કરી પિતે કાપી નાંખવું એ અયુક્ત છે.” દીર્ઘ રાજાએ ફરીથી રાણીને કહ્યું કે “કુમારને મારી નાંખ, નહિ તારી સાથે સંબંધથી સયું.” એ સાંભળીને રાણીએ વિચાર કર્યો કે “વિષયસુખમાં વિન્ન કરનાર આ પુત્ર શા કામને માટે તેને અવશ્ય મારી નાંખવું જોઈએ.” અહો આ વિષયવિલાસને ધિક્કાર છે ! કહ્યું છે કે દિવા પશ્યતિ નો ઘક:, કાકો નક્ત ન પશ્યતિ અપૂર્વ કેડપિ કામાંધે, દિવા નક્ત ન પશ્યતિ | “ઘૂવડ દિવસે જોઈ શકતા નથી, કાગ રાત્રિએ જોઈ શકતે. નથી, પણ કામાંધ પુરુષ તો કેઈ અપૂર્વ અંધ છે કે દિવસે તેમજ રાત્રિએ–બંને વખતે જોઈ શકતો નથી. પછી ચલણીએ વિચાર કર્યો કે “આ પુત્રને પણ મારે અને યશની પણ રક્ષા કરવી, માટે પુત્રને મોટા મહોત્સવથી પરણાવી એક લાક્ષાગૃહ કરાવી તેની અંદર સૂતેલા તેને બાળી નાખું. જેથી લોકમાં મારો અપયશ ન થાય.” એ પ્રમાણે વિચાર કરી તેણે લાક્ષાગૃહ કરાવ્યું અને તેને ચુનાથી ધેળાવ્યું. પછી પુષ્પચૂલ રાજાની પુત્રી સાથે મોટા મહત્સવથી તેને પરણાવ્યું. તે સઘળું ધન મંત્રીએ જાણ્યું અને મનમાં વિચાર કર્યો કે “આ પાપિણીએ પુત્રને મારવાને ઉપાય કર્યો છે, પણ હું તેની રક્ષા કરવાને ઉપાય કરું. એ પ્રમાણે વિચાર કરી તેણે દીર્ઘ રાજાની પાસે જઈને કહ્યું કે “હે રાજન્! હું હવે વૃદ્ધ થયો છું, તેથી આપ આજ્ઞા આપે તો હું તીર્થયાત્રાએ જાઉં અને મારો પુત્ર વરધનું આપની સેવા કરશે.” એ સાંભળીને દીર્ઘ રાજાએ વિચાર કર્યો કે “આ મંત્રી દર રો સતે કંઈક પણ વિપરીત કરશે, માટે તેને તે પાસે જ રાખવે સારો.’ એ પ્રમાણે મનમાં વિચાર કરી દીધું રાજાએ કહ્યું કે “તીર્થગમન કરવાનું શું કારણ છે? અહીંઆ જ તીર્થરૂપ ગંગા છે, તેથી ગંગાને કિનારે દાનશાલામાં રહી દાન Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૮૫ પુણ્ય કરે, અન્યત્ર જવાથી શું વિશેષ છે?” ઘનુ મંત્રીએ એ વાત કબૂલ કરી. પછી ગંગાને કિનારે દાનશામાં રહીને તેણે લાક્ષાગૃહથી બે ગાઉ સુધી સુરંગ ખોદાવી, અને વરધનુ મારફત પુષ્પચૂલ રાજાને જણાવ્યું કે “આજ શયનભુવનમાં તમારી પુત્રીને બદલે સર્વ અલંકારોથી અલંકૃત કરીને કેઈ રૂપવતી દાસીને મોકલજે.” તેથી પુષ્પશૂલ રાજાએ દાસીને મોકલી. બ્રહ્મદત્ત પિતાના પ્રાણપ્રિય મિત્ર વરધનુ સાથે શયનગૃહમાં આવ્યા. દાસી પણ ત્યાં આવી. બ્રહ્મદત્ત તે જાણે છે કે “આ મારી પ્રાણવલ્લભા છે.' દાસીનું સ્વરૂપ તે જાણતા નથી. તે વખતે વરધનુએ મૃગાર ઉપર કથા કહેવાનું શરૂ કર્યું. તે સાંભળવાના રસમાં મગ્ન થવાથી બ્રહ્મદત્તને પણ નિદ્રા આવી નહિ. હવે મધ્ય રાત્રિએ સવેલકે સુઈ જતાં ચલણ રાણેએ આવીને લાક્ષાગૃહને આગ લગાડી, તે લાક્ષાગૃહને તરફથી બળતું જેઈને બ્રહ્મદતે કહ્યું કે “હે મિત્ર! હવે શું કરવું?” ત્યારે વરધનુએ કહ્યું કે મિત્ર! ચિંતા શા માટે કરે છે? આ જગ્યા ઉપર પગને પ્રહાર કરો.” પછી બ્રહ્મદત્ત પગના પ્રહારથી સુરંગનું બારણું ઉઘાડ્યું. બંને જણ પેલી સ્ત્રીને ત્યાં જ રહેવા દઈને તે માર્ગે નાસી ગયા. સુરંગને છેડે મંત્રીએ પવનવેગી બે છેડા તૈયાર રાખ્યા હતા. બંને જણ તે બે ઘોડા ઉપર સવારી કરીને ભાગ્યા. પચાસ એજન ગયા ત્યાં બંને ઘેડા અત્યંત શ્રમિત થઈ જવાથી મરી ગયા. તેથી તે બંને જણા પગે ચાલીને કેષ્ટક નગરે ગયા. ત્યાં કેઈ બ્રાહ્મણને ઘેર ભેજન લીધું અને તે બ્રાહ્મણની પુત્રી સાથે બ્રહ્મદત્ત પર. પછી ઘણું શહેર અને ઘણું ગામમાં કેઈ ઠેકાણે ગુપ્ત રીતે અને કેઈ ઠેકાણે પ્રગટપણે ફરતાં ફરતાં તે બ્રહ્મદત્ત અનેક સ્ત્રીઓ પરણ્યો. એ પ્રમાણે એક વર્ષ ભમ્યા. અનુક્રમે કપિપપુરમાં આવી દીર્ઘ રાજાને મારી નાંખીને પિતાનું રાજ્ય લીધું. પછી છ ખંડ સાધીને તે બારમે ચક્રી થશે. એક દિવસે રાજ્યનું પાલન કરતાં પુષ્પ ગુચ્છ જોઈને બ્રહ્મદત્તને જાતિસ્મરણશાન થયું. પૂર્વ ભવને ભાઈ ચિત્રને જીવ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ઉપદેશમાળા પ્રતિબંધ પમાડવાને ત્યાં આવ્યો, પરંતુ તે પ્રતિબંધ પામ્યો નહિ. સેળ વર્ષનું આયુષ્ય બાકી રહેતાં કેઈ ગોવાળીઆએ તેના આંખના કેળા કાઢી લીધા, અર્થાત્ આ ફેડી નાખી, “આ બધું એક બ્રાહ્મણનું ચરિત્ર છે' એમ જાણું બ્રાહ્મણનાં નેત્રો કાઢાવતે તે રૌદ્ર સ્થાન વડે ઘણે અશુભ કર્મોને મેળવી, સાત વર્ષનું આયુષ્ય પૂરું કરી સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નરકાવાસામાં ઉત્કૃષ્ટ રિસ્થતિએ ઉત્પન્ન થયે. આ સઘળો સંબંધ વધારે વિસ્તારથી ઉવએસ સહસ્તેહિ વતિ એ ગાથાના વિવરણથી જાણ. અહીં તે આ પ્રમાણે માતાને સનેહ કૃત્રિમ છે, એ આ ગાથાને ઉપદેશ છે. સળંગવંગવિગત્તણુઓ, જગડણુ વિહેડણુઓ આ છે કાસીય રજાતિસિએ, પુત્તાણુપિયા કણકેઉ ૧૪૬ અર્થ–“રાજ્યને તર એ કનકકેતુ નામને પિતા પોતાના પુત્રોને સર્વ અંગે પાગ છેદ કરીને કર્થના અને વિવિધ પ્રકારની યાતના જે પીડા તે કરતો હતો. માટે પિતાને સંબંધ પણ કૃત્રિમ છે.” ૧૪૬. કનકકેતુ રાજા રાજ્યના લેભથી તેમાં બંધ થઈ જવાથી પિતાને જે પુત્ર થાય તેને અંગે પાંગ છેદવાવડે રાજ્યને અગ્ય કરતો હતો. તેનું વિશેષ ચરિત્ર તેની કથાથી જાણી લેવું. ૪૪. કનકકેતુ રાજાની કથા તેતલપુર નગરમાં કનકકેતુ નામે રાજા હતા. તેને પદ્માવતી નામે પટ્ટરાણ હતી અને તેટલીપુત્ર નામે મંત્રી હતા. તે કારભારીને પિદિલા નામે અતિ વહાલી સ્ત્રી હતી. રાજ્યસુખ ભેગવતાં કનકકેતુને ઘેર પુત્રને જન્મ થયે. તે વખતે રાજા વિચાર કરવા લાગ્યું કે “આ પુત્ર મેટે થતાં મારું રાજ્ય લઈ લેશે.” એવા ભયથી તેણે તેના હાથ કાપી નાંખ્યા. બીજે છેક થયે તેના પગ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ” લઈ જ રા ” ગીએ છે ઉપદેશમાળા કાપી નાંખ્યા. એ પ્રમાણે અનુક્રમે છોકરા ઉત્પન્ન થતાં કેઈને અંગછેદ કર્યો, કેઈની આંગળી કાપી નાંખી, કેઈનું નાક કાપી નાખ્યું, કેઈન કાન કાપી નાંખ્યા અને કોઈની આંખ કાઢી નાંખી. આ પ્રમાણે સર્વ પુત્રને ખંડિત અંગવાળા કર્યા. એ પ્રમાણે ઘણો કાળ વ્યતીત થતાં ફરીથી પાછો પદ્માવતીએ સુસ્વપ્નથી સૂચિત ગર્ભ ધારણ કર્યો. તે વખતે મંત્રીની સ્ત્રી પિટ્ટિકાએ પણ ગર્ભ ધારણ કર્યો. તેથી મંત્રીને બોલાવી રાણીએ કહ્યું કે “સુસ્વપ્નથી સૂચિત મેં ગર્ભ ધારણ કર્યો છે, માટે તેના જન્મ વખતે આપે લઈ જઈને ગુપ્ત રીતે તેનું રક્ષણ કરવું કે જેથી તે રાજ્યાધિકારી થાય અને તમને પણ આધારભૂત થાય.” મંત્રીએ કબૂલ કર્યું. સમયે પુત્ર પ્રસ મંત્રીએ ગુપ્ત રીતે તે પુત્રને પિતાની સ્ત્રી પિટ્ટિલાને સેપ્યો અને તે વખતે પિફ્રિલાએ પ્રસવેલી પુત્રી રાણીને આપી. પછી દાસીએ રાજાને જણાવ્યું કે “રાણીને પુત્રી જન્મી છે.' અહીં મંત્રીને ઘેર રાજપુત્ર મોટો થતાં તેનું કનકધ્વજ નામ પાડયું. અનુક્રમે તે યૌવનવયને પ્રાપ્ત થયું. એ અવસરે કનકકેતુ રાજા મૃત્યુ પામ્યું. તેથી સર્વ માંડલિક રાજા ચિંતા કરવા લાગ્યા કે “હવે રાજ્ય કેને સેંપવું?” તે વખતે મંત્રીએ રાણીની વધી હકીક્ત જણાવી. તેથી કનકધ્વજ રાજાને પુત્ર છે એમ જાણ સઘળા ઘણા ખુશી થયા અને તેને મોટા આડંબરથી રાજ્યગાદીએ બેસાડ્યો. કનકધ્વજ રાજા “આ મંત્રીએ મારા ઉપર મેટે ઉપકાર છે” એમ જાણી તેનું ઘણું સન્માન કરવા લાગ્યા. ઘણા આનંદથી રાજ્યનું પાલન કરતાં કેટલીક વખત વ્યતીત થયે. અન્યદા મંત્રીની સ્ત્રી પોલ્ફિલા જે પહેલાં મંત્રીને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય હતી તે કઈ કર્મના દોષથી અપ્રિય થઈ પડી. Page #303 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા તેથી મંત્રીએ તેની શય્યા જુદી કરાવી, જેથી પિફ્રિલાના મનમાં ઘણું દુખ થવા લાગ્યું. કહ્યું છે કે આજ્ઞાભંગ નરેદ્રાણુ, ગુરુનું માનમર્દનમ ! પ્રથક શય્યા ચ નારણિયશસ્ત્રવધ ઉચ્યતે | “રાજાઓની આજ્ઞાને ભંગ કરે, ગુરુઓના માનનું મર્દન કરવું અને સ્ત્રીઓની જુદી શમ્યા કરવી–એ શસ્ત્ર વગરને વધે છે.” ભર્તારના અપમાનથી પીડિત થયેલી પિટ્ટિલા વિશેષ પ્રકારે દાન વિગેરે ધર્મ કરવા લાગી. તે સમયે તેને ઘેર એક સુત્રતા નામના સાદેવી આહારને માટે આવ્યા. તેની સન્મુખ જઈ શુદ્ધ આહાર વહોરાવી હાથ જોડીને પિટ્ટિલાએ કહ્યું કે “હે ભગવતી ! તેવું કાંઈક કરે કે જેથી મારો ભર્તાર માટે વશ થાય. પરોપકાર એ જ મેટું પુણ્ય છે. કહ્યું છે કેદેપુરિસે ધરઈ ધરા, અહવા દોહિ વિ ધારિયા ધરણી! ઉયારે જસ્સ મઈ વિયારે જ ન વિસરાઈ છે બે પુરુષ ઉપર આ પૃથ્વી ધારણ કરાયેલી છે અથવા બે પુરુષોએ આ પૃથ્વીને ધારણ કરી છે. (તે બે પુરુષ કેશુ?) એક તો જેને ઉપકાર કરવામાં બુદ્ધિ વતે છે–ઉપકાર કરવામાં જે તત્પર છે, અને બીજો જે ઉપકારને વિસર નથી—કઈ એ ઉપકાર કર્યો હોય તે તે ભૂલી જતે નથી.” એ પ્રમાણે પિફ્રિલાનું કહેવું સાંભળીને સુત્રતા સાધવીએ કહ્યું કે-“આ તું શું બોલી? ઉત્તમ સ્ત્રીએ આવી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. કારણ કે મંત્ર વિગેરેથી પતિને વશ કરે એ મોટો દોષ છે, અને અમે તે સર્વવિરતિ ગ્રહણ કરેલી છે, તેથી કામણ વિગેરે કરવાં એ અમને ઉચિત જ નથી. તું જે ભોગ ભોગવવાને માટે વશીકરણ કરવા ઈચ્છે છે તે ભેગે સાંસારિક દુઃખના કારણભૂત Page #304 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૮૯ છે. વિષયો કિપાક ફળની પેઠે પ્રારંભમાં રમ્ય લાગે છે પણ પરિણામે અતિ દારુણ છે. લાંબે વખત તેનું સેવન કરીએ તે પણ તેનાથી તૃપ્તિ થતી નથી. તેથી આ વિષયની અભિલાષાને તજી દઈને જિનદિત શુદ્ધ ધર્મ આચાર કે જેથી તેને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થશે.” પઢિલાએ તે વાત કબુલ કરી અને પિતાના ભર્તારની આજ્ઞા લઈને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. ભરે પણ ક્રોધરહિત થઈને કહ્યું કે “તને ધન્ય છે કે તે આ ઉત્તમ ધર્મ ગ્રહણ કર્યો, હવે તું દેવીરૂપ થશે, માટે દેવી થઈને તારે મને પ્રતિબંધ પમાડવાને માટે જરૂર આવવું.” તેણે તે કબુલ કર્યું. તે પિટ્ટિલા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગી, અને ચિરકાળ સુધી નિર્દોષ ચારિત્ર પાળી દેવલોકમાં ઉત્પન થઈ. પછી અવધિજ્ઞાનથી પિતાને પૂર્વ ભવ જાણ પૂર્વ ભવના ભતરને પ્રતિબંધ કરવા માટે તે પિફ્રિલાદેવ મંત્રી પાસે આવ્યા. તેણે ઘણે ઉપદેશ કર્યો, પણ તેટલીપુત્ર પ્રધાન પ્રતિબંધ પામ્યો નહિ. તેથી દેવે વિચાર્યું કે “આ રાજ્યમેહથી પ્રતિબોધ પામતે નથી. પછી તે દેવે રાજાનું ચિત્ત પ્રધાન ઉપરથી ફેરવી નાંખ્યું. એટલે મંત્રી જ્યારે સભામાં આવ્યું ત્યારે રાજા પરા મુખ થઈને બેઠા, મંત્રીને દર્શન આપ્યું નહિ. તેથી તેટલીપુત્રે વિચાર્યું કે રાજા મારા ઉપર રાષ્ટમાન થયા છે. કેઈ ટુટે મારું છિદ્ર તેમને કહેલું જણાય છે. આમાં ખબર પડતી નથી કે રાજા મને શું કરશે? અથવા ક્યા પ્રકારના મરણથી મને મારશે? તેથી આત્મઘાત કરીને મરવું એ જ વધારે સારું છે.” એ પ્રમાણે વિચાર કરી ઘરે આવીને તેણે ગળામાં ફસે નાંખ્યો. દેવના મહાસ્યથી તે પાશ તૂટી ગયો; એટલે વિષ ખાધું તે પણ અમૃત જેવું થઈ ગયું. ત્યારે તરવારથી પોતાનું મસ્તક કાપવાને આરંભ કર્યો. દેવે ખડગની ધાર બાંધી લીધી. વળી અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયે. તે અગ્નિ જળરૂપ થઈ ગયે. એ પ્રમાણે તેણે લીધેલા મરણના Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ઉપદેશમાળા ત્ચ કર્યાં. પછી પ્રગટ થઈને પેટ્ટિલાદેવ C સવ ઉપાચા તે દેવે બેન્યા કે આ સઘળું મેં' કર્યુ” છે. તું શા માટે આત્મઘાત કરે છે? ચારિત્ર ગ્રહણુ કર.' તે સાંભળીને તેતલીપુત્ર પ્રધાને ચારિત્ર ગ્રહણ કર્યું. રાજા આવીને તેના પગમાં પડચો. ઘા કાળ પૃથ્વીપર વિહાર કરી, ચૌદ પૂર્વના અભ્યાસ કરી, ઘાતિક'ના ક્ષય થવાથી કેવળજ્ઞાન પામી, તેતલીપુત્ર મુનિ મેક્ષે ગયા. વિસયસુહરાગવસ, ધારો ભાયાવિ ભાયર' હતુઇ ! આહાવિ વહથ્થ’, જહુ બાહુબલિન્સ ભરહેવઈ ૫૧૪ના અથ -“ વિષયસુખને। જે રાગ તેના વશપણાથી ધાર કે (શાદિ ગ્રહણ કરેલા હાવાથી) ભયકર એવા ભાઈ પણ ભાઈ ને હણે છે. જેમ ભરતપતિ (ભરત ચક્રવતી) બાહુબલીના વધને માટે દોડથા હતા તેમ.” ૧૪૭. આ દૃષ્ટાંત પ્રથમ આવી ગયેલ છે. ભાવિ યિવિગાર-દોસનડિયા કરેઇ પછપાવ જહું સા પએસિરાયા, સૂરિયકતાઇ તહ વહુઓ ૫૧૪૮ાા અથ ઇંદ્રિયાના વિકાર સબંધી દોષથી વિખિત થયેલી ભાર્યાં પણ પતિહિંસારૂપ-પતિને મારી નાખવારૂપ પાપને કરે છે. જેમ તે પ્રદેશી રાજાને તેની સૂરિકાંતા નામની રાણીએ વિષ દેવા વિગેરે વડે મારી નાંખ્યા તેમ સમજવુ.” ૧૪૮, આ સંબંધ પણ પૂર્વે આવી ગયેલ છે. સાસયસુખતરસી, નિયઅંગસમુર્ભાવેણુ પિયપુત્તો । જહ સેા સેણિયરાયા, કાણિયરન્ના ખય` નિએ ૫૧૪ા અથ. હવે પુત્રના સ્નેહનુ' પણ વ્યપણુ' બતાવે છે. જેમ શાશ્વત સુખ મેળવવાને ઉત્સુક એવા તે શ્રેણિક રાજા ભગવંતનાં ગાથા-ભાતર । આધાવિતા વધા। બાહુબલસ્સે । ગાથા—પયપાવ...! પતિપાપ'–પતિસિ હારૂપ પાપ, ગાથા ૧૪૯-સાવત્તસૌખ્યત્વરિત્તઃ Page #306 -------------------------------------------------------------------------- ________________ કાણિક અને નગર શહેર હ ઉપદેશમાળા ૨૯૧ વચનમાં રક્ત અને ક્ષાયક સમકિતધારી તેને પિતાના અંગથી જ ઉત્પન્ન થયેલા અને પ્રિય-વહાલા એવા પુત્રે કેણિક રાજાએ ક્ષય પમાડ્યો-વિનાશ પમાડ્યો તેમ.” ૧૪૭ અર્થાત્ પુત્રને સનેહ પણ એ વ્યર્થ સમજે. અહીં કેણિકરાજાનું દૃષ્ટાંત જાણવું. કેણિક રાજાનું દષ્ટાંત શોભાયમાન ઘરેથી ભરપૂર અને નગરમાં પ્રસિદ્ધ એવા ઈશ્યજનેની શ્રેણીથી પૂર્ણ એવું રાજગૃહ નામે એક શહેર હતું. ત્યાં જિનભક્તિમાં રક્તચિત્તવાળે શ્રેણિક નામે રાજા રાજ્ય કરતે હતે. તે શ્રેણિક રાજાને ઉત્તમશીલ અને લાવણ્યથી ભરપૂર સુંદર રૂપવાળી, અત્યંત પ્રીતિવાળી અને નિર્મળ ગૌર વર્ણવાળી ચિલણ નામે પટ્ટરાણ હતી. શ્રેણિક રાજા સાથે પૂર્વ જન્મમાં જેણે વર બાંધ્યું છે અને જેણે પુષ્કળ તપ કર્યું છે એ કઈ જીવ છીપની અંદર જેમ મોતી ઉત્પન્ન થાય તેમ ચિલણના ગર્ભમાં ઉત્પન્ન થયે. પછી ચિલણને ગર્ભના પ્રભાવથી ત્રીજે મહિને પિતાના પ્રાણનાથના હૃદયનું માંસ ખાવારૂપ અશુભ દેહદ ઉત્પન્ન થયે, તેથી તે ઘણું દુર્બળ થતી ગઈ. રાજાએ રાણીને દુર્બળતા સંબંધી આગ્રહપૂર્વક પૂછયું ત્યારે તેણે પોતાને દુષ્ટ વિચાર જણાવ્યું. તે સાંભળી કામરાગ વડે રાજાએ તેને કહ્યું કે “હે કમલાક્ષી! તું જરા સ્વસ્થ થા.” પછી રાજાએ તે વાત અભય કુમારને કરી. તેણે રાજાના હૃદય ઉપર અન્ય પ્રાણીનું માંસ બાંધી, છરીથી તેને કાપીને રાણીને દેહદ પ્રપંચથી પૂર્ણ કર્યો, તે કૃશાંગીએ ક્રમે કરી પુત્રને જનમ આપ્યું અને તે જીવતા પુત્રને અશોકવાડીમાં કેઈ વૃક્ષના મૂળમાં મૂક્યો. તે વાત દાસીમુખથી સાંભળીને રાજાએ નેહવશે તે પુત્રને લઈ આવી પાછો રાણીને સે. રાજાએ હર્ષથી પ્રથમ તે પુત્રનું નામ અશોકચંદ્ર પાડયું. પરંતુ કુકડાએ તેની આંગળીને દેશ કર્યો હતો તેથી તે બાળક ઉક્ત દંશને લીધે કેણિક નામથી ઓળખાવા લાગ્યા. તે આંગળીની વેદનાથી તે બાળક મેટેથી Page #307 -------------------------------------------------------------------------- ________________ २४२ ઉપદેશમાળા રડવા લાગ્યો. તેથી રાજાએ તે આંગળી પિતાના મુખમાં રાખીને તેને સમાધિવાળે કર્યો. બાલ્યાવસ્થા વ્યતીત થતાં તેણે અન્ય રાજપુત્રીની સાથે પાણિગ્રહણ કર્યું અને તેની સાથે વિષયસુખ ભેગવવા લાગે. કેણિકને દેવસદશ હલ અને વિહલ નામના બે નાના ભાઈએ થયા હતા. શ્રેણિક રાજાએ કુંડલ, હાર અને હસ્તી રૂપ દિવ્ય વસ્તુઓ પિતાના નાના પુત્ર હલ્લ વિહલ્લને આપી. તેથી ઈર્ષા ઉત્પન્ન થવાને લીધે કેણિકે પોતાના પિતાને કાષ્ઠના પિજરામાં નાંખે. અને પિતે રાજા થયે. પછી તે દરરોજ કેરડાના મારથી પિતાને પ્રહાર કરવા લાગ્યો. અન્યદા કેણિક રાજાની પત્ની પધાવતીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર બે વર્ષ થી ત્યારે કેણિક રાજા તેને પિતાના ખેાળામાં બેસાડી પુત્રના મૂત્રથી મિશ્ર અન્ન ખાવા લાગ્યો. પુત્રના મેહને લીધે તેને જરા પણ જુગુપ્સા ઉત્પન્ન થઈ નહિ. પછી તેણે પિતાની માતાની પાસે જઈ તે વાત કહીને પૂછયું કે “હે માતા! મને આ પુત્ર કે પ્રિય છે?” તે સાંભળીને માતાએ કહ્યું કે “હે શૂરમતે! આ તારે તે શે સ્નેહ છે? તારા પિતાને સનેહ પ્રથમ તારા ઉપર આ કરતાં પણ અત્યંત વિશેષ હતું. આ પ્રમાણે પિતાનું પૂર્વ વૃત્તાંત પિતાની માતાના મુખથી સાંભળીને પિતાના પિતાને કારાગ્રહમાં નાંખવા રૂપ પિતાના નિંદ્ય કર્મને નિંદતે સતે તે કુહાડે લઈને જલદી પાજરાને ભાંગવા માટે ચાલ્યા. પિતાના પુત્રને એવી રીતે આવતે જોઈ ભયભ્રાન્ત બનેલા શ્રેણિક રાજા તાલપુટ વિષના પ્રગથી પોતાના આયુષ્યને પૂર્ણ કરી સમકિતના લાભથી અગાઉ બાંધેલી પહેલી નરક પૃથ્વીને પ્રાપ્ત થયા, અર્થાત્ પહેલી નરકે ગયા. કેણિક રાજા પોતાના પિતાને મૃત્યુ પામેલા જોઈ અત્યંત રુદન કરવા લાગ્યું. તેણે પ્રેતવિધિ કરી. ત્યાર પછી તેના મુખ્ય સામતેએ અનેક પ્રકારના પ્રયોગોથી કેણિક રાજાને શેકથી નિવૃત્ત કર્યો, નવા ગિના માલિક રામ Page #308 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૪ પછી પિતાની પ્રિયાથી પ્રેરિત થયેલા કેણિક રાજાએ પેલી ત્રણે દિવ્ય વસ્તુની હલ વિહલની પાસે માગણી કરી. એટલે હલ્લ ને વિહલ તે વસ્તુઓ તથા અન્ય સારભૂત પદાર્થો લઈને પોતાની માતાના પિતા ચેડા રાજા પાસે ગયા. બલથી ઉદ્ધત થયેલા અને અતિ અભિમાની કેણિક રાજા ઘણુ યુદ્ધો કરી પાપથી કરતા અનેક આરંભેમાં રક્ત થઈ આયુષ્ય પૂર્ણ કરીને છઠ્ઠ નરકે ગયે. એ પ્રમાણે પુત્રને સ્નેહ પણ કૃત્રિમ છે, એવો આ કથાને ઉપદેશ છે. લુદ્ધા સજજાતુરિઆ, સુહિણવિ વિસંવયંતિ ક્યકજજા જહ ચંદ્રગુપ્તગુણ, પશ્વયએ ઘાયલ રાયા ૧૫ અર્થ_“લુબ્ધ, પિતાનું કાર્ય કરવામાં ત્વરિત અને કરી લીધું છે પોતાનું કાર્ય જેણે એવા સ્વજને-મિત્રે પણ વિપરીત બોલે છે–વિપરીત કરે પણ છે. જેમ ચંદ્રગુપ્ત રાજાના ગુરુ ચાણક્ય નામના મંત્રીએ (પોતાનું કાર્ય થઈ ગયા પછી રાજ્યલુબ્ધપણાથી પિતાના મિત્ર એવા) પર્વત નામના રાજાને ઘાત કર્યો.” ૧૫૦. અહીં ચાણક્યને સંબંધ જાણ. ૪૫. ચાણક્યનું વૃત્તાંત ચણક નામના ગામમાં ચણ નામે બ્રાહ્મણ વસતે હતે. તેને ચણેશ્વરી નામે સ્ત્રી હતી. બંને જૈન હતા અને જિનભક્તિમાં પ્રીતિવાળા હતા. એક દિવસ તેમને દાંત સાથે પુત્ર જન્મે. તેનું નામ ચાણક્ય પાડયું. એ સમયે તેમને ઘેર સાધુએ આવ્યા. એટલે તે બાળકને સાધુ મહારાજના ચરણમાં મૂકીને ચણી ભટે પૂછ્યું કે “હે ભગવન્! મારે ઘેર આ પુત્ર દાંત સહિત જન્મે છે તેનું શું કારણ? તેનું મહા શું હશે? સાધુ મુનિરાજે કહ્યું કે “તે રાજા થશે.” ત્યારે માતાપિતાએ વિચાર કર્યો કે “આ ગાથા ૧૫૦–પવા. ઘાઈઓ. સ્વજનપિ, ચાણકયેન Page #309 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા કરે લાંબા વખત સુધી રાજ્યમાં આસક્તિવાળે થવાથી જરૂર નરકે જશે.” એવું જાણું તેઓએ પુત્રના દાંત ઘસી નાખ્યા પછી ફરીને મુનિને પૂછતાં મુનિરાજે કહ્યું કે “દાંત ઘસવાથી તે કઈ રાજાને મંત્રી થશે અને કેઈને અગ્રેસર કરીને પોતે રાજ્યપાલન કરશે.” પછી ચાણક્ય કેટલેક કાળે માટે થવાથી, સર્વ વિદ્યામાં કુશળ થયે. યૌવનાવસ્થા પ્રાપ્ત થતાં ઉત્તમ દ્વિજપુત્રીની સાથે પાણિગ્રહણ કરી સાંસારિક સુખ ભોગવવા લાગ્યો. એક દિવસ ચાણક્યની પત્ની પિતાના ભાઈના લગ્નપ્રસંગે પિતાને ઘેર ગઈ, પરંતુ સામાન્ય વેષવાળીને ધનરહિત હોવાથી પિતાને ઘેર પણ તેને ચગ્ય સન્માન મળ્યું નહિ. તેની બીજી બહેનો ત્યાં આવેલી હતી. તેઓએ ઘણું ઘરેણું અને સુંદર કપડાં ધારણ કરેલાં હોવાથી ભાઈએ તેમને બહુ સમાન આપ્યું. “અહ! આ જગતનું મૂળ કારણ ધન જ છે. કહ્યું છે કે જાતિઆંતુ રસાતલ ગુણગણુસ્તસ્યાધો ગચ્છતાં ! શીલ શૈલતટામ્પતત્વભિજન સંદધતાં વદ્ધિના ! શૌર્યે વૈરિણિ વજામાશુ નિપતત્વર્થોતુ નઃ કેવલં | યેનકેને વિના ગુણાતૃણવિપ્રાયા: સમસ્તા ઈમે છે “અતિ રસાતલમાં જાઓ અને ગુણસમૂહ તેથી પણ નીચે જાઓ, શીલ પર્વતના શિખર ઉપરથી નીચે પડે, સગાંવહાલાં અગ્નિથી બળી જાઓ, શૂરવીરપણું ઉપર જલદી વજ પડે, પરંતુ અમને માત્ર ધન મળે; કેમકે એક ઘન વિના આ સમગ્ર ગુણ તૃણવત્ જેવા છે.” બીજી બેનેને તેને ભાઈ સઘળાં કાર્યો વિગેરેમાં પણ પૂછે છે, પરંતુ ચાણક્યની પત્ની જે પોતાની બેન તેની તે સામું પણ જોતો નથી, તેથી તે ખેદ કરતી સતી ઘરને ખૂણે બેસીને વિચારે છે કે “મારા ધનરહિત જીવનને ધિક્કાર છે ! કારણ કે સગા ભાઈ એ પણ તે કારણથી પંક્તિભેદ કર્યો.” પછી વિવાહનું Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૯૫ કાર્ય સમાપ્ત થયે ખિન્ન મને તે પિતાને ઘેર આવી. ચાણકયે પૂછયું કે “તુ ઉદ્વેગ મનવાળી કેમ જણાય છે?” એટલે તેણે સઘળું બ્રાતૃસ્વરૂપ નિવેદન કર્યું. તે સાંભળી ચાણક્ય મનમાં વિચાર કર્યો કે “નિર્ધન એવી મારી સ્ત્રીને તેના સગા ભાઈએ પણ આદર આપે નહિ; તેથી હું ધન મેળવીને મારી સ્ત્રીને મને રથ પૂર્ણ કરીશ.” એમ ચિંતવી તે પરદેશ ચાલ્યો. ફરતાં ફરતાં પાટલીપુર નગરમાં નંદ રાજાને યાચવા માટે ગયો. ત્યાં રાજસભામાં રાજાનું મુખ્ય આસન હતું તેના ઉપર જઈને બેઠે. દાસીએ કહ્યું કે “હે બ્રાહ્મણ ! આ રાજાનું ભદ્રાસન છોડીને અન્ય આસન ઉપર બેસે.” ત્યારે ચાણક્ય કહ્યું કે “તે અન્ય આસન ઉપર મારું કમડલ રહેશે.” એ પ્રમાણે કહી તેણે તેના ઉપર પિતાનું કમડલ મૂક્યું પછી દાસીએ ત્રીજું આસન બતાવ્યું. ત્યારે ચાણક્ય કહ્યું કે તે આસન ઉપર મારો દંડ રહેશે.” એમ કહી ત્યાં દંડ મૂક્યો. ત્યારે દાસીએ ચોથું આસન બતાવ્યું. ત્યાં તેણે માળા મૂકી ત્યારે દાસીએ પાંચમું આસન બતાવ્યું. ત્યાં તેણે ય પવીત મૂકયું. એ પ્રમાણે તેણે પાંચે આસને રોક્યા, ત્યારે કેપિત થયેલી દાસીએ કહ્યું કે “અરે! તુ કેઈમેટો ઇષ્ટ દેખાય છે. કારણ કે પ્રથમનું ભદ્રાસન તું છોડતો નથી ને નવાં નવાં આસને રોકે છે.” પછી દાસીએ તેને પાદપ્રહાર કર્યો. તેથી પાદપ્રહાર કરાયેલા સર્પની માફક કોધથી ઊભા થઈને તે બે કે “દુષ્ટ ચાકરડી! તું અત્યારે મારી અવગણના કરે છે. પરંતુ જ્યારે પરંપરાથી આવેલા નંદના રાજ્યને ઉખેડી નાંખી આ સ્થાને નવીન રાજાને બેસાડું ત્યારે જ મારું નામ ચાણાક્ય ખરું.” એ પ્રમાણે કહી નગરની બહાર નીકળી મનમાં વિચાર કરવા લાગ્યો કે પ્રથમ સાધુ મુનિરાજે મારી બાબતમાં કહ્યું છે કે “આ બાળક બિંબાંતરિત રાજા થશે.” માટે હું રાજા થવા લાયક કેઈ પુરુષને શેાધી કાઢું” એ પ્રમાણે વિચારી ઘણું ગામને નગર તો તે ૧ નામધારક કે રાજાની નીચે પૂર્ણ સત્તાધારી તરીકે થવું તે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ઉપદેશમાળા નંદ રાજાના મયૂરપાલકના ગામમાં આવ્યો, અને સન્યાસીના વેષે ભિક્ષા અર્થે ફરવા લાગ્યું. ત્યાં મયૂરપાલકની સ્ત્રીને ગર્ભનાં માહાસ્યથી ત્રીજે મહિને ચંદ્રપાન કરવાને દોહદ થયેલ છે. તે દોહદ કઈ પણ ઉપાયથી પૂર્ણ થવાનું અશક્ય ધારી તે પિતાના ભર્તારને કહેતી નથી. અને દિવસે દિવસે દુર્બલ થતી જાય છે. પછી તેના ભરે તેને આગ્રહથી પૂછયું એટલે તેણે યથાર્થ હકીકત જણાવી. મયૂરપાલક પણ ચાણક્યને જોઈ દોહદને પૂર્ણ કરવાને ઉપાય તેને પૂછવા લાગ્યો. ત્યારે ચાણયે તેને કહ્યું કે “જે એ ગર્ભમાં રહેલો પુત્ર મને આપે તે આ દેહદ પૂર્ણ કરવાને ઉપાય હું કરું, નહિ તે દેહદ પૂર્ણ કર્યા સિવાય સીન અને ગર્ભને-બંનેને વિનાશ થશે.” એ પ્રમાણે સાંભળી પંચની સમક્ષ પુત્ર આપવાનું કબુલ કર્યું. એટલે ચાણક્ય એક ઘાસનું ઘર બનાવ્યું અને તેના ઉપર એક છિદ્ર રાખ્યું. એક માણસને ક્રમેક્રમે છિદ્ર ઢાંકવા માટે એક ઢાંકણું આપી તે ઘર ઉપર રાખે અને ઘરની અંદર ગર્ભવતી સ્ત્રીને રાખી. પછી જ્યારે પૂર્ણિમાને ચંદ્ર અર્ધ રાત્રિએ આકાશના મધ્ય ભાગમાં આવ્યો ત્યારે દૂધની ભરેલી થાળી લઈ તે સ્ત્રીની આગળ મૂકી, અને તે થાળીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડયું ત્યારે ચાણકયે કહ્યું કે “હે ભાગ્યવતી ! તારા ભાગ્યથી આ ચંદ્ર અત્ર આવે છે, તેથી હર્ષિત થઈ તેનું પાન કર.” એ પ્રમાણે કહેતાં તેણે ચંદ્રનું પાન કરવાની શરૂઆત કરી. જેમ જેમ તે દૂધનું પાન કરતી હતી તેમ તેમ છાપરા ઉપર રહેલો માણસ પેલા ઢાંકણવતી છિદ્રને ઢાંકતે હતે. થાળીની અંદર રહેલા પ્રતિબિંબિત ચંદ્રનું સંપૂર્ણ પાન થયું એટલે પેલું છિદ્ર પણ પૂર્ણ ઢંકાઈ ગયું. તેને દોહદ પૂર્ણ થયો. કારણ કે તે સમજી કે “મેં ચંદ્રનું પાન કર્યું. એ પ્રમાણે તેને દેહદ પૂર્ણ કરી “આ ગર્ભ રાજ્યના અધિપતિ થશે” એમ નિશ્ચય કરી ચાણક્ય ધાતુવિદ્યા શિખવાને માટે દેશાંતર ગયે. દેશાટન કરતાં કેટલેક કાળે ચાણક્યે રવર્ણસિદ્ધિ મેળવી. Page #312 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા અહીં પેલી બાઈએ પુત્ર પ્રસવ્ય, તેનું ચંદ્રગુપ્ત” નામ પાડયું. અનુક્રમે તે આઠ વર્ષને થયે. તે ગામમાં સરખી વયના બાળકે સાથે કીડા કરે છે, તેમાં પિતે રાજા થાય છે અને કેઈને ગામ આપે છે, કોઈને દેશ આપે છે અને કેઈને કિલાનું અધિપતિપણું આપે છે. તેવા વખતમાં ચાણકયે પણ ત્યાં આવીને તે જોયું, અને તેની પાસે યાચના કરી કે “રાજનસઘળાઓને જ્યારે તું મનવાંછિત આપે છે ત્યારે મને પણ કાંઈક વાંછિત આપ.” ત્યારે ચંદ્રગુપ્ત બેલ્યા કે “આ સઘળી ગાયે હું તને આપું છું તે તું ગ્રહણ કર.” એ પ્રમાણે સાંભળીને ચાણક્ય બેલ્યો કે “આ બધી પારકી ગાય છે તે મારાથી કેમ લઈ શકાય?” ત્યારે ચંદ્રગુપ્ત કહ્યું કે “જે સમર્થ હોય તેની જ આ પૃથ્વી છે. ત્યારે ચાણક્ય છોકરાઓને પૂછયું કે “આ બાળક કોને છે ?” બાળકેએ કહ્યું કે “એક પરિવ્રાજકને આપેલ અને ચંદ્રપાનના દેહદથી ઉત્પન્ન થયેલો ચંદ્રગુપ્ત નામના આ બાળક છે.” રએ સાંભળીને ચાણકયે ચંદ્રગુપ્તને કહ્યું કે “હે વત્સ ! જે તારે રાજ્યની ઈચ્છા હોય તે મારી સાથે ચાલ, હું તને રાજ્ય મેળવી આપીશ.” એ પ્રમાણે કહી ચંદ્રગુપ્તને સાથે લઈ ચાલ્યો. અનુક્રમે ધાતુ વિદ્યાવડે ધન ઉત્પન્ન કરી થોડું સિન્ય મેળવી પાટલીપુરને ઘેરો ઘાલ્યો. નંદરાજાએ પિતાના મોટા સિન્યથી તે સિન્યને પરાજિત કર્યું, તેથી ચાણક્ય ચંદ્રગુપ્તને લઈને નાસી ગયે. નંદરાજાએ તેને પકડવાને પાછળ સૈન્ય મોકલ્યું. તેમાં એક સ્વાર નજીક આવી પહોંચ્યું, ત્યારે ચંદ્રગુપ્તને સરોવરમાં રાખીને ચાણક્ય પોતે ધ્યાન ધરી ચેગી થઈને બેઠે. તે વખતે તે સ્વારે આવીને પૂછયું કે “હે ગીશ્વર ! નંદરાજાના વેરી ચંદ્રગુપ્તને જતાં તમે જે છે. ?” ચાણકયે આંગળીની સંજ્ઞાથી સરોવરમાં રહેલા ચંદ્રગુપ્તને બતાવ્યું. તેને પકડવાને માટે ઘડા ઉપરથી ઉતરીને તે સ્વાર લુગડાં ને શસ્ત્રો ઉતારી જળમાં પ્રવેશ કરે છે તેવામાં ચાણકયે ઉઠીને તે સ્વારનું મસ્તક તેના જ ખફૂગથી છેદી Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ઉપદેશમાળા નાંખ્યું. પછી ચંદ્રગુપ્તને બેલાવીને તેના ઘોડા ઉપર બેસાડીને તેઓ આગળ ચાલ્યા. માર્ગમાં ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછયું કે “હે વત્સ ! મેં જ્યારે તને અંગુલિ સંજ્ઞાથી બતાવ્યો ત્યારે તને શે વિચાર આવ્યો? ચંદ્રગુપ્ત કહ્યું કે “હે તાત! મેં વિચાર્યું કે આપે જે કર્યું હશે તે વ્યાજબી જ કર્યું હશે ” એ પ્રમાણે સાંભળીને ચાણક્ય ચિંતવ્યું કે “આ ચંદ્રગુપ્ત સુશિષ્યને પેઠે આજ્ઞાંકિત થશે.” ચાણક્ય અને ચંદ્રગુપ્ત એ પ્રમાણે વાતચીત કરતાં ચાલ્યા જતા હતા, તેવામાં એક બીજે સ્વાર તેઓની પાછળ આવ્યો. ફરીથી પણ ચંદ્રગુપ્તને સરોવરમાં રાખીને લૂગડાં ધોતા ધબીને ભય દેખાડી નસાડી મૂકીને ચાણકય પોતે બી બની લૂગડાં છેવા લાગ્યો. એ વખતે ઘોડેસ્વારે આવીને પૂછ્યું કે ચંદ્રગુપ્ત કયાં છે?” ત્યારે ચાણક્ય પૂર્વવત્ અંગુલિસંજ્ઞાથી તેને તળાવમાં બતાવ્યો અને પ્રથમ પ્રમાણે તેનું પણ માથું કાપી નાખ્યું. પછી બંને જણ બેઉ ઘેડા ઉપર સ્વાર થઈ આગળ ચાલ્યા. મધ્યાહને ચંદ્રગુપ્તને ભૂખ લાગી. ત્યારે ચંદ્રગુપ્તને ગામની બહાર રાખી ચાણક્ય ગામમાં આવ્યું, તે વખતે તેની સામે દહીંભાત ખાઈને આવતે બ્રાહ્મણ મળ્યો. ચાણકયે પૂછયું કે “અરે ભટજી ! આપે શું ભેજન લીધું છે?” તેણે કહ્યું કે “મેં દહીંભાત ખાધા છે.” પછી ચાણકયે વિચાર કર્યો કે “ગામમાં શિક્ષાને માટે ફરતાં મને ઘણું વાર લાગશે, તેથી નંદ રાજાના પાછળ આવતાં દ્ધાઓ વખતે ચંદ્રગુપ્તને પકડીને મારી નાંખે, માટે આ બ્રહ્મણનું પેટ ચીરી દહીંભાતને પડી ભરીને લઈ જાઉં.” એમ વિચારી તે પ્રમાણે કરી તે કરંબાવડે ચંદ્રગુપ્તને જમાડીને સંધ્યા સમયે કેઈક ગામે પહોંચ્યા. ત્યાં ભિક્ષા અર્થે ભિક્ષુકવેષે કેઈ એક વૃદ્ધ સ્ત્રીને ઘેર ગયા. તે અવસરે તે વૃદ્ધાએ પોતાનાં બાળકોને ઉની રાબ પીરસેલી હતી, તેમાંથી એક બાળક થાળીના મધ્ય ભાગમાં હાથ નાંખવાથી બન્યો ને રડવા લાગે ત્યારે વૃદ્ધાએ Page #314 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૯૯ કર્યું કે તને ધિક્કાર છે! તું પણ ચાણાક્યની પેઠે શા માટે મૂર્ખ થાય છે ? ” તે વચને સાંભળીને ચાણાયે તે ખાઈને પૂછ્યું કે હે માતા ! ચાલુાકય કેવી રીતે મૂખ થયા તે ખાત કહેા.' તેણે કહ્યું કે સાંભળ-‘ આગળનાં પાછળનાં ને પડખે આવેલા ગામે તે નગરાને સાધ્યા સિવાય ચાણાકય પહેલા જ પાટલીપુત્ર ગયા એટલે તે હાર્યોને ભાગી જવું પડયું. તેવી રીતે આ મારા પુત્ર પણ ખાજુમાં રહેલી । ડી રાખને છેડીને મધ્યમાં રહેલી ઉની રાખમાં હાથ નાંખવાથી દાજ્યા, તેથી રૂવે છે.’ પછી તે વૃદ્ધાએ આપેલા ઉપદેશ મનમાં યાદ રાખીને ચાણાકય હિમાલય તરફ ગયા. ત્યાં તેણે પર્વત' નામના રાજાની સાથે મૈત્રી કરી. કેટલાક દિવસ ગયા પછી પત રાજાને અ" રાજ્ય આપવુ. કબુલ કરી માટુ' સૈન્ય મેળવી આસપાસના અનેક દેશાને સાધીને પછી ચાણાકથ પાટલીપુત્ર આવ્યા. નદરાજાની સાથે માટુ' યુદ્ધ થયુ. તેમાં નંદરાજા હાર્યાં. તેથી તેણે ધર્મદ્વાર માગી લીધું, એટલે પેાતાને નીકળી જવાના રસ્તા આપવાની યાચના કરી. ચાણાયે તે વાત સ્વીકારી તેથી તે રથમાં બેસી પેાતાની સ્ત્રી, પુત્રી અને થાડુ' સારભૂત દ્રવ્ય લઈ નગર બહાર નીકળી ગયા. 6 તે વખતે રથમાં બેઠેલી ન‘દરાજાની પુત્રી નગરમાં પ્રવેશ કરતાં ચંદ્રગુપ્તનું લાવણ્ય જોઈ માહ પામી. નંદરાજાએ તે જાણ્યુ, એટલે ચંદ્રગુપ્ત ઉપર પુત્રીના સ્નેહ જોઈ નંદરાજાએ તેને પેાતાના રથમાંથી ઉતારી મૂકી. તે તરત જ ચંદ્રગુપ્તના રથ ઉપર ચઢી ગઈ. તે વખતે રથના નવ આરા ભાંગી ગયા. તે જોઈ ચદ્રગુપ્તે ચાણાકયને કહ્યું કે ‘હે પિતાજી! નગરપ્રવેશ વખતે આ અપશુકન થાય છે. ’ ચાણાકર્યે કહ્યું કે ‘હે વત્સ! આ શુભ શુકન છે, કારણ કે રચતા નવ આરા ભાંગ્યા છે તેથી તારુ રાજ્ય નવ પુરુષ સુધી ( નવ પેઢી સુધી ) સ્થિર થશે.' પછી નગરમાં આવી 'દ્રગુપ્તે ન'દરાજાની પુત્રી સાથે પાણિગ્રહણ કર્યું.. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ઉપદેશમાળી . નંદરાજા રાજ્યમહેલની અંદર એક રૂપવતી વિષકન્યા મૂકી ગયે હતું. તેને ચાણક્ય અનુમાનથી દોષવડે દુષિત જાણુને પર્વત રાજાની સાથે પરણાવી. તેના અંગના સ્પર્શથી પર્વત રાજાનું શરીર વિષવ્યાપ્ત થઈ ગયું. તે વખતે ચંદ્રગુપ્ત કહ્યું કે “આ પર્વત રાજાની સહાયથી આપણે રાજ્ય મેળવ્યું છે અને આ મિત્ર મરી જાય છે, માટે તેની ચિકિત્સા કરવી જોઈએ.” ચાણકયે કહ્યું કે “ચિકિત્સા કરવાથી સયું, ઔષધ વિના વ્યાધિ જાય છે. આ પ્રમાણે કાર્ય સાધી મરતા મિત્ર પ્રત્યે તદ્દન બેદરકારી બતાવી. તેથી મિત્રહ પણ કૃત્રિમ છે, એ આ કથાને ઉપદેશ છે. નિયયાવિ નિયયકજજે, વિસંવયંસંમિ હૃતિ ખરફરસા જહ રામ સુભમક, ખંભ ખત્તન્સ આસિ ખઓ ૧૫૧ અર્થ_“પિતાના સ્વજને પણ પિતાનું કાર્ય વિઘટમાન થયે તે અર્થાત્ ધાર્યા પ્રમાણે સિદ્ધ નહિ થયે સતે ખર કે. રૌદ્ર કર્મના કરનારા અને ફરસ કે. કર્કશ વચને બેલનારા થાય છે. જેમ રામ તે ફરસુરામ અને સુબૂમ ચક્રવતીને કરેલો બ્રાહ્મણો અને ક્ષત્રિને ક્ષય થયે તેમ.” ૧૫૧. પરશુરામે સાત વખત નિક્ષત્રી પૃથ્વી કરી, ને સુભૂમે એકવીશ વખત અબ્રાહ્મણ પૃથ્વી કરી. પિતાના કાર્યની સિદ્ધિને માટે સ્વજન-સ્નેહ પણ વ્યર્થ છે. અહીં પરશુરામ ને સુભૂમને સંબંધ જાણ. ૪૬ પરશુરામ અને સુભૂમની કથા સુધર્મા નામના દેવલોકમાં વિશ્વાનર અને ધવંતરિ નામના બે મિત્ર હતા. પહેલે જિન હતું અને બીજો તાસભક્ત હતે. તેઓ પરસ્પર ધર્મવાર્તા કરતા સતા પોતપોતાના ધર્મને વખાણતા તેને નિર્ણય કરવા માટે ધર્મની પરીક્ષા કરવાના હેતુથી તેઓ ગાથા ૧૧૧-નિંયક જ જે-નિયયક , કરકસ. સુબુમ. રામ-પરશુરામ. Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૦૧ મૃત્યુલેકમાં આવ્યા. તે સમયે મિથિલા નગરીને રાજા પધરથ રાજ્ય છેડીને શ્રી વાસુપૂજ્ય મુનિની પાસે ચારિત્ર ગ્રહણ કરવાને જતો હતો. નવીન ભાવરિત્રવાળા તેને જોઈને જૈનદેવે કહ્યું કે પ્રથમ આપણે આની પરીક્ષા કરીએ પછી તમારા તપાસની પરીક્ષા કરીશું.” પછી ભિક્ષાને માટે અટન કરતા તે નવીન ભાવચારિત્રીને અનેક પ્રકારની ઉત્તમ રસવતી બતાવી, પણ તે ભાવસાધુ સવથી ચલિત થયા નહિ. પછી બીજી શેરી માં જતાં તેના માર્ગમાં ચારે તરફ દેડકીઓ વિકુવા અને બીજે રસ્તે કાંટા વેર્યા. પદ્મરથ ભાવ મુનિ મંડુકવાળો માર્ગ તજી દઈ કાંટાવાળા રસ્તે ચાલ્યા. તે વખતે કાંટા પગમાં ભેંકાવાથી લોહીની ધારા તહેવા લાગી અને અત્યંત વેદના થવા લાગી. પરંતુ તેઓ જરા પણ ખિન્ન થયા નહિ. તેમજ ઈસમિતિથી ચાલતાં લેશમાત્ર પણ ક્ષેમ પામ્યા નહિ. પછી ત્રીજી વાર દેવે નિમિત્તિ થઈ હાથ જોડી વિનય પૂર્વક કહ્યું કે “હે ભગવન્! તમે દીક્ષા લેવાને જાઓ છે, પણ હું નિમિત્તના પ્રભાવથી જાણું છું કે તમારું આયુષ્ય હજુ લાંબું છે અને તમને યુવાવસ્થા પ્રાપ્ત થઈ છે તે હમણા રાજ્યમાં રહી વિવિધ પ્રકારનાં ભેગ ભગ, પછી વૃદ્ધાવસ્થામાં ચારિત્ર ગ્રહણ કરજે, કારણ કે તે વધારે સારું છે. વળી આ સરસ વિષયને સ્વાદ ક્યાં અને રેતીના કેળીઆ જેવો આ વિરસ એગમાર્ગ ક્યાં?” ત્યારે ભાવ સાધુએ કહ્યું કે “હે ભવ્ય! જે મારું આયુષ્ય લાંબું હોય તે વધારે સારું, હું ઘણા દિવસ સુધી ચારિત્ર પાળીશ, જેથી મને મેટો લાભ થશે. વળી ધર્મ સંબંધી ઉદ્યમ તે યુવાવસ્થામાં જ કરવો જોઈએ. આગમમાં પણ કહ્યું છે કે – જરા જાવું ન પડેઈ, વાહી જાવ ન વટ્ટઈ જાવિદિઓ ન હાયંતિ, તાવ મેયં સમાયરે છે “જ્યાં સુધી જરા પીડા કરે નહિ, જ્યાં સુધી કઈ પ્રકારનો વ્યાધિ થાય નહિ, અને જ્યાં સુધી ઈદિ હાનિ પામે નહિ Page #317 -------------------------------------------------------------------------- ________________ ३०२ ઉપદેશમાળા ત્યાં સુધીમાં ધર્મ આચર” વૃદ્ધાવસ્થામાં ગ્રસ્ત થયેલ મનુષ્ય ઇકિયો નિર્બળ થવાથી ધર્મકરણમાં ઉદ્યમ કેવી રીતે કરી શકે ?” દંતરુચ્ચલિત ધિયા તરલિત પાશ્ચંદ્રિણ કંપિત ! દરમ્યાં કુહૂમડલિતં બલેન લુલિત રૂપશ્રિયા પ્રેષિતમ્ | પ્રાપ્તાયા યમભૂપતરિહમહાઘાટયા જરાયામિયા તૃષ્ણ કેવલમેકકેવ સુભટી હત્પત્તને નૃત્યતિ છે * “યમ રાજાની મોટી ધાડરૂપ આ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં દાંત હાલે છે, બુદ્ધિ નષ્ટ થાય છે, હાથપગ કંપે છે. નજર ક્ષીણ થાય છે, વળ જતું રહે છે અને રૂપ તથા લાવણ્ય ચાલ્યું જાય છે, માત્ર તૃષ્ણા એકલી જ સુભટનું આચરણ કરતી સતી હૃદયરૂપી નગરમાં નૃત્ય કરી રહે છે.” આ પ્રમાણે તે ભાવમુનિની દઢતા જોઈ બંને દેવ ખુશી થયા અને પ્રશંસા કરવા લાગ્યા પછી જૈનદેવે તાપસદેવને કહ્યું કે જૈનેનું સ્વરૂપ જોયું? હવે આપણે તાપસની પરીક્ષા કરીએ.” એ પ્રમાણે કહી તેઓ વનમાં ગયા. ત્યાં તેઓએ એક જટાધારી વૃદ્ધ, તીવ્ર તપ કરતે અને ધ્યાનમાં આરૂઢ થયેલ યમદગ્નિ નામને તાપસ છે. તેની પરીક્ષા કરવા માટે તે દેવે ચકલા ચકલીનું રૂપ ધારણ કરી તેની દાદીની અંદર માળે બાંધીને રહ્યા. પછી ચકળ મનુષ્યવાણીથી બે કે “હે બાલા! તું અત્ર સુખથી રહે હું હિમાલય પર્વતે જઈને આવું છું.” ત્યારે ચકલીએ કહ્યું કે “હે પ્રાણનાથ! હું તમને જવા દઈશ નહિ; કારણ કે તમે પુરુષ જ્યાં જાઓ છો. ત્યાં લુબ્ધ થઈ જાઓ છે. જે તમે પાછા ન આવો તે મારી શી ગતિ થાય? હું અબળા એકલી અહીં કેમ રહી શકું? તમારો વિયોગ મારાથી કેવી રીતે સહન થઈ શકે?” તે સાંભળી ચકલાએ કહ્યું કે “હે બાળા! તું શા માટે કદાહ કરે છે? હું જલદી Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૦૩ આવીશ. જે હું આવું નહિ તે મને બ્રાહ્મણની, સ્ત્રીની, બાળકની ને ગાયની હત્યાનું પાપ લાગે ત્યારે ચકલીએ કહ્યું કે “હું સેગને માનતી નથી. પણ જો તમે ન આવે તો યમદગ્નિ તાપસનું પાપ મસ્તક ઉપર ધારણ કરો તે હું તમને જવા દઉં.” ત્યારે ચકલો બોલ્યો કે “તું એમ બેલ નહિ. એનું પાપ કણ અંગીકાર કરે? એ વચને સાંભળીને યમદગ્નિ દયાનથી ચલિત થયે અને ક્રોધવશ થઈ ચકલા ચકલીને પકડી કહેવા લાગ્યું કે “મારું શું એટલું બધું પાપ છે?” ચકલીએ કહ્યું કે “હે મુનિ ! ક્રોધ કરે નહિ. આપનાં ધર્મશાસ્ત્ર જુઓ. કારણ કે અપુત્રસ્ય ગતિર્નાસ્તિ, રવ નૈવ ચ નવ ચ તસ્માતું પુત્રમુખ દષ્ટવા, સ્વર્ગ ગચ્છતિ માનવા પુત્ર વિનાના માણસની સદગતિ થતી નથી, અને વર્ગમાં તે તેની ગતિ છે જ નહિ. તેથી માણસે પુત્રનું મુખ જોઈને સ્વર્ગમાં જાય છે.” " તમે પુત્રરહિત છે તે તમારી શુભ ગતિ કેવી રીતે થાય? તેથી તમારું પાતક મોટું છે.” એ પ્રમાણે કહી પરીક્ષા કરીને દે પિતાને સ્થાને ગયા, અને મિથ્યાદષ્ટિ દેવ હતો તે પણ પરમ જન થ. તેમના ગયા પછી યમદગ્નિ પણ પક્ષના મુખનાં વચને સાંભળી વિચાર કરવા લાગ્યા કે “એમણે કહી તે બાબત ખરી છે, તેથી કઈ સ્ત્રીની સાથે પાણિગ્રહણ કરી પુત્ર ઉત્પન્ન કરું તે મારી શુભ ગતિ થાય.” એ પ્રમાણે વિચાર કરી કેષ્ટક નગરના રાજા જિતશત્રુ સમીપે જઈ એક કન્યા માગી. ત્યારે રાજાએ કહ્યું કે “માર સે પુત્રીઓ છે, તેમાંથી જે તમને પસંદ કરે તે કન્યા તમે ગ્રહણ કરો.” તે સાંભળીને યમદગ્નિ અંતઃપુરમાં આવ્યો. ત્યાં રહેલી સવે કન્યાઓએ જટાધારી, દુર્બળ, મળથી મુલીન ગાવાવાળા અને વિપરીત રૂપવાળી યમદગ્નિને જોઈને Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ઉપદેશમાળા થુથુકાર કર્યાં ( શુ‘કી ), તેથી તેણે ક્રોધવશ થઈને તે સવ કન્યાઓને કુબ્જા કરી નાંખી. પાછા વળતાં તેણે મહેલના આંગણામાં ધૂલમાં રમતી એક રાજપુત્રીને જોઈ, તેને તેણે ખીજોરુ બતાવ્યુ', એટલે તે લેવાને તેણે લાંબા હાથ કર્યાં, તેથી તાપસે રાજા પાસે જઈ ને કહ્યુ કે ' આ કન્યા મને ઇચ્છે છે.' એમ કહીને તેને ગ્રહણ કરી. ભય પામેલા રાજાએ હજાર ગાંમાને કેટલાક દાસદાસીએ સહિત તે પુત્રી તેને આપી; તેથી પ્રસન્ન થયેલા ઋષિએ શેષ રહેલી પેાતાના તપની શક્તિથી પેલી સ કુજા રાજપુત્રીઓને સારી કરી. એ પ્રમાણે સવ તપને ખપાવી રેણુકા માલાને લઈને તે વનમાં આવ્યો. ત્યાં એક ઝુંપડી બનાવીને તેઓ રહ્યા. અનુક્રમે રેકાયૌવનવતી થઈ, એટલે તેની સાથે તેણે પાણિગ્રહણ કર્યું”. પ્રથમ ઋતુકાલે યમદગ્નિએ રેણુકાને કહ્યુ' કે ‘હે સુલાચના ! સાંભળ. તારે માટે એક ચરૂ મત્રીને તને આપુ' છું, તે ખાવાથી તને એક સુંદર પુત્ર થશે.' ત્યારે રેણુકાએ કહ્યું કે ‘હે સ્વામિન્! એ ચરૂ મંત્રી આપે કે જેમાંના એક ચરૂથી બ્રાહ્મણપુત્ર થાય અને ખીજાથી ક્ષત્રિયપુત્ર થાય. હું ક્ષત્રિયચરૂ હસ્તિનાપુરના રાજા અન'તવીય'ની સ્રી મારી બેન અન*ગસેનાને આપીશ અને બ્રાહ્મણુચરૂ હું ખાઈશ.’ એ પ્રમાણે રેણુકાના કહેવાથી યમદગ્નિએ એ ચરૂ મંત્રી પાતાની સ્ત્રીને આપ્યા. પછી રેણુકાએ વિચાર કર્યાં કે ‘મારા પુત્ર શૂરવીર થાય તે સારૂ.’ એમ વિચારી તેણે ક્ષત્રિયચરૂનું ભક્ષણ કર્યું અને બ્રાહ્મણુચરૂ તેની એન અનંગસેનાને માકલ્યા. તેણે તે ખાધા. તેને એક પુત્ર થયા તેનુ' નામ કીતિવીય પાડયુ, રકાને પુત્ર થયા તેનું નામ રામ પાડવામાં આવ્યું'. રામ યુવાન થયે. એવામાં અતિસારના રોગથી પીડિત એક વિદ્યાધર તે આશ્રમમાં આવ્યેા, રામે તેના સફાર કર્યું અને Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉ૦૫ ઉપદેશમાળા શીષધના પ્રગથી તેને સ્વસ્થ કર્યો, તેથી તે વિદ્યાધરે પ્રસન્ન ને રામને પરશુવિદ્યા આપી. તેણે પરશુવિદ્યા સાધી, તેથી તે શુરામના નામથી પ્રસિદ્ધ થયે. પછી દેવતાથી અધિષ્ઠિત થયેલી hણ (કુહાડી) ને લઈને અજય એ તે જ્યાં ત્યાં ફરવા અન્યદા પરશુરામની માતા રેણુક હસ્તીનાપુરમાં પોતાની તને મળવા અર્થે ગઈ. ત્યાં પિતાની બેનના પતિ અનંતવીર્યની દાથે સંબંધ થવાથી તેને ગર્ભ રહ્યો. અનુક્રમે તેને પુત્ર થયો. પછી પુત્ર સહિત રેણુકાને યમદગ્નિએ પિતાના આશ્રમમાં આણી રશુરામે માતાનું દુરિત જાણું પોતાની પુત્રવતી માતાને મારી iી આ ખબર અનંતવીર્યને પડવાથી તેણે ત્યાં આવી યમદગ્નિના કાશ્રમને ભાંગી નાંખે. તેથી ક્રોધિત થયેલા પરશુરામે પરશુથી મતવીર્યનું મસ્તક છેદી નાંખ્યું. પછી તેને પુત્ર કતિવિર્ય Eાજ્યાધિકારી થયો. તેણે પિતાનું વેર વાળવા માટે પરશુરામના પિતા યમદગ્નિને મારી નાંખ્યું. તેથી પરશુરામે ત્યાં જઈ પરશુના પ્રભાવથી કીર્તિવીર્યને હણી હરતીનાપુરનું રાજ્ય લઈ લીધું. તે ખતે ચૌદ સ્વપ્નથી સૂચિત ગર્ભ જેણે ધારણ કર્યો છે એવી પ્રતિવીર્ય રાજાની તારા નામની સ્ત્રી પોતાના પતિના મરણ સમયે નાસી ગઈ તે વનમાં તાપસના આશ્રમે આવી પહોંચી. ત્યાં જઈ તેણે તાપસેને પિતાનું સર્વસ્વ (વૃત્તાંત) કહ્યું. દયાથી આદ્ર ચત્તવાળા તાપસેએ તેને ગુપ્ત રીતે ભેયરામાં રાખી. અનુક્રમે તેને ત્યાં પુત્ર છે. તેનું નામ સુભૂમ નામ પાડ્યું. અનુક્રમે તે મોટે થવા લાગ્યા. પરશુરામે ક્ષત્રિય ઉપર ક્રોધ કરીને સાત વાર નક્ષત્રી પૃથ્વી કરી અને મારેલા ક્ષત્રિયેાની દાઢોને એકઠી કરીને એક થાળ ભરી મૂક્યો. એક દિવસ ફરતો ફરતો પરશુરામ પેલા તાપસેની ઝુંપડીએ આવ્યું, ત્યારે પરશુની અંદરથી વાલા નીકળવા લાગી. તેથી Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ઉપદેશમાળા " પરશુરામે તાપસાને પૂછ્યું' કે ‘ ખરું' આલે કાઈ પણ ક્ષત્રિય અહી છે? કારણ કે મારી પરશુમાંથી અગારા વધે છે.’ ત્યારે તાપસે એ કહ્યુ` કે · અમે ક્ષત્રિયા છીએ. પરશુરામે તપસ્વીએ ધારીને તેમને છેડી દીધા. એ પ્રમાણે સર્વ ક્ષત્રિયેાને મારીને તે નિષ્કંટકપણે હસ્તીનાપુરનું રાજ્ય ભાગવવા લાગ્યા. એક દિવસે પરશુરામે કેાઈ નિમિત્તિયાને પૂછ્યું કે ‘મારું મૃત્યુ કાનાથી થશે ?' નિમિત્તિકે કહ્યુ કે 'જેની દૃષ્ટિથી આ ક્ષત્રિયેાની દાઢા ક્ષીરરૂપ થઈ જશે અને તેનુ ભાજન જે કરશે તે તમને મારશે' તે સાંભળીને પરશુરામે ાતાના મારનારને આળખવા માટે એક દાનશાળા બંધાવી અને ત્યાં સિંહાસન ઉપર દાઢાના થાળ મૂકયો. અહીં વૈતાથવાસી મેઘનાદ નામના વિદ્યાધરે નિમિત્તિયાના કહેવાથી પાતાની પુત્રીના વર સુભ્રમ થશે એમ જાણીને ત્યાં આવી સુભૂમને પેાતાની પુત્રી અપણુ કરી, અને પેાતે તેના સેવક થઈ ત્યાં રહ્યો. એક દિવસ સુભ્રમે પાતાની માતાને પૂછ્યું કે ‘હું માતા શુ' ભૂમિ આટલી જ છે ?' એવા પુત્રના શબ્દો સાંભળીને નેત્રમાં અશ્રુ લાવી ગદ્ગદ્ સ્વરપૂર્વક તારા રાણીએ પૂર્વાંની સઘળી હકીકત જણાવીને કહ્યુ` કે ‘હે પુત્ર! તારા પિતા અને પિતામહને હણીને તથા સર્વ ક્ષત્રિયાના નાશ કરીને પરશુરામ આપણુ રાજ્ય ભાગવે છે, અને તેના ભયથી નાસીને આ તાપસને આશ્રય કરી ભાંયરામાં રહ્યા છીએ.’ એ પ્રમાણે માતાના સુખથી સાંભળીને સુભૂમ ક્રોધિત થઈ એકદમ ભેાંયરામાંથી બહાર નીકળ્યે, અને મેઘનાદ સાથે હસ્તીનાપુર જઈ દાનશાળાએ આવ્યા. તે વખતે દાઢાના થાળ સુભૂમની દૃષ્ટિએ પડતાં તે દાઢાની ક્ષીર થઈ ગઈ, એટલે તે ક્ષીર સુભ્રમ ખાવા લાગ્યા. પરશુરામે તે વાત જાણી. એટલે સન્નાઁ થઈ ને જાજવલ્યમાન પરશુ લઈ બહાર નીકળ્યા, પર’તુ પરશુરામનું તે હથિયાર સુભ્રમની દૃષ્ટિ પડતાં જ તેના પૂર્વના પુણ્યથી નિસ્તેજ થઈ ગયું. પછી સુભ્રમે ભેાજન કર્યા પછી ઉડીને તે થાળ પરશુરામ Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા, ૩૦૭ . ઉપર ફેંક્યો, એટલે તે થાળનું સહસ્ત્ર દેવતાઓએ અધિષિત કરેલું ચક્ર બની ગયું અને તે ચક્રે પરશુરામનું શિર કાપી નાંખ્યું. તે વખતે સુભૂમને ચક્રવતી પદને ઉદય થયે, જય જય શબ્દો બોલાવા લાગ્યા, અને દેએ પુષ્પની વૃષ્ટિ કરી. પછી પરશુરામે મારેલા ક્ષત્રિના વૈરનું સ્મરણ કરીને તેણે એક્વીશ વખત બ્રાહ્મણરહિત પૃથ્વી કરી. ચક્રના બળથી આ ભરતક્ષેત્રના છ ખંડ જીતીને વિશેષ લાભ બની ઘાતકીખંડમાં આવેલા ભરતક્ષેત્રને સાધવા ચાલે. અડતાળીશ ગાઉ વિસ્તારવાળા ચર્મરત્ન ઉપર પોતાના સર્વ સૈન્યને સ્થાપીને જવણસમુદ્રની ઉપર થઈને ચાલ્યાં જતાં સમકાળે ચર્મરનના અધિષ્ઠાયક હજારે એ ચમન મૂકી દીધું. એટલે ચર્મરત્ન ને સિન્યસહિત જળમાં ડૂબીને તે મરણ પામ્ય અને અતિશય પાપકર્મના રોગથી સાતમી નરકે ગયે. એ પ્રમાણે સંબંધીઓને સ્નેહ પણ કૃત્રિમ છે, એ આ કથાને ઉપદેશ છે. કુલ ઘર નિયબ સુહેસુબ, સયણેય જણેઅનિચ્ચ મુવિસહા. વિહરતિ અણિસાએ, જહ અજજમહાગિરિ ભયનં ૧પરા અથ–“મુનિવૃષભ-શ્રેષ્ઠ મુનિઓ (ધર્મ ધુરંધર હોવાથી) કુળ તે કુટુંબ, ઘર, પોતાના સંબંધીઓ તથા ગ્રામનગરાદિજન્ય સુખ–તેને વિષે તેમજ સ્વજનમાં અને સામાન્ય લોકમાં નિરંતર અનિશ્રાએ (કેઈન પણ આલંબન વિના) વિચરે છે. જેમ આર્ય મહાગિરિ ભગવંત નિશ્રા વિના વિચર્યા તેમ.” ૧૫ર. અહીં આર્યમહાગિરિને સંબંધ જાણ. ૪૭. આર્યમહાગિરિ પ્રબંધ શ્રીસ્થૂલિભદ્રસૂરિને આર્યમહાગિરિ ને આર્યસુહસ્તી નામે બે શિષ્ય હતા. તે બેમાં મોટા શ્રી આર્યમહાગિરિસૂરિ માર્યસહસ્તીસૂરિને ગશિક્ષા (ગચ્છનું શિક્ષણ અર્થાત્ ગચ્છ) સેપીને પિતે ગાથા ૧૫ર-અર્જમહાગિરિ. 1. Page #323 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા વિશેષ વૈરાગ્યથી જિનકાની તુલના કરવાને માટે ઉક્ત થઈ એકલા વિચારવા લાગ્યા. તે વિશેષપણે ક્રિયામાં ઉદ્યમવંત રહે છે. જ્યારે આર્યસુહસ્તી સૂરિ ગામની અંદર સમવસરે છે ત્યારે શ્રી આર્યમહાગિરિ ગામની બહાર રહે છે, એમ ગચ્છની નિશ્રાએ વિહાર કરે છે. એકદા શ્રી સુહસ્તસૂરિ વિહાર કરતાં પાટલીપુર પધાર્યા. ત્યાં આર્યમહાગિરિ ક્ષેત્રના છ વિભાગ કરીને પાંચ પાંચ દિવસ સુધી એક એક વિભાગમાં ભિક્ષાર્થે જાય છે અને નીરસ આહાર ગ્રહણ કરે છે. એક વખત શ્રી આર્યસહસ્તસૂરિ વસુભૂતિ નામના શ્રાવકના કુટુંબને પ્રતિબધ કરવાને માટે તેને ઘેર ગયા હતા અને ધર્મદેશના આપતા હતા. તે સમયે શ્રી આર્યમહાગિરિ અજાણતાં વસુભૂતિને ઘેર ભિક્ષાર્થે આવ્યા. તેથને જેઈ આર્યસહસ્તી સૂરિએ ઉભા થઈ વિનયપૂર્વક વંદન કર્યું. એટલે આર્યમહાગિરિ ભિક્ષા ગ્રહણ કર્યા સિવાય પાછા વળી ગયા. વસુભૂતિ શ્રાવકે આર્ય સુહસ્તી મહારાજને પૂછયું કે “જેમને આપે આટલો વિનય કર્યો એ મહામુનિ કોણ છે? ત્યારે આર્ય સુહસ્તિસૂરિએ કહ્યું કે એ અમારા મેટા ગુરુભાઈ છે અને મહા અનુભવવાળી જિનકપની તુલના કરે છે. તે સાંmળીને વસુભૂતિ શ્રાવકે બીજે દિવસે આખા નગરમાં બધે ઉત્તમ આહાર કરાવ્યો. આર્યમહાગરિએ તેને અક૯૫ જાણીને ગ્રહણ કર્યો નહિ. પછી ઉપાશ્રયે આવીને તેમણે સુહસ્તસૂરિને ઓળભ આપ્યો કે “તમે બહુ વિરૂદ્ધ આચરણ કર્યું કે વસુભૂતિને ઘેર મારે અભ્યથાનાદિ વિનય કર્યો. તેમ કરવાથી તમે સર્વત્ર અશુદ્ધ આહાર કરી દીધું છે. માટે હવે આજથી મારે તમારી સાથે એક ક્ષેત્રમાં રહેવું ઉચિત નથી.” એ પ્રમાણે કહી આર્યમહાગિરિએ જુદો વિહાર કર્યો અને ગચ્છનો આશ્રય છોડી દઈ એકાકી તપ–સંયમ પાળી સ્વર્ગે ગયા. એ પ્રમાણે બીજાએ પણ પ્રતિબધ કર નહિ, એ આ કથાને ઉપદેશ છે, Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉપર્દેશમાળા વેણુ જુવણેયુય, કન્ના સુહેહિં વરસિરીએ યો નય લુખભંતિ સુવિહિયા, નિદરસણું જે બૂનામત્તિ છે અર્થ “રૂપે કરીને, યૌવને કરીને, ગુણવતી કન્યાઓથી, સાંસારિક સુખથી તેમજ શ્રેષ્ઠ એવી લક્ષ્મીથી સુવિહિત-સાધુ પુરુષ-ઉત્તમ જને લેભાતા નથી. અહા જંબૂ નામે મહા મુનિનું નિદર્શન કે દષ્ટાંત જાણવું. ૧૫૩. જબૂસ્વામીનું દષ્ટાંત પૂર્વે આવેલું છે તેથી અહીં લખ્યું નથી. ઉત્તમકૂલપસૂયા, રાયકુલડિસગાવિ મુશિવસહા બહુજઈજણસંઘરું, મેહકુમારુવ વિસહતિ છે ૧૫૪ અર્થ–“ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા, રાજકુળમાં મુગટ સમાન એવા મુનિવૃષભ-મુનિશ્રેષ્ઠો અનેક કુળમાં ઉત્પન્ન થયેલા ઘણું મુનિજનોનો સંઘ મેઘકુમારની જેમ વિશેષ પ્રકારે સહન કરે છે. ૧૫૪. અહીં મેઘકુમારનું દૃષ્ટાંત જાણવું. ૪૮. મેઘકુમારનું દષ્ટાંત મગ દેશમાં રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતે હતો. તેની ધારિણે નામે રણે હતી. તેની કુક્ષિને વિષે કઈ જીવ ઉત્પન્ન થયો. તેના પ્રભાવથી તેને અકાળે મેઘને દેહા થયો. અભયકુમારે અઠ્ઠમભક્તથી કેઈ દેવને આરાધીને તેની સહાયથી તે દહદ પૂર્ણ કર્યો, ઉત્તમ સમયે પુત્રનો પ્રસવ થયો. સ્વપ્નને અનુસાર તેનું નામ મેઘકુમાર પાડયું. અનુક્રમે તેણે યુવાવસ્થા પ્રાપ્ત કરી. શ્રેણિક રાજાએ તેને સ્વરૂપવતી આઠ કન્યા એક લગ્ન પરણાવી. તે સ્ત્રીઓ સાથે વિષયસુખ ભગવતે મેઘકુમાર અન્યદા વરપ્રભુ ત્યાં સમવસરવાથી વાંદવાને ગયો. પ્રભુની દેશના સાંભળી ગાથા ૧૫૩–ણ કનાહિં ઘરસિરીએહિં નિદરિસર્ણ જબનામુત્તિ ગાથા ૧૫૪–મેવકુમારદ્વા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ઉપદેશમાળા તેણે વૈરાગ્ય પ્રાપ્ત થવાથી ચારિત્ર ગ્રહણ કર્યું. ભગવતે તેમને શિક્ષા ગ્રહણ કરવા માટે સ્થાવિર (વૃદ્ધ) મુનિ પાસે મોકલ્યા. હવે રાત્રિએ પૌરુષી ભણાવ્યા પછી સંથારા કરતાં વૃદ્ધલઘુત્વના (નાના મોટાના) વ્યવહારથી મેઘમુનિને સંથારે સર્વ સાધુની પછી ઉપાશ્રયની બહાર આવ્યો. ત્યાં રાત્રિએ જતા આવતા સાધુના ચરણના પ્રહારથી અને તેમના અથડાવા વિગેરેથી મેઘમુનિ બહુ ખિન થયા. તે વિચારવા લાગ્યા કે “અરે! મારો સુખકારી આવાસ કયો! મારી કમળ પુષશય્યા કયાં. અંગનાના અંગસંગથી ઉત્પન્ન થતું સુખ કયાં! અને આ કઠિન ભૂમિમાં આળોટવું ક્યાં! આ સાધુઓ પ્રથમ તે મારા પ્રતિ આદરવાળા હતા અને હવે તે તે જ સાધુએ મને પગ વિગેરેના સંઘટ્ટ કરે છે, તેથી જે આજની રાત્રિ સુખે સુખે જાય તે પ્રાતઃકાળમાં વીરપ્રભુને પૂછી રહરણ આદિ વેષ પાછો મેંપીને હું મારે ઘેર ચાલ્યા જઈશ.” એ પ્રમાણે ચિંતવી મેઘમુનિ પ્રાતઃકાળે પ્રભુ પાસે આવ્યા. ભગવાને મેઘમુનિના બેલ્યા પહેલાં જ કહ્યું કે “હે મેઘ ! તે આજ રાત્રિના ચારે પર દુઃખ અનુભવ્યું છે અને ઘેર જવાનો વિચાર કરેલો છે. આ હકીકત ખરી છે?” મેઘમુનિએ કહ્યું કે “એ હકીક્ત ખરી છે, ત્યારે ભગવાને કહ્યું કે “હે મેઘમુનિ ! આ દુઃખ તે શું છે ! પણ જે દુઃખ તે આ ભવથી ત્રીજે ભવે અનુભવેલું છે તે સાંભળ-પૂર્વે વૈતાઢય પર્વતની ભૂમિમાં વેતવણ, ઘણે ઉંચે અને એક હજાર હાથણીના ટેળાને અધિપતિ છ દાંતવાળે સુમેરુપ્રભ નામનો હાથી હતું. એક દિવસ વનમાં દાવાનળ લાગ્યું. તેનાથી ભય પામી તૃષાતુર થઈ વનમાં ભટકતાં શેડા પાણિવાળા ને ઘણા કીચડવાળા સરોવરમાં પેઠો. ત્યાં તું કીચડની અંદર બુતી ગ. તું જળ સુધી પહોંચ્યો નહિ એટલે તને જળ પણ મળ્યું નહિ, અને બહાર પણ નીકળી શક્યો નહીં. પછી ઘણું વૈરી હાથીઓએ આવીને તેને દંતમૂશળના પ્રહાર કર્યા. સાત દિવસ સુધી પીડા અનુભવી સે વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કાળ Page #326 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા કરીને તું વિઘ્યભૂમિમાં ચાર દાંતવાળા, રક્તવ વાળા ને સાતસે હાથણીના પતિ મેરુપ્રભુ નામે હાથી થયા. ત્યાં પણ અગ્નિ લાગેલે જોઈ જાતિસ્મરણથી તેં તારા પૂર્વભવ દીઠો. પછી દાવાનળથી ભય પામીને તે એક ચાજનપ્રમાણુ ભૂમિથી અંદરથી તૃણુ કાષ્ટ આદિ સ દૂર ફેકી દીધું, અને નવા ઉગેલા તુણુ વલ્લી અંકુરા વગેરેને શૂવડે પરિવારની મદદથી મૂળમાંથી ઉખેડી નાંખવા લાગ્યા. એક વખત ફરીથી દાવાનળ પ્રગટયેા. તે વખતે તુ પરિવાર સહિત પેલા એક ચેાજન પ્રમાણવાળા મડળમાં આવી ગયેા ખીજા પણ ઘણાં વનચર પ્રાણીઓ ત્યાં આવ્યાં. તે પુખતે તેં શરીર ખણુવાને માટે એક પગ ઉંચા કર્યાં, તેવામાં એક સસલા કાઈ જગ્યાએ તેને સ્થાન નહિ મળવાથી તારા પગ નીચેની જગ્યાએ આવીને ઊભો રહ્યો. પગ નીચે મૂકતાં તે“ સસલાને જોયે; એટલે તેના ઉપરની દયાને લીધે તારુ મન આદ્ર થવાથી તેં તારા પગ ઊંચા ને ઊંચા રાખ્યા. એ પ્રમાણે અઢી દિવસ સુધી એક પગ ઊંચા રાખીને રહ્યો. દાવાનળ શાંત થતાં સર્વ પ્રાણીઓ પાતપેાતાને સ્થાને ગયા. એટલે પગ નીચે મૂકતાં શરીર ઘણુ· સ્થૂળ હાવાથી પર્વતનું શિખર તૂટી પડે તેમ તું પડી ગયે, અને ઘણી વેદના ભાગવી. સેવનું આયુષ્ય પૂરું કરી દયાના પરિણામથી શુભ કર્મ બાંધી શ્રેણિક રાજાના પુત્ર થયા. હુવે તું વિચાર કર કે સમકિતના પણ લાભ મળ્યા નહાતા તે વખતમાં તિય ચના ભવમાં થાડું કષ્ટ સહુન કરવાથી તે મનુષ્યનું આયુષ્ય માંધ્યું, તા ચારિત્ર ગ્રહણ કર્યા પછી કષ્ટ સહન કરવાથી તા મેાટુ ફળ મળે છે; અથવા આ જીવે ઘણી વાર નરકાદિનાં ઘણાં દુઃખા ભાગવ્યાં છે, તે તું આ સાધુઓના પાદસંઘટ્ટથી ઉત્પન્ન થયેલા દુઃખથી શા માટે દુભાય છે? સાધુના ચરણની રજ પણ વંદ્ય છે, તેથી આ ચારિત્ર તો દેવાના તારા મનારથ યેાગ્ય નથી. અગ્નિમાં પ્રવેશ કરવા સારા. વિષનું ભક્ષણ કરવું. સારું, પણ ગ્રહણ ફરેલા ઋતુના ભંગ કરવા એ સારુ નહિ.” ઇત્યાÈિ ભગવતનાં Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપદેશમાળા કહેલાં વચનાથી મેધમુનિને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયુ, એટલે સઘળું પ્રભુના કહેવા પ્રમાણે જોયુ'. પછી ભગવાનને વાંદીને મેઘમુનિ ખાલ્યા કે “ હે ભગવાન! ભવરૂપમાં પડતાં તમે મારા ખચાવ કર્યાં છે. આજથી માંડીને એ ચક્ષુ સિવાય ખીજા કાઈ અંગની મારે શુશ્રુષા કરવી નહિ એવા હુ` અભિગ્રહ કરૂ છું. આ પ્રમાણેને અભિગ્રહ લઈ, નિર્દોષ ચારિત્ર પાળી, ગુણુરત્ન સવત્સરાદિ કરી, નિર્મળ ધ્યાનઙે પેાતાનું આયુષ્ય પૂર્ણ કરી, સમાધિથી મૃત્યુ પામીને વિજય નામના અનુત્તર વિમાનને વિષે દેવપણે ઉત્પન થયા. મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઈ ને માફ઼ે જશે. અવરુપ્પરસવાહ, સુષ્મ તુચ્છ સરીરપીડાય । સારણ વારણ ચૈાયણુ, ગુરુજણઆયત્તયા ય ગણે ॥ ૧૫૫ અર્થ - ગચ્છમાં વસવાથી પરસ્પર સખાધુ તે મળવાપણુ થાય અને સ્વેચ્છાય પ્રવર્તાવા રૂપ સુખ અથવા ઇન્દ્રિયજન્ય જે સુખ તે તુચ્છ કે, સ્વલ્પ થાય-તેનુ' એછાપણું થાય, પરીસહાર્દિ વડે શરીરને પીડા થાય, કાઈ પણ કાર્ય ન કર્યુ હાય તા તેનુ સારણ કે॰ સ`ભારી દેવુ' થાય, કોઈ પણ કાર્યમાં પ્રમાદ કરતાં વારણ કે વારવું થાય, સારા કાર્ય માં ચાયણ કે મધુર કે કર્કશ વચનવડે પણ પ્રેરણા થાય અને ગુરુજનની આધીનતા થાય. એટલા ગુણા થાય; માટે અવશ્ય ગચ્છમાં જ વસવું, એકલા ન રહેવુ.” ૧૫૫. ઇસ કર્યો ધમ્મા, સચ્છદગઈમઈપયારસ ! કિ વા કરેઉ ઇક્કો, પરિહરઉ કહુ મક વા !! ૧૫૬ । ફા અ - સ્વચ્છંદ જે ગતિ તેમાં છે મતિના પ્રચાર જેના અર્થાત્ સ્વચ્છ દે વવાની છે બુદ્ધિ જેની એવા એકલા મુનિને ધર્મ જ કચાંથી હાય ? અપિતુ ન હાય. વળી એકલા તપક્રિયા ગાથા--૧૫૬ અવરુપર-પરસ્પર । ગાથા—૧૫૬ --તઃ કરઇ। પરિહર Page #328 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૩ વિગેરે શું કરે ? અથવા એકલા અકાર્યને પુછુ કેમ પરિહરવા શક્તિમાન થાય ? અર્થાત્ ન થાય. માટે ગુરુકુળવાસમાં જ કહેવુ.” ૧૫૬. કત્તો સુત્તથ્થાગમ, પડિપુચ્છડ઼ા ચાયણા ચ ક્કસ ! વિષ્ણુએ વૈયાવચ્ચ, આરાહયા ય મરણ તે ॥૧પણા અ - એકલા મુનિને સૂત્રાની પ્રાપ્તિ પણ કથાંથી થાય ? પ્રતિસ્પૃચ્છા કે સંદિગ્ધનું. પૂછ્યુ' તે કાની પાસે કરે? ચેાયણા કે પ્રમાદમાં પડેલાને શિક્ષાદાન કાણુ આપે? એકલા વિનય કેના કરે? વૈયાવચ્ચ કાના કરે? અને મરણાંતે નમસ્કાર સ્મરણુ, અણુસાઢિ આરાધના પણ તેને કાણુ કરાવે? અર્થાત્ એટલા વાનાં (એટલા લાભ ) એને કથાંથી પ્રાપ્ત થાય ? ન થાય.” ૧૫૭. પિલ્લિન્જેસણ મિક્કો, પઇન્તપમયાજાઉ નિચ્ચ ભય' । કાઉ માવિ અકા, ન તરઇ કાઊણુ બહુ મમ્સે ॥ ૧૫૮ ॥ અથ-એકલા મુનિ એષણા જે આહારની શુદ્ધિ તેનુ પણ ઉલ્લ’ધન કરે છે, અર્થાત્ કદાચિત્ અશુદ્ધ આહાર પણ ગ્રહણ કરે છે, વળી પ્રકીણુ કે એકાકી એવા જે પ્રમદાજન-સ્ત્રીજન તેનાથી તેને નિર'તર ભય રહ્યા કરે છે; અને બહુ મુનિના મધ્યમાં તા અકાર્ય કરવાનુ મન પણ કરવાને શક્તિવાન થવાતુ નથી તા અકા કરે તા થૈનેાજ ? માટે સ્થવિરકપી મુનિઓને એકાકી વિહાર યુક્ત નથી. ,, ૧૫૮. ઉચ્ચાર પાસવણ વત પિત્ત મુચ્છાઇ માહિએ ઇક્કો । સદ્દવ ભાયણ વિહથ્થા, ાિંખવઇ કુણુઈ ઉડ્ડાહ ૫૧પા અથ ઉચ્ચાર તે પુરીષ, પાસવણ તે પ્રશ્રવણ (લઘુનીતિ), ગાથા-૧૫૭ સુતથાગમા પડિયુઋણ । ૫ । એસ! આગમઃ પ્રાપ્તિઃ । ગાથા ૧૫૯–નિખવઈ । Page #329 -------------------------------------------------------------------------- ________________ અગદિવસ પરિપુઓ, એજ જીવન મુનિ એ ૩૧૪ ઉપદેશમાળા બાંત તે વમન અને પિત્ત મૂછ વિગેરે-આદિ શબ્દથી વાયુ વિકાર વિશુચિકાદિનું ગ્રહણ કરવું. એવા વ્યાધિથી–કષ્ટથી વ્યાકુળ થયેલ એકલો સાધુ પાણી સહિત જે ભાજન તેનાથી વ્યગ્રહસ્તવાળો હેતે તે જે તે ભાજને હાથમાંથી મૂકી દે તે સંયમ વિરાધના–આમવિરાધના થાય. અને જે તે ભાજન હાથમાં રહેવા દઈને ઉચ્ચાર (વડી નીતિ) વિગેરે કરે તે શાસનની ઉઠાહ (લઘુતા) થાય. તેથી મુનિને એકલા રહેવું કઈ રીતે ગ્ય નથી. ૧૫૯ એ દિવસેણુ બહુઆ, સુહાય અસહાય જીવપરિણામ ! ઈકો અસુહપરિણઓ, ચઈ જઝ આલંવણું લખું ૧૬ તે અર્થ–“એક દિવસમાં પણ જીવના પરિણામ શુભ અને અશુભ એવા બહુ પ્રકારના થાય છે, તેથી એકલો મુનિ અશુભ પરિણામવાળે થયે સતે કાંઈક આલંબન-કારણને પામીને ચારિત્રને તજી દે છે અથવા અનેક પ્રકારના દોષ લગાડે છે.” ૧૬૦. સવજિણપડિકુટું, અણુવસ્થા થેરકપભે ઈક્કો અ સુહાવત્તોવિ હણુઈ તવસંજમં અખા ૧૬૧ અર્થ—“એકાકીપણે વિચરવું સર્વ જિનેશ્વરોએ કરેલું છે. વળી તેથી અનવસ્થા કે મર્યાદાનો ભંગ થાય છે અને સ્થવિરોને કલ્પ જે આચાર તેને ભેટ થાય છે, તેથી એકાકી રહેવું અયુક્ત છે, વળી એટલે શુભ આયુક્ત કે ગાઢ આચારયુક્ત હોય તે પણ થોડા કાળમાં તપ અને સંયમને હળી નાંખે છે, અર્થાત્ તેમાં દેવ લગાડે છે. ૧૬૧. વેસ જન્મકુમારિ, પઉથ્થવઈએ બાલવિહરં ચ | પાસંડરોહ મસઈ નવતણિ થેરબજાં ચ ૧૬રા. ગાથા ૧૬૦–એકદિવસેણું ચદજજા ! ગાથા ૧૬૧-સુયાઉત્તવિ સુહાઉત્તેવિ પડિકુટું–નિષિદ્ધ અઈ-અચિરાત નામ : - કાન-~ Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા સવિડકુમ્ભડવાં, દિા માહેઇ જા મણુ થી ! આયહિયંચિતતા, દુરયરે પરિહરતિ ૫૧૬ડ્યા અ-વેશ્યા, વૃદ્ધ કુમારિકા એટલે મેાટી ઉમ્મરવાળી કુમારિકા, પરદેશ ગયેલા પતિવાળી સ્ત્રી, ખાળ વિધવા એટલે જેને પતિ ખાલ્યાવસ્થામાં જ મરણ પામેલા છે એવી અતિ કામવિહ્વળ સ્ત્રી, પાખંડતે કરીને જેણે વિષયના રાધ કરેલા છે એવી સ્ત્રી– તાપસળી પ્રમુખ, અસતી તે વ્યભિચારિણી શ્રી, નવયૌવના, વૃદ્ધ ભર્તારની ભાર્યા, શુભ અધ્યવસાયને દૂર કરી દે એવા ઉદ્દભટ રૂપવાળી અથવા વિકાર સહિત મનેાહર રૂપવાળી, અને દેખવા માત્રથી જ જે મનને માહિત કરે એવી સ્ત્રી-આટલા પ્રકારની સ્ત્રીઓને આહિતને ચિંતવનાર પુરુષ અતિ દૂરથી જ ત્યજી દે છે.” ૧૬૨-૧૬૩. સમ્મીિવિ કયાગમાવિ, અવિસયરાગસુહવસ ! ભવસકમ વિસઇ, ઇથ્થું તુહ સચ્ચઇનાય ૫૧૬૪। અ-સમ્યગ્દષ્ટિ છતાં અને સિદ્ધાંતના જાણુ છતાં અતિશય વિષયરાગ સબધી જે સુખ તેના પરવશપણાથી ભવસ'કટને વિષે પ્રવેશ કરે છે, અર્થાત્ બહુ ભવભ્રમણ કરે છે. તે સબધમાં હે શિષ્ય ! તારે સત્યકીનું ઉદાહરણ જાણવું.” ૧૬૪. અહી સત્યકી વિદ્યાધરના સબંધ જાણવા. ૪૯. સત્યકી વિદ્યાધરની કથા વિશાળ લક્ષ્મીવાળી વિશાળા નગરીમાં ચેટક નામે રાજા રાજ્ય કરતા હતા. તેને સુજ્યેષ્ટા અને ચિલ્લણા નામે બે પુત્રીએ હતી, તે ખનેને અરસ્પરસ ઘણા જ સ્નેહ હતા. અભયકુમારની સલાહથી તે બન્ને કન્યાએ શ્રેણિક રાજાની સાથે પાણિગ્રહણ ગાથા ૧૬૩-ક્રુતાગમઃ-ગાતાનમઃ । Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ઉપદેશમાળા કરવાને અભિગ્રહ કર્યો હતે. પછી અભયકુમારે એક સુર દાવી, અને તે સુરંગદ્વારા શ્રેણિક રાજાએ વિશાળ નગરી આવી બને કન્યાઓને લીધી. સુરંગના મુખ આગળ આવ ચિલ્લણાએ વિચાર કર્યો કે “સુજ્યેષ્ઠા રૂપમાં મારાથી અતિ છે છે, તેથી શ્રેણિક રાજા તેને બહુ માન દઈ પટ્ટરાણ કરશે.” ; પ્રમાણે વિચારી ચિલ્લણાએ સુષ્ઠાને કહ્યું કે “હે ભગિની ! પાછી જઈને મારો રહી ગયેલે ઘરેણાંને ડાબલે જલદી ૯ આવ. એ પ્રમાણે કહી સુકાને પાછી મેકલી. પછી ચિલણું શ્રેણિક રાજાને કહ્યું કે “હે સ્વામિન્ ! અહીંથી જલદી ચાલે જે કઈ જાણશે તે બહુ વિપરીત થશે. એ પ્રમાણે ભય બતાવી તેઓ સુરંગમાંથી બહાર નીકળી ગયા ત્યાર પછી આવેલી સુષ્ઠા ચિંતવ્યું કે “પ્રાણથી પણ વધારે પ્રિય એવી મારી છે ચિલણએ મારા ઉપર આવું કપટ રચ્યું. માટે કેવળ સ્વાર્થ રચીપચી રહેલ કુટુંબવર્ગથી સર્યું, અને સપની ફણા જેવા વિષયે પણ ધિક્કાર છે.” એ પ્રમાણે વૈરાગ્ય થવાથી સુષ્ઠા પાણિગ્રહણ ન કરતાં ચંદનબાળા સાધવી પાસે જઈને ચારિ ગ્રહણ કર્યું. છઠ્ઠ અઠ્ઠમ આદિ અનેક પ્રકારનાં તપ કરતી તે એક દિવસ આતાપના ગ્રહણ કરીને રહેલી છે. એ સમયે પેઢાલ નામના વિદ્યાધરે ત્યાંથી જતાં તેને જોઈ. એટલે તે મનમાં વિચારવા લાગે કે “આ સતી ધ્યાનમાં સ્થિત થઈ છે અને તે મહા રૂપવતી છે તેથી જે હું આ સાદવીની કુક્ષિની અંદર પુત્રને ઉત્પન્ન કરું તે તે પુત્ર મારી વિદ્યાનું પાત્ર થાય.” એ પ્રમાણે વિચાર કરીને વિદ્યાન બળથી અંધકાર વિમુવી તે ન જાણે એવી રીતે ભ્રમરનું રૂપ કરી તેને ભોગવીને તેની નિમાં વિર્ય મૂકવું. પછી તેની કુક્ષિને વિષે ઉત્પન થયેલ છવ અનુક્રમે વધવા લાગ્યો, તેથી સુજ્યેષ્ઠા સાદેવીને મનમાં સંદેહ ઉત્પન્ન થયું. તેણે તે સંબંધી જ્ઞાનીને પૂછયું એટલે Page #332 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૧૭ જ્ઞાનીએ તેને સંદેહ ભાંગીને કહ્યું કે “એમાં તારે દોષ નથી, તું તે સતી છે. અનુક્રમે તે સાવીને પુત્ર થયો તેનું નામ સત્યકી પાડવામાં આવ્યું. તે સાદવાના ઉપાશ્રયમાં મોટો થયો. ત્યાં સાધ્વીના મુખથી આગમોનું શ્રવણ કરતાં તેને સર્વ આગમાં મુખપાઠ થઈ ગયા. એક દિવસ સુષ્મા વીરભગવાનને વાંદવાને માટે સમવકારણમાં ગઈ. સત્યકી પણ તેની માની સાથે ગયે. તે અવસરે લસંદીપક નામના વિદ્યારે ભગવાનને પૂછયું કે “હે ભગવન્! મને કેનાથી ભય છે?” ભગવાને કહ્યું કે “તને આ સત્યકી બાળકથી les છે. તે સાંભળીને કાલસંદીપકે સત્યકીની અવજ્ઞા કરીને તેને પિતાના પગમાં પાડી દીધે. તેથી સત્યકી તેના ઉપર ક્રોધિત થયો. પછી સત્યકીના પિતા પિઢાલ વિદ્યારે તેને રોહિણી વિદ્યા આપી. તે વિદ્યાને સાધતાં સત્યકીને કાલસંદી૫ક વિદ્ધ કરવા લાગ્યું. તે વખતે રેહિણી વિદ્યાએ જ કાલસંદીપકને તેમ કરતાં અટકાવ્ય; કારણ કે સત્યકીના જીવે પ્રથમ પાંચ ભવને વિષે રોહિણી વિદ્યાને સાધતાં મરણ પ્રાપ્ત કર્યું હતું. છ ભાવે રોહિણી વિદ્યાને સાધતાં તેના આયુષ્યમાં છ માસ જ અધૂરા રહેલા હેવાથી રહિણ વિદ્યાએ પ્રત્યક્ષ થઈને કહ્યું હતું કે “હે સત્યકી! તારા આયુષ્યમાં માત્ર છ માસ જ બાકી રહ્યા છે, તેથી તું જે કહેતા હોય તે આ ભવમાં હું સિદ્ધ થાઉં, નહિ તે આવતા ભવમાં હું સિદ્ધ થઈશ, ત્યારે સત્યકીના જીવે કહ્યું હતું કે “જે મારું આયુષ્ય ઘેડુંક જ બાકી હોય તે આવતા ભવમાં તું સિદ્ધ થજે. આ પ્રમાણે પૂર્વ ક્રમમાં કહ્યું હતું તેથી રોહિણી વિદ્યા આ ભવમાં થોડા કાળમાં જ સિદ્ધ થઈ અને પ્રત્યક્ષ થઈ સત્યકીને કહ્યું કે તારા શરીરને એક ભાગ મને બતાવ જેમાં હું પ્રવેશ કરું, ત્યારે સત્યકીએ પિતાનું ભાળ (કપાળ) બતાવ્યું. રોહિણી વિદ્યા લલાટમાર્ગથી અંગમાં પેઠી અને લલાટમાં ત્રીજું લોચન ઉત્પન્ન Page #333 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા થયું. પછી તેણે પ્રથમ પોતાના પિતા પિઢાલને જ સાધ્વીના વ્રતને ભંગ કરનાર જાણે વિદ્યાબળથી માર્યો. કાલસંદીપક વિદ્યાધર સત્યકીને વિદ્યાબળથી દુર્જય જાણુને માયાથી ત્રિપુરાસુરનું સ્વરૂપ ધારણ કરીને નાસી ગયે, અને લવણસમુદ્રમાં જઈને પાતાળકળશમાં પેઠો. લેકની અંદર એવી સિદ્ધિ થઈ કે “આણે ત્રિપુરાસુરને પાતાળમાં પેસાડી દીધે, તેથી આ સત્યકી અગ્યારમે રુદ્ર પિદા થયો છે.” પછી સત્યક વિદ્યારે ભગવાનની પાસે સમકિત અંગીકાર કર્યું, અને દેવગુરુને અત્યંત ભક્ત થયા. ત્રણે સંધ્યાએ તે ભગવાનની આગળ નૃત્ય કરે છે. પરંતુ અત્યંત વિષયસુખમાં લેલુપ હોવાથી રાજાની, પ્રધાનની કે કઈ વ્યાપારી વિગેરેની રૂપવતી સ્ત્રીને તે જુએ કે તરત જ તેને ગાઢ આલિંગન આપીને તે ભોગવે છે. તેને વારવાને માટે કઈ શક્તિ માન થતું નથી. એક દિવસ મહાપુરી ઉજ્જયિની માં ચંડપ્રદ્યોત રાજાની અંતઃપુરમાં પ્રવેશ કરીને તેણે પદ્માવતી સિવાય બીજી તમામ રાણીઓને ભેગવી. તેથી ચંડપ્રોત રાજા ક્રોધિત થઈ કહેવા લાગ્યા કે જે કેઈ આ દુષ્ટકર્મી સત્યકીને મારી નાંખશે તેને હું મનવાંછિત આપીશ. આ પ્રમાણે પટ વગડાવીને તેણે લોકોને જણાવ્યું. તે વખતે તે નગરમાં રહેનારી એક ઉમા નામની વેશ્યાએ બીડું ઝડપ્યું. પછી એક દિવસે ઉમા પિતાના ઘરમાં ગોખમાં બેઠી હતી તે વખતે તેણે સત્યકીને વિમાનમાં બેસીને આકાશમાર્ગે જતે જોઈ કહ્યું કે “હે ચતુરશિરોમણિ! હે સુરૂપજનમાં મુગટ રૂપ! હે તેજથી સૂર્યને જીતનાર ! તું પ્રતિ દિવસ મુગ્ધા (વિષયરસની અજાણી સ્ત્રીઓને ચાહે છે; પરંતુ અમારા જેવી કામકળામાં કુશળ સ્ત્રી તરફ દષ્ટિ પણ કરતા નથી. માટે આજે તો મારું આંગણું કૃતાર્થ કર, અને એક વખત તું અમારું કામ ચાતુર્ય જે.” ઈત્યાદિ વચનેથી રજિત થયેલો અને કટાક્ષવિક્ષેપથી જેનું મન આકર્ષાયુ છે એ સત્યકી વિમાનમાંથી ઉતરીને તે નાયિકાના ઘરમાં ર. Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૧૯ 6 ( ' તે વેશ્યાએ પણ અનેક પ્રકારના કામક્રીડાના વિનાદથી તેનુ મન આધીન કરી લીધુ. તેથી તે તેને છેડીને અન્ય કાઈ સ્થાને જતા નથી; હમેશાં ત્યાંજ આવે છે. તેમની વચ્ચે પરસ્પર ઘણી જ પ્રીતિ થઈ ગઈ છે. આ પ્રમાણે અત્યંત વિશ્વાસ પમાડીને તેણે એકવાર સત્યકીને પૂછ્યુ... કે હું સ્વામિન્ ! તમે સ્વેચ્છાએ પરસ્ત્રીઓને ભાગવા છેા પણુ તમને મારવાને કાઈ શક્તિમાન થતુ નથી તે કાના ખળથી ?' ત્યારે સત્યકીએ કહ્યું કે હું સુંદર લેાચનવાળી સ્ત્રી ! મારી પાસે વિદ્યાનું ખળ છે, તેના પ્રભાવથી મને કાઈ મારતું નથી.' ફરીથી વેશ્યાએ પૂછ્યું કે ‘તમે તે વિદ્યાને કાઈ વખત દૂર રાખા છે! કે નહિ ?” સત્યકીએ કહ્યું કે જ્યારે હું... વિષયસેવન કરૂ છુ. ત્યારે વિદ્યાને દૂર રાખુ છું.' તે સાંભળીને તેમા વેશ્યાએ જઈ રાજાને કહ્યું કે ‘સત્યીને મારવાને એક જ ઉપાય છે, પરંતુ જો તમે મારા બચાવ કરે તે તેને ખુશીથી મારા.’ એ પ્રમાણે પ્રસ્તાવના કરીને તેણે સવ હકીકત કહી બતાવી. પછી તે વેશ્યાના ઉદર ઉપર કમલપત્રા રખાવી તેણે તે કમલપત્રોને છેદી નાંખ્યા, પરંતુ વેશ્યાના શરીર ઉપર જરા પણ ખગ લાગ્યું નહિ. એમ કરી ‘આવી રીતે તારા ખચાવ કરશું' એવા વિશ્વાસ ઉત્પન્ન કરાવીને તેને ઘેર માકલી, પછી રાત્રિએ પેાતાના સેવાને બંનેને મારી નાખવાનું' સમજાવીને તેને ઘેર મેાકલ્યા. તે સેવકને વેશ્યાએ ગુપ્ત રીતે રાખ્યા. તેવામાં સત્યકી આવ્યા અને ઉભા સાથે વિષયસેન કરવા લાગ્યા. એટલે ગુપ્ત રહેલા રાજસેવકે એ આવીને અંનેનાં મસ્તકે છેી નાંખ્યાં. સત્યકી વિદ્યાધરના નીશ્વર નામના ગણે તે હકીકત સાંભળી, એટલે તે ક્રોધિત થઈને ત્યાં આવ્યા અને આકાશમાં શિલા વિષુવીને કહેવા લાગ્યા કે તમે મારા વિદ્યાગુરુને માર્યો છે; તેથી જેવી સ્થિતિમાં તેને માર્યા છે તેવી જ સ્થિતિમાં તેની મૂર્તિ Page #335 -------------------------------------------------------------------------- ________________ હર ઉપદેશમાળા બનાવીને જે તમે સવનગરજને પૂજાશે તે તમને સઘળાને છેડીશ, નહિ તે આ શિલાથી સર્વને ચૂર્ણ કરી નાખીશ.” એવું સાંભળીને ભયભીત થયેલા રાજા આદિ સર્વ લોકેએ તેવી જ સ્થિતિવાળી યુગ્મરૂપ ભૂતિ કરાવીને એક મકાનની અંદર સ્થાપી, અને સર્વ પૂજા કરવા લાગ્યા. સત્યકી કાળે કરીને નરકભૂમિમાં ગયો. પછી કેટલેક કાળે તેવી લજજા ઉપાદક મૂતિને જોઈને તે કાઢી નાંખી તેની જગ્યાએ લિંગની સ્થાપના કરી. માટે વિષયમાં અનુરાગ ન કરે એ આ કથાને ઉપદેશ છે. સુતસિયાણ પૂયા, પણામ સંસ્કાર વિણયકજજપરો ! બંદ્ધપિ કમ્પમસુહં, સિઢિલઈ દસારનેયાવા છે ૧૬૫ | અર્થ–“સુતપસ્વી-ભલા ચારિત્રીમહામુનિઓની પૂજા તે વસ્ત્રાદિ આપવું, પ્રણામ તે મસ્તકવડે વંદન કરવું, સત્કાર તે તેમના ગુણનું વર્ણન કરવું, અને વિનય તે તેઓ આવે એટલે ઉભા થવું-ઈત્યાદિ કાર્યમાં તત્પર એ પુરુષ, બાંધેલું આત્મપ્રદેશની સાથે લિષ્ટ કરેલું એવું પણ અશુભ-મધ્યમ જે કર્મ તેને શિથિલ કરે છે. કેની જેમ? દશારનેતા જે દશારના સ્વામી કૃષ્ણ તેની જેમ.” ૧૬૫. અહીં કૃણનો સંક્ષેપથી સંબંધ જાણવા. ૫૦ શ્રીકૃષ્ણ પ્રબંધ અન્યદા વિહાર કરતાં કરતાં શ્રી નેમિનાથ ભગવાન દ્વારિકામાં સમવસર્યા. તેમને વાંદવાને માટે શ્રીકૃષ્ણ પરિવાર સહિત આવ્યા. તેને મનમાં એવી ઈચ્છા થઈ કે “આજે હું આ અઢાર હજાર સાધુઓમાંના દરેકને દ્વાદશાવતી વંદનથી વાં. એ પ્રમાણે વિચાર પોતાના ભક્ત વીરા સાળવીની સાથે સર્વ સાધુઓને ઉપર પ્રમાણે વંદન કરવાથી શ્રમાતુર થયેલા કૃષ્ણ, ભગવાન પાસે આવી બેલ્યા કે “હે ભગવન્! આજ હું અઢાર હજાર સાધુઓને ગામ ૧૬પ-પુઆ દુસારને હવા દસારનેતા જીવ ! Page #336 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૨૧ વાંદવાથી અતિ શ્રમિત થયો છું. મેં આજ સુધીમાં ત્રણસે ને સાઠ યુદ્ધ કર્યા તેમાં કઈ વખત હું આટલે શ્રમિત થયો નહોતો.” તે વખતે ભગવાને કહ્યું કે “હે મહાનુભાવ! જેમ વંદન કરવાથી તું ઘણે શ્રમિત થયો છે તેમ તે લાભ પણ ઘણે મેળવ્યો છે. કારણ કે વંદનદાનથી તે શ્રાવક સમકિત મેળવ્યું છે અને તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું છે. વળી સંગ્રામ કરીને સાતમી નારકભૂમિને ગ્ય જે કર્મ બાંધ્યું હતું તેને ખપાવીને ત્રીજી નરકભૂમિ યોગ્ય રહેવા દીધું છે. એટલો લાભ તને થયો છે. તે સાંભળીને કૃષ્ણ કહ્યું કે “ફરીથી અઢાર હજાર મુનિને વાંદીને ત્રીજી નરકભૂમિ ચોગ્ય કર્મ પણ ખપાવી દઉં.” ત્યારે ભગવાને કહ્યું કે “હે કૃષ્ણ હવે તે ભાવ આવે નહિ, કારણ કે હવે તમે લોભમાં પ્રવેશ કરેલ છે.” કૃણે ફરીથી પૂછ્યું કે “મને જ્યારે આટલો બધો લાભ થયો છે?” ત્યારે મારા અનુયાયી વીરા સાળવીને કેટલા લાભ થયો છે?” ભગવાને કહ્યું કે “અને તે માત્ર કાયકલેશ થયે છે કારણ કે તેને તો માત્ર તારી અનુવૃત્તિથી જ વંદન કર્યું છે, તેથી ભાવ વિના કાંઈ ફાલ મળતું નથી. આ પ્રમાણે બીજાઓએ સાધુઓની પૂજાભક્તિ વિગેરે ભાવપૂર્વક કરવી. અભિગમણ વંદણ નમંતણેણુ, પડિપુછણેણ સાહૂણું ચિરસંચિય પિ કર્મ, ખણેણુ વિરલત્તણુ મુવેઇ ૧૬૬ અર્થ_“અભિગમન તે સન્મુખ જવું, વંદન તે વંદના કરવી, નમંસણ કે સામાન્ય નમસ્કાર કરો, અને પવિપુછણ તે શરીરના નિરાબાધ પણ વિગેરેની પૃચ્છા કરવી, સાધુને એટલા વાના કરવાથી ચિરસંચિત કે ઘણા કાળનું બહુભવનું ઉપાર્જન કરેલું કર્મ પણ ક્ષણમાત્રમાં–થડા કાળમાં વિરલપણાને પામે છે અર્થાત પાપકર્મને ક્ષય થાય છે.” ૧૬૬. ઉ. ૨૧ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ઉપદેશમાળા કેઇ સુસીલા સુહમાઈ સજજણા, ગુજરુસ્ટવિ સુસીસા વિલિ જણંતિ સદ્ધ, જહ સી સે ચંડસ ૧૬૭ અર્થ—“ કેઈક સુશીલ કેનિર્મળ સ્વભાવવાળા અને સુધર્મા કે અતિશય ધર્મવાળા અને સજજન કે સવની ઉપર મૈત્રીભાવવાળા એવા સુશિષ્ય, ગુરુજનની પિતાના ગુરુની પણ શ્રદ્ધાને વિસ્તીર્ણ કરે છે, અર્થાત્ આસ્તિક્ય લક્ષણવાળી શ્રદ્ધાને દઢ કરે છે. કેની જેમ? ચંડરુદ્ર આચાર્યના શિષ્યની જેમાં. ચડરુદ્ર આચાર્યની શ્રદ્ધા તેના શિષ્ય દઢ કરી તેમ.” ૧૬૭. અહીં ચંડરુદ્ર આચાર્ય ને તેના શિષ્યને સંબંધ જાણો. ૫૧. ચંડ દ્રાચાર્ય કથા મહાપુરી ઉજયિનીમાં અન્યદા ચંડરુદ્રાચાર્ય સમવસર્યા. તે અત્યંત ઈર્ષાળુ અને ફોધી હતા, તેથી તે પિતાનું આસન શિષ્યોથી દૂર રાખતા હતા. એક દિવસ એક ન પરણેલો વણિકપુત્ર પિતાના મિત્રોથી પરિવૃત થઈને ત્યાં આવ્યું અને તેણે સર્વ સાધુઓને વાંદ્યા. પછી તેના બાળમિત્રએ હાંસી કરી કે “હે સ્વામિન્ ! આને તમે શિષ્ય કરો.” ત્યારે મુનિઓએ કહ્યું કે “હે મહાનુભાવ! જે તેને દીક્ષા ગ્રહણ કરવાને મનોરથ હોય તે પેલા દૂર બેઠેલા અમારા ગુરુની પાસે જાઓ.” તેથી તે બાળમિત્રેડ વણિકપુત્ર સહિત ગુરુ પાસે આવ્યા. ત્યાં પણ ગુરુને વાંદીને તેઓ હાસ્યથી બોલ્યા કે “મહારાજ! આને દીક્ષા આપે.” તે સાંભળીને આચાર્ય મૌન રહ્યા. ત્યારે બાળકેએ ફરીથી કહ્યું કે “હે સ્વામિન્ ! આ નવા પરણેલા અમારા મિત્રને આ૫ શિષ્ય કરો. છતાં પણ ગુરુ તો મૌન રહ્યા. ત્યારે તેઓએ ત્રીજીવાર પણ તે જ પ્રમાણે કહ્યું, એટલે ચંડરુદ્રાચાર્યને ક્રોધ ચડયો તેથી બળાત્કારે તે નવા પરણેલા બાલકને પકડી, પગની વચ્ચે રાખી તેના કેશનો લેવા કરી નાંખ્યો. તે જોઈને બીજા સર્વે બાળકે ત્યાંથી નાસી ગયા. ગાથા ૧૬૭ સુહમ્મદ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૩ ઉપદેશમાળા તેઓ વિચાર કરવા લાગ્યા કે “અરે ! આ શું થયું !” એ પ્રમાણે વિલખા પછી તેઓ જેવા પણ ઉભા રહ્યા નહિ. પછી નવદીક્ષિત શિષ્ય ગુરુને કહ્યું કે “હે ભગવન્! હવે આપણે અહીંથી અન્ય સ્થાને ચાલ્યા જઈએ. કારણ કે મારાં માતપિતા તથા શ્વસુરપક્ષ વિગેરે જે આ વાત જાણશે તો તેઓ અહીં આવી તમને મોટો ઉપદ્રવ કરશે.” ત્યારે ગુરુએ કહ્યું કે “હું રાત્રિએ જવાને અશક્ત છું.” ત્યારે તે નવદીક્ષિત શિષ્ય ગુરુને પિતાની ખાંધ ઉપર બેસાડી ને ત્યાંથી ચાલ્યો. અંધારી રાત્રિએ ચાલતાં તેના પગ ઉંચી નીચી ભૂમિપર પડવાથી ચંડરુદ્રાચાર્ય ક્રોધિત થઈ તેના મસ્તક ઉપર દંડનો પ્રહાર કરવા લાગ્યા. તેથી તેના માથામાંથી રુધિર નીકળ્યું અને ઘણું વેદના થવા લાગી; પણ તેના મનમાં લેશ માત્ર પણ કોધ ઉત્પન્ન થયો નહિ. તે તો તેમાં પોતાને જ વાંક માને છે અને વિચાર કરે છે કે “મને પાપીને ધિક્કાર છે! કારણ કે આ ગુરુ મારે લીધે કષ્ટ ભોગવે છે. પ્રથમ તો ગુરુમહારાજ સ્વાધ્યાય અને ધ્યાનમાં સ્થિત થયેલા હતા. તેને મેં દુષ્ટ રાત્રિએ ચલાવ્યા, આ અપરાધથી હું કેવી રીતે મુક્ત થઈશ?” આ પ્રમાણે શુભ ભાવનાને ભાવતાં શુભ ધ્યાનથી ઘાતિકને ક્ષય કરીને તે કેવળજ્ઞાન પામ્યા. પછી તો સર્વત્ર પ્રકાશ થવાથી તે સારી રીતે સરળતાથી ચાલવા લાગ્યા. એટલે ગુરુએ પૂછયું કે “હવે તું કેમ સારી રીતે ચાલે છે? સંસારમાં દંડપ્રહાર એ જ સારરૂપ જણાય છે. દંડપ્રહારને લીધે જ તું માર્ગમાં સરલતાથી ચાલે છે. ત્યારે શિબે કહ્યું કે “હું સરલ ગતિએ ચાલું છું તે આપનો જ પ્રસાદ છે.” એટલે ગુરુએ પૂછયું કે “તને કાંઈ જ્ઞાન થયું છે?” ત્યારે શિવે કહ્યું કે “હા, સ્વામિન્ ! મને કેવળજ્ઞાન થયું છે. એવું શિષ્યનું વાક્ય સાંભળી ગુરુને અત્યંત પશ્ચાત્તાપ થયો કે “મેં અતિ વિરુદ્ધ કર્મ કર્યું. કેવળીની આશાતના કરનાર એવા મને ધિક્કાર છે! એના મસ્તકમાં મેં દંડપ્રહાર કરેલા છે, તો આ મારું પાતક કેવી રીતે નષ્ટ થશે?” એ પ્રમાણે પશ્ચાત્તાપ કરતાં ગુરુ, શિષ્યના Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ઉપદેશમાળા સ્કંધ ઉપરથી ઉતરીને તેના પગમાં પડ્યા અને પિતાને અપરાધ ખમાવવા લાગ્યા. એ પ્રમાણે વારંવાર પિતાને અપરાધ ખમાવતાં વિશુદ્ધ ધ્યાનથી તેમને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. બંને જણા કેવળપણે લાંબા વખત સુધી વિહાર કરીને મોક્ષે ગયા. આ પ્રમાણે સુશિષ્ય ગુરુને પણ વિશેષ ધર્મ પમાડે છે, એવો આ કથાને ઉપદેશ છે. અંગારજીવવહગો, કઈ કુગુરુ સુસીસ પરિવારો ! સુમિણે જહહિં દિઠે, કોલી ગયકલહપરિકિન્નો ૧૬૮ અર્થ–“અંગારા (કેયલા) રૂપ જીવન વધ કરનારો (અજીવમાં જીવ સંજ્ઞાને સ્થાપનારો) કેઈ કુગુરુ (કુવાસનાયુક્ત ગુરુ) સુશિષ્યોથી પરવરે તેને સ્વપ્નમાં મુનિઓએ હાથીનાં બચ્ચાંઓથી પરવારેલો કેલ કેશકર છે, એવા સ્વરૂપે દીઠો.” ૧૬૮. સે ઉગભવસમુદે, સયંવરમુવા એહિં રાહિં ! કહે વખભરિઓ, દિઠે પિરાણસીસેહિં ૧૬૯ અર્થ—“તે કુગુરુને ઉગ્ર એવા ભવસમુદ્રમાં (પરિભ્રમણ કરતાં) ભારથી ભરેલા ઊંટપણે પૂર્વભવના શિષ્ય અને ભવાંતરમાં થયેલા રાજપુત્ર કે જેઓ સ્વયંવરમાં આવ્યા હતા તેમણે દીઠે (એટલે તેઓએ મૂકાવ્ય)” ૧૬૯. એની વિશેષ હકીકત કથાનકથી જાણવી. અંગારમઈકાચાર્ય કથા કેઈ એક વિજયસેન નામે સૂરિ હતા. તેમના શિષ્યોએ સ્વપ્નમાં પાંચસે હાથીઓથી પરિવૃત થયેલે એક ડુક્કર જોયો, પ્રાતઃકાળમાં તેઓએ ગુરુની આગળ સ્વપ્નસ્વરૂપ નિવેદન કર્યું ત્યારે ગુરુએ વિચારીને કહ્યું કે “હે શિષ્યો ! આજે કઈ અભવ્ય ગુરુ પાંચસે શિષ્યથી પરિવૃત્ત થઈ અહીં આવશે, એ પ્રમાણે તમારું સ્વપ્ન ફલિત થશે.” એટલામાં તે રુદ્રદેવ નામે આચાર્ય ગાથા ૧૬૮-કુલુસ ગાથા ૧૬૯-વખરભારિઉ–ભારેણ ભાર ! Page #340 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૨૫ ( પાંચસે શિષ્યેાથી પરિવૃત થયેલા ત્યાં આવ્યા. પૂર્વ સ્થિત સાધુએએ તેમનુ આતિથ્ય કર્યું, પછી બીજે દેવસે અભવ્ય ગુરુની પરીક્ષા કરવાને માટે માત્ર કરવા જવાના (પિશાબ કરવાના ) સ્થાનકે ( રસ્તામાં) વિજયસેન સૂરિએ પેાતાના શિષ્યા પાસે તે રુદ્રદેવ સૂરિ ન જાણે એવી રીતે કાયલા પથરાવ્યા. રાત્રિએ તે અભવ્ય ગુરુના શિષ્યા લઘુશંકા કરવાને માટે ઉઠયા તા તેમને પગે કોયલા દબાયા, તેથી શબ્દ થતાં તે આ કોયલા છે' એવુ નહિ જાણવાથી પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે ૮ અરે ! અધકારમાં અમે અજાણતાં કાઈ જીવને ચાંપી નાંખ્યા' એ પ્રમાણે કહી પુનઃ પુનઃ મિથ્યા દુષ્કૃત દેવા લાગ્યા; અને પછી સ થારામાં જઇ ને સુઈ ગયા. એવામાં રુદ્રદેવાચાય પોતે લઘુશંકા કરવાને ઉઠયા. તેના ચરણુથી પણ કાયલા દબાયા. એટલે તેના શબ્દ સાંભળી વધારે વધારે ચાંપવા લાગ્યા અને મુખેથી એલ્યા કે આ અર્હુતના જીવા દબાયાથી પાકાર કરે છે.' એવુ' વચન વિજયસેનસૂરિએ સાંભળયું. તેથી તેણે પ્રાત:કાળે રુદ્રદેવના શિષ્યાને કહ્યું કે તમારા ગુરુ અભવ્ય છે, માટે તમારે તેને છેડી દેવા જેઈએ.’ તે સાંભળીને તેઓએ રુદ્રદેવને ગચ્છની બહાર કર્યો પછી તે પાંચસે શિષ્યા નિરતિચાર સયમ પાળી પ્રાંતે સમાધિથી મૃત્યુ પામીને દેવપણે ઉત્પન્ન થયા. 6 ત્યાંથી ચવીને તેએ વસ‘તપુર નગરમાં દિલ્લીપ રાજાને ઘેર પાંચસે પુત્રા થયા. અનુક્રમે તેએ યુવાવસ્થા પામ્યા. એક વખત તે પાંચસે રાજપુત્રા ગજપુર નગરમાં કનકધ્વજ રાજાની પુત્રીના સ્વયંવરમાં ગયા હતા. તે વખતે અંગારમ કાચા ના (રુદ્રદેવના) જીવ સ`સારમાં પરિભ્રમણ કરતાં ઉટપણે ઉત્પન્ન થયા હતા, તે પણ ત્યાં આવ્યે હતા. ભારના આરેાપણુ વખતે અતિ તીવ્ર શબ્દ કરતા તે ઉંટ અત્યંત ભારથી આક્રાંત થયેલા હાવાથી મેાટા બરાડા પાડે છે. આણે પૂર્વ ભવમાં શું અશુભ કર્મ કર્યુ હશે ?' આ પ્રમાણે વારવાર ચિંતવન કરતાં તે પાંચસે રાજપુત્રાને જાતિ 6241 Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૬ ઉપદેશમાળા સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેઓએ પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જોયું, જેથી તેઓ બેલ્યા કે “અરે ! આ અમારો પૂર્વ ભાવનો અભવ્ય ગુરુ ઉંટપણે ઉત્પન્ન થયો છે. કર્મની ગતિ વિચિત્ર છે. કારણ કે આણે પૂર્વ ભવમાં જ્ઞાન મેળવ્યું હતું, પણ શ્રદ્ધા વિનાનું તે નિષ્ફળ થયું. તેથી તે આવી અવસ્થાને પ્રાપ્ત થયેલ છે, અને હજુ તે અનંતા જન્મમરણ કરશે.” એ પ્રમાણે કહી તે ઉંટને તેના ધણ પાસેથી છોડાવ્યો. પછી તે પાંચસે રાજપુત્રો વિચારવા લાગ્યા કે “આ સંસાર અનિત્ય છે. કિપાકના ફુલ જેવા અને ચિરપરિચિત એવા ભેગથી સયું. હસ્તીના કર્ણ જેવી ચંચળ આ રાજ્યલક્ષમીને ધિકકાર છે!” આ પ્રમાણે વૈરાગ્યપરાયણ થઈ તેઓએ ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રાંતે સર્વે સદગતિના ભાજન થયા. આ પ્રમાણે સુશિષ્ય અન્ય ભવમાં પણ ઉપકારી થાય છે. એ આ સ્થાને ઉપદેશ છે. સંસારવંચણ નવિ ગણુતિ, સંસારસૂઅર છવા ! સુમિણગએણુવિ કેઈ બુઝંતિ પુષ્ફચૂલાવા છે ૧૭૦ છે અર્થ–“સંસારને વિષે આસક્ત શર-ભુંડ જેવા જીવો સંસારની વંચનાને ગણતા નથી (વિષયાસક્ત જી વિષયને જ સારભૂત ગણે છે), અને કેટલાક (લઘુકમી છો) સ્વપ્ન મધ્યે દેખવા માત્રથી પણ પુષ્પચૂલાની જેમ પ્રતિબંધ પામે છે.” ૧૭૦. જેમ પુષ્પચૂલા નામે રાણી સ્વપ્નમાં નરકાદિ સ્વરૂપને જોઈને પ્રતિબોધ પામી, એવા પણ કેટલાક જીવો હોય છે. પ૩. પુષ્પચૂલાની કથા પુષ્પભદ્ર નામના નગરમાં પુષ્પકેતુ નામે રાજા હતા. તેને પુષ્પવતી નામે પટ્ટરાણી હતી. એક દિવસ તેણે બે બાળકે (પુત્ર ગાથા ૧૦૦ સૂયરા ! પુષ્પચૂલા ઈવ | Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ ઉપદેશમાળા પુત્રી રૂ૫ યુગ્મ) ને જન્મ આપ્યું. તેમાં પુત્રનું નામ પુપચૂલ પાડ્યું. અને પુત્રીનું નામ પુષ્પચૂલા પાડ્યું. અનુક્રમે તે બને યૌવનાવસ્થા પામ્યા અને સર્વ કળામાં કુશળ થયા. તેઓને પરસ્પર અતિ સ્નેહ બંધાય, તેથી એક બીજા વિના તેઓ એક ક્ષણ પણ રહી શકતા નહોતા. તે જોઈને એકદા તેના પિતાએ વિચાર કર્યો કે “આ સાથે જન્મેલા પુત્રપુત્રી પરસ્પર અત્યંત નેહવાળા છે, તેથી જે તેમાંથી પુત્રીને બીજે પરણાવીશ તે તેમના સ્નેહનો ભંગ થશે, માટે એ બંનેનો જ પરસ્પર લગ્નસંબંધ થાય તો તેમને વિયાગ ન થાય.” એ પ્રમાણે ચિંતવી નાગરિક લોકોને બોલાવીને રાજાએ પૂછયું કે “અંતઃપુરમાં ઉત્પન્ન થયેલા રત્નને સ્વેચ્છાથી જોડવાને કેણ સમર્થ છે તે કહો.” તે સાંભળીને તેને આશય નહિ જાણનારા પ્રધાન પુરુષોએ કહ્યું કે હે રાજન ! સંસારમાં જે જે રત્ન ઉત્પન્ન થાય છે તેને અન્યની સાથે જોડવાને રાજા સમર્થ થાય છે, તે અંતઃપુરમાં ઉત્પન્ન થયેલાં રત્નને જોડવાને રાજા સમર્થ થાય તેમાં તે શું કહેવું !' એ પ્રમાણે છળવડે તેઓની અનુજ્ઞા મેળવીને અંતઃપુરની સ્ત્રીઓએ અટકાવ્યા છતાં પણ રાજાએ તે બે ભાઈ બેનને લગ્નસંબંધ કર્યો. એ કાર્ય ઘણું જ અસમંજસ (અયોગ્ય) થયેલું જોઈ તેની માતા પુષ્પવીએ વૈરાગ્યપરાયણ થઈને દીક્ષા ગ્રહણ કરી. પછી તે તપ તપ કાળ કરીને દેવપણે ઉત્પન્ન થઈ. પુષ્પકેતુ રાજા પણ અનુકમે પરલોકમાં ગયો એટલે પુષ્પસૂલ કુમાર રાજા થયે. તેણે પોતાની પરણેલી બેન પુષ્પચૂલાને પટ્ટરાણ કરી અને તેની સાથે વિષયસુખ ભેગવત સતે ઘણે કાળ વ્યતીત કર્યો. એક સમયે તેમની માતાને જીવ જે દેવ થયે છે તેણે અવધિજ્ઞાનથી જોયું, એટલે તેને પૂર્વ ભવના પુત્ર પુત્રી ઉપર પ્રીતિ ઉત્પન્ન થવાથી તે મનમાં વિચાર કરવા લાગ્યો કે “આ મારા પૂર્વ ભવના પુત્ર અને પુત્રી આવા પ્રકારનું પાપકર્મ કરી નરકમાં જશે, તેથી હું તેમને પ્રતિબંધ પમાડું.” એમ વિચારી તેણે Page #343 -------------------------------------------------------------------------- ________________ ३२८ ઉપદેશમાળા પિતાની પુત્રી પુષ્પચૂલાને રાત્રિએ સ્વમની અંદર નરકનાં દુખે દેખાડવાં. તે જોઈને તે ભયભીત થઈ ગઈ. સવારમાં તેણે રાજાની આગળ વમની હકીકત કહી. રાજાએ પણ નરકનું સ્વરૂપ પૂછવાને માટે અન્યદર્શનની યોગિઓ વિગેરેને બોલાવ્યા અને નરકનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે તેઓએ જણાવ્યું કે “હે રાજન્ ! શેક, વિયોગ, અને ભેગમાં પરાધીનતા વિગેરે નરકનાં દુખ જાણવાં. ત્યારે પુપચૂલા રાણીએ કહ્યું કે મેં જે દુખે રાત્રે સ્વપમાં જોયાં છે તે તે ભિન્ન છે” પછી અણિકાપુત્ર આચાર્યને બોલાવીને રાજાએ પૂછ્યું કે “હે સ્વામિન્ ! નરકનાં દુઃખ કેવાં હોય છે?” તેના ઉત્તરમાં આચાર્ય રાણીએ જેવાં નરકનાં દુઃખે સ્વપ્નમાં જોયાં હતાં તેવાં જ કહી બતાવ્યાં. તે સાંભળીને આશ્ચર્ય પામેલી રાણીએ પૂછ્યું કે “હે સ્વામી ! આપે પણ શું એવું સ્વપ્ન જોયું છે ? કે જેથી મેં સ્વપ્નમાં જેવાં નરકનાં દુઃખે જોયાં હતાં તેવાં જ આપે કહ્યાં.” આચાર્યે કહ્યું કે “અમે સ્વપ્નમાં તે જોયાં નથી, પણ આગમના વચનથી તે જાણીએ છીએ.” પછી રાણીએ પૂછયું કે “ક્યા કર્મથી એવાં દુઃખ પ્રાપ્ત થાય છે ?” ગુરુએ કહ્યું કે પાંચ આસવના સેવનથી અને કામ-ક્રોધ વિગેરે પાપાચરણથી પ્રાણીઓને નરકનાં દુઃખ પ્રાપ્ત થાય છે.” ઈત્યાદિ કહીને ગુરુ પિતાને સ્થાનકે ગયા. ફરીથી બીજે દિવસે પુષ્પચૂલાની માતાને જીવ જે દેવ હતે તેણે રાણને સ્વપ્નમાં દેવતાઓનાં સુખ બતાવ્યાં. પ્રાતઃકાળે રાણીએ તે સ્વપ્નની હકીકત રાજાને કહી. તેથી રાજાએ અન્ય દશનીઓને બેલાવીને પૂછ્યું કે સ્વર્ગનાં સુખ કેવાં હોય છે?” તેઓએ કહ્યું કે “હે રાજન્ ” ઉત્તમ પ્રકારનાં ભજન, શ્રેષ્ઠ વસ્ત્રપરિધાન, પ્રિયજનસંયોગ, ઉત્તમ અંગનાઓ સાથે વિલાસ ઈત્યાદિ સ્વર્ગનાં સુખે છે. ત્યારે રાણીએ કહ્યું કે “જે સ્વર્ગનાં સુખો મેં સ્વપ્નમાં જોયાં છે તેમની સાથે સરખાવતાં તમે કહેલાં સુખ અસંખ્યાતમે ભાગે પણ આવી શકતાં નથી.” પછી અણિકા પુત્ર આચાર્યને બેલાવીને સ્વર્ગસુખનું સ્વરૂપ પૂછયું. તેણે રાણીએ Page #344 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૨૯ સ્વપ્નમાં જોયેલાં સુખ જેવાં જ સ્વર્ગમાં સુ કહી બતાવ્યાં. રાણીએ પૂછ્યું કે “એવાં સુખે કેવી રીતે મેળવાય?” ગુરુએ કહ્યું કે “યતિધર્મ પાળવાથી મેળવી શકાય.” પછી ધર્મનું સર્વ સ્વરૂપ જાણવાથી પુષ્પચૂલાને વૈરાગ્ય ઉપન્ન થયે, તેથી તેણે ચારિત્ર ગ્રહણ કરવાને માટે પતિની આજ્ઞા માગી. ત્યારે રાજાએ કહ્યું કે તુ મને અતિ પ્રિય છે. મારાથી તારે વિયેગ સહન થઈ શકશે નહિ, તેથી હું તને દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા કેવી રીતે આપી શકું?” રાણીએ ઘણા ઉપદેશવડે રાજાને વાળે, ત્યારે રાજાએ કહ્યું કે “જે દીક્ષા ગ્રહણ કરી અહીં જ રહે અને મારા ઘરની ભિક્ષા લે તે હું તને દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા આપું.” રાણીએ એ બાબત કબૂલ કરી અને અર્ણિકાપુત્ર આચાર્ય પાસે દીક્ષા લીધી. પછી તે ત્યાંજ રહીને રાજાને ઘેરથી દરરોજ શુદ્ધ ભિક્ષા લે છે અને શુદ્ધ ચારિત્રધર્મ પાળે છે. એક દિવસ અર્ણિકાપુત્ર આચાર્યે બાર વર્ષને દુષ્કાળ પડવાનું જ્ઞાનવડે જાણી સર્વ યતિઓને જુદી જુદી દિશાઓમાં એકલી દીધા અને પોતે નહિ ચાલી શકવાથી ત્યાં જ રહ્યા. પુષ્પચૂલા સાચવી દરરોજ ગુરુને આહાર લાવી આપે છે અને તેમની પિતાની માફક સેવા કરે છે. એ પ્રમાણે પ્રતિદિન ગુરુભક્તિપરાયણ રહેતાં પુષ્પચૂલાને શુભ ધ્યાનના યેગથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, પણ તે ગુરુને આહાર વિગેરે લાવીને આપે છે. એક વખત મેઘ વરસતા હતે, છતાં પણ પુષ્પચૂલા ભિક્ષા લઈને આવી. તેને ગુરુએ કહ્યું કે “હે વત્સ ! તું આ શું કરે છે? એક તો હું એક સ્થાનવાસી છું, બીજું હું સાવીને આણેલે આહાર ગ્રહણ કરું છું, વળી વરસાદ વરસે છે છતાં પણ તું આહાર લાવીને મને આપે છે, તે શું ઉચિત કરે છે?” ત્યારે પુષ્પચૂલાએ કહ્યું કે “હે સ્વામી! આ મેઘ અચિત્ત છે.” ગુરુએ કહ્યું કે “તે તે કેવલી હોય તે જ જાણે. ત્યારે પુષ્પગુલાએ કહ્યું કે “સ્વામિન્ ! આપની કૃપાથી તે જ્ઞાન મને પણ છે.” તે સાંભળીને આચાર્ય પશ્ચાત્તાપ કરવા લાગ્યા Page #345 -------------------------------------------------------------------------- ________________ થરી કઈ કે આવો ત્યારે અનાય ઉપદેશમાળા કે “અરે! મને ધિક્કાર છે કે મેં કેવલીની આશાતના કરી.” આ પ્રમાણે ખેદ કરીને તેણે મિથ્યા દુષ્કૃત દીધે. પછી સાવીએ કહ્યું કે “હે સ્વામિન્ ! તમે શા માટે ભિન્ન થાઓ છો? તમે પણ ગંગા નદી ઉતરતાં કેવળજ્ઞાન પામી મોક્ષે જશે.” તે સાંભળીને ગુરુ ગંગાને કાંઠે આવી નાની અંદર બેઠા, તેટલામાં પૂર્વ ભવના વરી કઈ દેવે આવીને જે બાજુએ ગુરુ બેઠેલા છે તે ભાગને જળમાં ડુબાવવા માંડ્યો, ત્યારે ગુરુ નાવના મધ્ય ભાગમાં બેઠા, એટલે આખી નાવ બુડવા લાગી. તે જોઈ અનાય લોકેએ જાણ્યું કે “અરે ! આ યતિને લીધે સઘળાઓનું મરણ થશે.” એ પ્રમાણે ચિંતવી તેઓએ મળી આચાર્યને ઉપાડીને જળની અંદર નાંખી દીધે. તે સમયે પિલા દેવે આવીને તેની નીચે ત્રિશૂલ ધારણ કર્યું અને તે વડે અણિકાપુત્ર આચાર્યને વીધી લીધા. તે વખતે પિતાના શરીરમાંથી નીકળતા રુધિરને જોઈ આચાર્ય મનમાં વિચાર કરવા લાગ્યા કે “અરેરે ! આ મારા રુધિરથી જળના જીવની વિરાધના થાય છે. એ પ્રમાણે અનિત્ય ભાવના ભાવતાં ઘાતિકમને ક્ષય થવાથી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. ત્યાં દેવોએ આવીને તેને મહિમા કર્યો. તેથી લકેએ જાણ્યું કે “જે ગંગામાં મરે છે તે મેસે જાય છે. પછી તે સ્થાને પ્રયાગ નામના તીર્થની લેકેએ સ્થાપના કરી. જે અવિકલ તવસંજમં ચ, સાહુ કરિજજ પછાવિ અનિયસુયશ્વ સે નિયગ-મઠુંમચિરણ સાહેઈ ૧૭૧ અર્થ-“જે સાધુ અવિકળ કે સંપૂર્ણ એવું તપ (બાર પ્રકાર) અને સંયમ (સર્વ જીવરક્ષા રૂપ સત્તર પ્રકારનું) પશ્ચાત્ એટલે વૃદ્ધાવસ્થામાં પણ કરે છે-સાધે છે તે (વૃદ્ધાવસ્થામાં ધર્મ કરનાર) અણિકાપુત્ર આચાર્યની જેમ પિતાના અર્થને એટલે પરલોકના સાધનને અચિર કે. ચેડા કાળમાં પણ સાધે ગાથા ૧૭૧-તવસંયમ અનિયસુયબ નિગમ-નિજક અર્થે Page #346 -------------------------------------------------------------------------- ________________ ઉપશામાળા છે.” ૧૭૧. અર્થાત્ જે યૌવનાવસ્થામાં વિષયાસક્ત હોય છતાં અંતકાળમાં પણ ધર્મ કરે છે તે આત્માનું હિત સાધી શકે છે. અહીં ઉપરની કથામાં કહેતાં અવિશિષ્ટ રહેલ અર્ણિકાપુત્રને પ્રથમ સંબંધ જાણું લે. પ૪. અણિકાપુત્ર સંબંધ ઉત્તરમથુરા નગરીમાં કઈ વ્યાપારીના કામદેવ અને દેવદત્ત નામના બે પુત્ર રહેતા હતા, તે બંનેને પરસ્પર અતિ ગાઢ મિત્રતા હતી. તેઓ એકતા પિતાના માતા-પિતાની આજ્ઞા લઈને વ્યાપારાર્થે દક્ષિણમથુરાએ ગયા. ત્યાં તેમને જયસિંહ નામના એક વણિકપુત્ર સાથે મૈત્રી થઈ. જયસિંહને અર્ણિક નામે બેન હતી. તે ઘણું રૂપવતી હતી. એક દિવસ જયસિંહે પોતાની બેન અણિકાને કહ્યું કે “આજ સરસ રસોઈ બનાવ, કારણ કે મારા બે મિત્ર કામદેવ ને દેવદત્ત આપણે ત્યાં ભજન કરવાના છે. તેથી અર્ણિકાએ ઉત્તમ રસેઈ બનાવી. પછી ભેજન સમયે ત્રણે મિત્રો એક પાત્રમાં ભેળા જમવા બેઠા. અર્ણિકોએ ભેજન પીરસ્યું. પછી તે અર્ણિકા તેમની પાસે ઉભી રહીને પોતાના વસ્ત્રના છેડાથી વાયુ નાખવા લાગી. તે વખતે તેના હાથના કંકણને રણકાર, તેનાં સ્તન, ઉદર ને કટિપ્રદેશ તથા નેત્ર ને વદનનો વિલાસ જોઈને દેવદત્ત અત્યંત કામાતુર થયે. તેમજ ઘીના પાત્રની અંદર પ્રતિબિંબિત થયેલું તેનું રૂપ જોઈને તે અતિ કામરાગથી પરવશ બની ગયે. તેને ભોજન વિષરૂપ થયું, તેથી તેણે કંઈ પણ ખાધું નહિ અને જલદી ઉઠી ગયે. બીજે દિવસે તેણે પિતાને અભિપ્રાય કામદેવની મારફત જયસિંહને જણાવ્યું. ત્યારે જયસિંહે કહ્યું કે “હે મિત્ર! મારી આ બેન મને અતિપ્રિય છે અને તમે તો પરદેશી છે, તેથી તેને વિયેગ મારાથી કેવી રીતે સહન થઈ શકે? માટે જે કંઈ આ અર્ણિકાનું પાણિગ્રહણ કરીને મારા ઘરમાં જ વાસ કરશે Page #347 -------------------------------------------------------------------------- ________________ 3 32 ઉપદેશમાળા તેને હું મારી બેન પરણાવવાને '; તેમ છતાં જો દેવદત્ત એક પુત્રની ઉત્પત્તિ થતાં સુધી પણ અત્ર નિવાસ કરે તેા હુ' અણુિ કાને તેની સાથે પરણાવું.” દેવદ્યત્તે એ સઘળુ' કબૂલ કર્યુ અને અણુિકાને પરણ્યા. પછી તેની સાથે મનવાંછિત વિષયસુખ ભાગવતા તેણે ત્યાં ઘણા કાળ વ્યતીત કર્યાં. તેવામાં અણુિકા ગર્ભવતી થઈ. અન્યદા ઉત્તરમથુરાથી દેવદ્યત્તના પિતાના પત્ર આવ્યે, તેમાં લખ્યું હતુ` કે હે પુત્ર! તને દેશાંતરમાં ગયાને ઘણુા કાળ થયેા છે; તેથી હવે તારે અહી' સત્વર આવવું, વિલંબ કરવા નહિ? એ પ્રમાણે પિતાના પત્ર વાર વાર વાંચીને મુખથી બાલી ન શકાય એવા પિતાપરના પ્રેમભાવને પ્રાપ્ત થયેલેા દેવદત્ત મનમાં વિચાર કરવા લાગ્યે કે “ મને ધિક્કાર હો કે હું વિષયાભિલાષને લીધે વચનથી બંધાઈ ગયા અને વૃદ્ધાવસ્થાવાળાં માતા-પિતાને તજીને અહી' રહ્યો. એ પ્રમાણે ખેદ કરતા પેાતાના પતિને જોઈને અણુિકાએ પતિ પાસેથી પત્ર લઈ લીધેા. અને તે વાંચીને તેણે અંદરની ખીના જાણી. પછી સસરાને મળવાને ઉત્કંઠિત થયેલી અણુિકાએ મહા આગ્રહ પૂર્વક ભાઈની આજ્ઞા મેળવી અને પેાતાના ભર્તાર સાથે સાસરે જવા ચાલી; માર્ગમાં તેને પુત્રપ્રસવ થયે.. પછી દેવદત્તે કહ્યુ` કે આ પુત્રનું નામ અણિક ( અકિાના પુત્ર) પાડવુ. પછી માતા-પિતા તેનુ જે નામ પડશે તે પ્રમાણુ કરશું'' અનુક્રમે તેએ ઘેર આવ્યા અને માતા-પિતાના ચરણમાં પડયા. પિતાને ઘણા આનંદ થયા. તેણે પૂછ્યું' કે હું વત્સ! આટલા વખત સુધી ત્યાં રહીને તે શુ મેળવ્યુ? ’ત્યારે દેવદત્ત અણુિકાથી જન્મેલા પેાતાના પુત્ર પિતાના ખેાળામાં મૂકયા, અને પેાતાની વહુ બતાવીને કહ્યું કે ' આટલું' મેળવીને હું આવ્યું. છું? તે વખતે પૌત્ર અને પુત્રવધુને જોઈને માતપતા ઘણા ખુશી થયા અને પિતાએ પેાતાના પૌત્રનુ ઉચિત " " Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ઉપદેશમાળા નામ પાડયું, પરંતુ અર્ણિકાપુત્ર એવું નામ વિશેષપણે લેકમાં પ્રસિદ્ધ થયું. અનુક્રમે અર્ણિકાપુત્ર યુવાન થયો, પરંતુ વિષયમાં વિરક્ત હેવાથી વૈરાગ્યપરાયણ બનીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. તેણે આગમનું રહસ્ય જાણું, ઘણું જીવોને પ્રતિબંધ પમાડી આચાર્યપદ મેળવ્યું પછી સાધુસમુદાયથી પરિવૃત્ત થઈ વિહાર કરતા પુષ્પભદ્ર નગરે પધાર્યા. ત્યાર પછી જે હકીકત બની તે ઉપર કહેલી પુષ્પચૂલાની કથાથી જાણી લેવી. સહિઓ નચઈ એચયઇ જહા દુખિઓ ત્તિ અભિયમિણું ચિકણકમ્પોલિૉ , ન ઈમે ન ઈમે પરિચય છે ૧૭૨ છે અર્થ—“જેમ દુઃખી માણસ વિષયભેગાદિકને ત્યાગ કરે છે તેમ સુખી માણસ ભેગાદિકને ત્યાગ કરી શકતો નથી, એમ લોકે જે કહે છે તે અસત્ય છે, નિયત વાક્ય નથી. કેમકે ચીકણું કર્મોથી ઉપલિપ્ત થયેલો સુખી કે દુઃખી કઈ પણ ભેગને તજ નથી. ૧૭૨.” જે કમની લઘુતા હોય તે જ ભેગોને તજી શકે છે, તે સિવાય કેઈ તજી શકતા નથી, એમ સિદ્ધ થાય છે. જહ ચયાં ચકકવટ્ટી, પવિત્થર તત્તિયં મહત્તણુ ન ચયઈ તહા અહને, દુબુદ્ધી અપરં દમઓ ૧૭યા અથ–“જેમ ચક્રવતી એક ક્ષણવારમાં તેવી વિસ્તારવાળી રાજ્યલક્ષ્મીને તજી લે છે, તેમ અધન્ય (અપુણ્યશાળી) અને દુષ્ટ બુદ્ધિવાળે કમક (ભીખારી) ગાઢ કર્મથી અલિપ્ત હોવાથી માત્ર એક ખ૫ર જે ભિક્ષા માગવાનું પાત્ર તેને પણ તજી શકતો નથી.” ૧૭૩. ગાથા ૧૭૨-મ ઇમે ગાથા ૧૭૩-પવિથ = પ્રવિસ્તરાં વિસ્તરવતી રાજ્યલક્ષ્મી Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ઉપદેશગાળા દેહે પિપીલિયા હિં, ચિલાઈપુત્તસ્સ ચાલણી વ્યક તણુઓ વિ મણુપઉસે, ન ચાલિઓ તેણુ તાણવરિ ૧૭૪ અર્થ–“કીડીઓએ ચિલાતિપુત્રના દેહને ચાલની જેવો છિદ્રવાળો કરી નાંખે, તે પણ તેણે તે કોડીએપર છેડે પણ મનમાં દ્રષ કર્યો (આ ) નહિ.” ૧૭૪. પાણએ વિ પાવે, પિવીલિયાએ વિ જે ન ઇરછંતિ તે કહ જઈ અપાવા, પાવાઈ કરંતિ અ મ્સ ૧૭પા અર્થ–“જેઓ પ્રાણને નાશ થાય તે પણ કીડીઓ જેવા જીવો પર પણ પાપ કર્મ કરવા ઈચ્છતા નથી, તે (તેવા) પાપરહિત મુનિએ બીજા જીવો પર પાપકર્મ તે કયાંથી જ કરે? અર્થાત્ બીજાઓ પર તે પ્રતિકૂળ આચરણ સર્વથા ન જ કરે.” ૧૭૫. શરીરને ચાલી પ્રાય કરનાર કીડીઓને વિનાશ પણ જે ન ઇચ્છે તે અન્યનું અહિત તો કરે જ કેમ? એ તાત્પર્ય સમજે. જિણપહઅપાંડિયાણું, પાણહરાણું પિ પહરમાણુણું ન કરંતિ ય પાવાઇ, પાવસ્ય ફલં વિયાણુતા ૧૭૬ાા અર્થ–“વળી જે પાપનું ફળ (નરકાદિક છે એમ જાણે છે એવા મુનિઓ જેનામાને નહીં જાણનારા (અધમ) લાકે કે જેઓ ખગ્રાદિકવડે પ્રહાર કરીને પ્રાણોનો નાશ કરે છે, તેઓના પર પણ પાપકર્મો કરતા નથી.” અર્થાત્ તેઓના મરણનું ચિતવન કરવા રૂપ પાપકર્મ આચરતા નથી, તેઓને દ્રોહ કરતા નથી. ૧૭૬. વહમારણુઅભખાણદાણપરધણુવિલોવાઈશું ! સબ્ધજહને ઉદઓ, દસગુણિઓ ઇકકસિયાણું ૧૩છા અર્થ– “એકવાર કરેલા એવા વધ (લાકડી વિગેરેથી મારવું) ગાથા ૧૭૪ વિલિયહિં ચાલિબ્ધિ ગાથા ૧૭૫-પાય પિપીલિયાપ ! ગાથા ૧૭૭ વિલવણુઈયં ! ગાથા ૧૭૭-ઉપસે હુજુ Page #350 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૩૫ મારણ (પ્રાણનો નાશ કરે), અભ્યાખ્યાન દાન (અછતા દોષને આરોપ કરી અને પરધનનો વિલાપ કરે એટલે ચોરી કરવી, આદિ શબ્દથી કેઈન મર્મ બલવા, ગુપ્ત વાત પ્રગટ કરવી વિગેરે. આ સર્વે પાપકર્મોનો જઘન્યપણે ઉદય (ઓછામાં ઓછે ઉદય થાય તે) દશગણે થાય છે. એટલે કે એકવાર મારેલો જીવ પિતાના મારનારને દશવાર મારનાર થાય છે [ હણે છે. આ સામાન્ય ફળ જાણવું” ૧૭૭. તિબૈયરે ઉવસે, સયગુણિઓ સયસહસકેડિંગ કડાકડિગુણ વા, હુજજા વિવાગે બહુતરો વા ૧૭૮ અર્થ—“તીવ્રતર હેષ છતે એટલે અતિ કોવિડે વધાદિક કરવાથી સેગણે વિપાક ઉદય આવે છે, તેથી પણ અધિક તીવ્રતર છતે સે હજાર એટલે લાખગણે વિપાક ઉદય આવે છે અથવા કરોડગણે ઉદય આવે છે. અને તેથી તીવ્રતમ અતિશય કોલવડે વધાદિક કરનારને કેટકેટિ ગણે વિપાક ઉદય આવે છે, અથવા તેથી પણ અધિક વિપાક ઉદય આવે છે. એટલે કે જેવા કષાયવડે કર્મ બાંધ્યું હોય તે વિપાક ઉદય આવે છે. ૧૭૮. કે ઇત્ય કરંતાલંબણું, ઇમં તિહુયગુરૂ અચ્છર જહ નિયમાખવિયંગી, મરુદેવી ભગવઈ સિદ્ધા ૧૭૯ અર્થ–“કેટલાએક પુરુષે આ વધાદિક વિપાકરૂપ] અને વિષે ત્રણ જગતને આશ્ચર્યકારક એવું આ આલંબન ગ્રહણ કરે છે કે જેમ તપ સંયમાદિક નિયમોવડે જેનું અંગ ક્ષેપિત થયું નથી, એટલે પૂર્વે જેણે ઘર્મ પ્રાપ્ત કર્યો નથી એવી ભગવતી (પૂજ્ય) મરુદેવી માતા મેક્ષ પામ્યા છે, તેવી રીતે અમે પણ વધાદિકના વિપાકને અનુભવ્યા વિના તથા તપ સંયમાદિક ધમનુષ્ઠાન ગાથા ૧૭૮-કરંતિ આવણું નિયિનાભિક્ષાપત અંગે વસ્યાઃ સાપ Page #351 -------------------------------------------------------------------------- ________________ મીએ ચાર રાજ મા માહ ૩૩૬ ઉપદેશમાળા કર્યા વિના જ મેક્ષ પામીશું, એવું અવલંબન ગ્રહણ કરે છે, પરંતુ તે ગ્રહણ કરવા લાયક નથી. ૧૭૯. મરુદેવી માતાની કથા જ્યારે શ્રી કષભસ્વામીએ ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે ભારત રાજા રાજ્યના અધિકારી થયા. ભરતને દરરોજ મરુદેવી માતા ઉપાલંભ આપતા હતા કે “હે વત્સ ! તું રાજ્યસુખમાં મેહ પાપે છે, તેથી મારા પુત્ર ઋષભની તું કાંઈ સારસંભાળ લેતે નથી; હું લોકેાના મુખથી એવું સાંભળું છું કે તે મારો પુત્ર વર્ષ થયાં અન્ન જળ વિના ભૂખ્ય તર અને વસ્ત્ર વિના એકાકી અરણ્યમાં વિચરે છે, તાપાદિક સહન કરે છે અને બહુ દુઃખને અનુભવે છે, માટે એકવાર તું મારા પુત્રને અહીં લાવ, તેને હું ભેજન આપું અને એકવાર પુત્રનું મુખ જોઉં.” તે સાંભળીને ભરતે કહ્યું કે “હે માજી! તમે શોક ન કરે, અમે સેએ તમારા જ પુત્રો છીએ.” માતા બોલ્યા- “હે વત્સ! તું કહે છે તે ખરું, પણ આમ્રફળની ઈચ્છાવાળા માણસને આંબલીના ફળથી શી તૃપ્તિ થાય ? માટે તે કષભ પુત્ર વિના આ સર્વ સંસાર મારે મન તે શૂન્ય જ છે.” આ પ્રમાણે દરરોજ ઉપાલંભ આપતા તથા પુત્રના વિયેગથી રુદન કરતા મરુદેવી માતાના નેત્રમાં પડળ આવ્યાં. એવી રીતે એક હજાર વર્ષ વ્યતીત થયાં એટલે શ્રી ઋષભસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ચોસઠ ઈનોએ આવીને સમવસરણ રચ્યું. વન પાળકે ભરત રાજાને તેની વધામણે આપી. તે જાણીને ભરત રાજા મરુદેવી માતા પાસે આવી તે વૃત્તાંત કહીને બોલ્યા કે–“હે માતા! તમે મને હમેશાં ઉપાલંભ આપતા હતા, કે મારા પુત્ર ટાઢ તડકા વિગેરેની પીડાને અનુભવે છે અને એક જ વનમાં વિચરે છે, તો આજે મારી સાથે તમે ચાલો એટલે તમારા પુત્રને વૈભલ હું તમને બતાવું.” તે વચન સાંભળીને પુત્રદર્શન માટે અતિ ઉસુક થયેલ મરુદેવી Page #352 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાંળા ૩૩૭ માતાને હસ્તીના સ્કધપર બેસાડીને ભરતરાજા સમવસરણ તરફ્ ચાલ્યા. સમવસરણુ નજીક પહોંચતાં દેવદુ દુભિને! શબ્દ સાંભળીને મરુદેવી માતાને હષ થયેા અને દેવ તથા દેવીઓના જય જય શબ્દો સાંભળીને તેમને રામેાગમ થયા, નેત્રામાં અશ્રુ આવ્યાં. તેથી તરત જ તેમનાં નેત્રડળ ઉઘડી ગયાં, એટલે સમવસરણના ત્રણ પ્રાકાર, અશેાક વૃક્ષ તથા છત્ર ચામરાદિક સર્વ તેમણે પ્રત્યક્ષ દીઠું' પછી ઉપમા રહિત એવી પ્રાતિહાર્યની સમૃદ્ધિ જોઈ ને માતા મનમાં વિચાર કરવા લાગ્યા કે “ અહા! આ સસારને ધિક્કાર છે, અને માહને પણ ધિક્કાર છે. કેમકે હુ' એમ જાણતી હતી કે મારા પુત્ર એકલા વનમાં ભૂખ્યા તરન્શ્યા ભટકતા હશે, પરંતુ આ તા આટલી બધી સમૃદ્ધિ પામ્યા છે. તે છતાં પણ તેણે મને કાઈ વખત સ ંદેશા સરખા પણુ માકયેા નહીં અને હુ' તા તેના પરના માહને લીધે હંમેશાં દુઃખી થઈ, તે! કૃત્રિમ અને એક તરફી સ્નેહને ધિક્કાર છે! પુત્ર કાણુ અને માતા પણ કાણુ ? આ સર્વ દુનિયા સ્વાર્થની જ સગી છે. વાસ્તવિક કોઈ ફાઈ ને વહાલું નથી.” આ રીતે અનિત્ય ભાવનાને ભાવતાં ઘાતિક ના ક્ષય થવાથી કેવળજ્ઞાન પામી અંતર્મુહૂર્તામાં જ મેાક્ષપદને પામ્યા. આ મરુદેવી માતા પ્રથમ સિદ્ધ થયા ’ એમ કહીને દેવે એ તેમના દેહ ક્ષીરસાગરમાં નાંખ્યા. ' આ દૃષ્ટાંત લઈને કેટલાએક માણસ એમ કહે છે કે-તપ સચમ વિગેરે અનુષ્ઠાન કર્યા વિના જેમ મરુદેવી માતા સિદ્ધિપદ પામ્યા, તેમ અમે પશુ મેાક્ષ પામીશું.” એવુ' આલંબન ગ્રહુણ કરે છે, પણ વિવેકી પુરુષાએ તેવુ' આલ'બન ગ્રહણ કરવા લાયક નથી. કિપિ કહિંપિ કયાઈ, અંગે લઠ્ઠીહિં કેહિવિ નિભૅહિં । પત્તઅબુદ્ધલાભા, હતિ અહેરય ભૂયા ।। ૧૮૦ ૫ ગાથા ૧૮૦-કપિ કહેવ। અશ્ર્ચયસૂર્યા। કૅડિવિનિભૂહિ–કૈત્રિપિ તિમિત્તઃ 1: 1 Page #353 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ઉપદેશમાળા અર્થ “અર્થ કેટલાએક (પ્રત્યેકબુદ્ધ) પુરુષ, કેઈક વખત, કાંઈક વસ્તુ જોઈને કોઈ સ્થાનને વિષે, આવરણુકારી કર્મના ક્ષયોપશમ રૂ૫ લબ્ધિવડે કરીને, કેઈક વૃદ્ધ વૃષભ (બળદ) વિગેરે વસ્તુ જેવા રૂપ નિમિત્તવડે પ્રત્યેકબુદ્ધપણે સમ્યફ દર્શન–ચારિત્રાદિકને લાભ પ્રાપ્ત કરે છે તે આશ્ચર્યભૂત છે, એટલે તેવાં દૃષ્ટાંત થોડાંક જ હોય છે. માટે તેનું આલંબન પણ ગ્રહણ કરવા યોગ્ય નથી.” ૧૮૦. નિહિં સંપત્ત મહત્નો, પડિછત જણ જણે નિરૂપો ! ઈહ નાસઈ તહ પરંઅબુદ્ધલદ્રિ પડિછત છે ૧૮૧ છે અર્થ “જેમ આ જગતમાં (નિધિને) ઈચ્છતે પણ તેને લેવા માટે (બલિવિધાનરૂ૫) ઉદ્યમને નહીં કરતે એ અધન્ય એટલે અપુણ્યશાળી માણસ તે પ્રાપ્ત થયેલા (રત્નસુવર્ણાદિકથી ભરેલા) નિધિને પણ નાશ પમાડે છે, તેમ પ્રત્યેકબુદ્ધપણાની લક્ષમીને વાંછતો એ પુરુષ પણ તપ સંયમાદિક બળિવિધાન નહીં કરવાથી મોક્ષ રૂપ નિધાનને નાશ પમાડે છે.” ૧૮૧. ઊણુ ગઈ સુકુમાલિયાએ, તહ સમગભસગભયણીએ તાવ ન વિસરસીયવં, સેયઠ્ઠમ્મીઓ જાવ કે ૧૮૨ છે અર્થ “તથા સસક અને ભસક નામના બે ભાઈઓની બહેન સુકુમાલિકાની ગતિ–અવસ્થા સાંભળીને જ્યાં સુધી રુધિરમાંસથી રહિતપણાએ કરીને જેના અસ્થિ (હાડકાં) વેત એટલે ઉજજવળ થયેલાં છે એ ધાર્મિક (ધર્મસ્વભાવ) થાય ત્યાં સુધી પણ વિષચરાગાદિકને વિશ્વાસ કરે નહીં. અર્થાત શરીરમાં રૂધિર તથા માંસ શુષ્ક થઈ જાય અને હાડકાં ત થાય તે પણ ધર્મવાન્ સાધુએ વિષયાત્રિકને વિશ્વાસ કરવો નહીં.” ૧૮૨. અહીં સુકુમાલિકાની કથા જાણવી. પ૬ ગાથા ૧૮૧–પસ્થિતિ-પછિત ! નિરુત્ત નિમઃ | ગાથા ૧૮૨-સુકુમાલિયાઈ સેટ્ટિ ધમિએ ! Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ ઉપદેશમાળા સુકુમાલિકાની કથા વસંતપુર નગરમાં સિંહસેન રાજા રાજ્ય કરતો હતો. તેને સિંહલા નામની રાણી હતી. તે રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા સસક અને ભસક નામના તેને બે પુત્રો હતા. તે બને હજાર દ્ધાઓને પરાજય કરે તેવા બળવાન હતા. તે બન્નેને સુકુમાલિકા નામે અતિ રૂપવાન એક બહેન હતી. એકદા કેઈ આચાર્ય પાસે અનુપમ રસવાળી અમૃત સરખી ધર્મદેશના સાંભળીને સસક અને ભસકે ચારિત્ર ગ્રહણ કર્યું. તેઓ અનુક્રમે ગીતાર્થ મુનિ થયા, એટલે તેમણે આવીને પિતાની બહેન સુકુમલિકાને પ્રતિબંધ કર્યો, તેથી તેણે પણ ચારિત્ર ગ્રહણ કર્યું. પછી તે સાદવીઓની સમીપે રહીને છઠ અઠમ વિગેરે આતાપના સહિત તપ કરતી સતી પોતાના સૌંદર્યને દર્પને દલન કરવા લાગી; પણ તેના અનુપમ રૂપથી મોહ પામેલા અનેક કામી પુરુષે ત્યાં આવીને તેની સન્મુખ બેસી રહેતા હતા, અને તેની સાથે વિષયની અભિલાષા કરતા હતા. એક ક્ષણ પણ તેના સંગને તેઓ મૂકતા નહા. તે જાણીને બીજી સાવીએાએ તેને ઉપાશ્રયમાં જ રાખવા માંડી. તે પણ તેના રૂપથી મેહ પામેલા કામી પુરુષ ઉપાશ્રયના દ્વારે આવીને બેસી રહેવા લાગ્યા. અને તેના મુખને જોવાની લાલસાથી ઉન્મત્તની જેમ ભમવા લાગ્યા. તેથી કંટાળીને સાદેવીઓએ જઈને આચાર્યને કહ્યું કે “હે સ્વામી! આ સુકુમાલિકાના ચારિત્રનું રક્ષણ અમારાથી બનવું અશક્ય છે. કેમકે કામસેવાના અથી ઘણા યુવાને ઉપાશ્રયે આવીને ઉપદ્રવ કરે છે. તેઓને અમે શી રીતે નિવારી શકીએ!” તે સાંભળીને સૂરિએ તે સુકુમાલિકાના ભાઈ એ સસક ભસને બોલાવીને કહ્યું કે-“હે વત્સ! તમે સાદેવીને ઉપાયે જાઓ અને તમારી બેનની રક્ષા કરે. શીલપાલનમાં તેને સહાય કરવાથી તમને મોટો લાભ છે.” આ પ્રમાણે ગુરુનું વાક્ય સાંભળીને તે બને ભાઈ એ ત્યાં જઈને Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦. ઉપદેશમાળા બહેનની રક્ષા કરવા લાગ્યા. તેમાંથી એક જણ નિરંતર ઉપાશ્રયને બારણે બેસી રહે છે અને બીજે ગોચરી માટે જાય છે. એક : વખત તે યુવાન કામી પુરૂષોની સાથે તેમને યુદ્ધ થયું. તે જોઈને સુકુમાલિકાએ વિચાર્યું કે “મારા રૂપને ધિકાર છે! કે જેથી મારા ભાઈએ મારે માટે સ્વાધ્યાય, ધ્યાન, અધ્યયન વિગેરે મૂકીને કલેશ સહન કરે છે; તે હવે હું અનશન ગ્રહણ કરીને જે શરીરને માટે આ કામી પુરુષે તાપ પામે છે તે શરીરને ત્યાગ કરું. એ રીતે વિચારીને તેણે અનશન ગ્રહણ કર્યું. તેથી માલતીના પુષ્પની જેમ તે થોડા દિવસમાં કરમાઈ (સુકાઈ) ગઈ, તેનું શરીર ક્ષીણ થયું. અને એકવાર તે શ્વાસનું રૂંધન થવાથી તે મૂછ પામી. તે જોઈને તેના ભાઈ એ તેને મરેલી જાણ ગામ બહાર જઈ વનની ભૂમિમાં પરઠવી આવ્યા. પછી તે બંને ગામમાં આવ્યા. અહીં થોડી વારે અરણ્યના શીતળ વાયુથી સુકુમાલિકોને ચેતના આવી. તેથી તે ઉભી થઈને તરફ જેવા લાગી. તેવામાં ત્યાં કઈ સાર્થવાહ આવ્યો. તેના સેવકે જળ અને કાષ્ટ લેવા માટે વનમાં ભમતા હતા. તેમણે તેનું વનદેવતા સમાન સ્વરૂપ જોઈને તેને લઈ જઈ સાર્થવાહને સોંપી. તે સાર્થવાહે પણ તેને તેલમઈનાદિ કરાવીને સજજ કરી, અને પથ્ય ભોજનાદિક કરાવીને પાછી નવા યૌવનવાળી કરી. પછી તેના રૂપથી મોહ પામેલા સાર્થવાહે તેને કહ્યું કે “હે સુંદરી ! આ તારું શરીર પુરુષના ભગવ્યા વિના શોભતું નથી. જે કાચ વિષયસુખના સ્વાદમાં તેને વિમુખપણું હેય, તે તારું આવું અનુપમ સ્વરૂપ વિધિએ શા માટે કર્યું? હે કમળસમાન નેત્રવાળી તને જોયા પછી મને બીજી સ્ત્રી રુચતી નથી. જેમ કહ૫વલ્લીની વાંછાવાળો ભ્રમર બીજી વલ્લાનો મને રથ કરતો નથી, તેમ તારા રૂપથી જેનું મન મોહ પામેલું છે એવા મને બીજી સ્ત્રી ગમતી નથી. માટે મારા પર કૃપા કરી અને કામદેવરૂપી સમુદ્રમાં ડુબી ગયેલ જે હું તેનો ઉદ્ધાર કર.” આ પ્રમાણેનાં સાર્થવાહનાં Page #356 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા વચન સાંભળીને સુકુમાલિકાએ વિચાથું” કે કની ગતિ વિચિત્ર છે. વિધાતાના શકતી નથી. કહ્યુ` છે કે વિલાસની અધટતઘટિતાનિ ઘટયતિ, સુધટતલિટતાનિ જ રીકુરુતે । વિધિરવ તાનિ ઘટયતિ, યાનિ પુમાનૈવ ચિન્તયતિ ॥૧॥ ૩૪૧ ઃઃ આ સસારમાં સ'ભાવના થઈ “ વિધિજ ( વિધાતાજ ) અયેાગ્ય સચાગવાળા પદાર્થોને એકત્ર કરે છે, અને સારી રીતે યોગ્યતાથી સચાગ પામેલાને જર્જરિત (જૂદા )કરે છે, પુરુષ જેને મનમાં પશુ કાઈ વખત ચિતવતા નથી તેને તે વિધિ જ સયાગી કરી દે છે.” આ પ્રમાણે જે વિધાતાના જ વિલાસ ન હોય તે મારા ભાઈએ જ મને મળેલી ધારીને શા માટે વનમાં મૂકી દે અને આ સાવાહના સંબંધ પણ શી રીતે થાય ? તેથી હું ધારું. " કે હજુ મારે કાંઈક પશુ ભાગકમ ભાગવવું' માકી રહ્યું છે. વળી આ સાવાહ પણ મારે માટે ઉપકારી છે, તેથી મારા સ'ગમ માટેના તેના અભિલાષ હું પૂર્ણ કરુ.” એમ વિચારીને સુકુમાલિકા સાવાહના ચરણમાં પડીને હાથ જોડી ખેલી કે “ હું સ્વામી આ મારી દેહલતા તમારે આધીન છે, માટે આ સ્તનરૂપી બે ગુચ્છને ગ્રહણ કરી, અને તમારા મનારથ પૂર્ણ કરો.” તે સાંભળીને હર્ષિત થયેલેા સાવાહ તેને પેાતાના નગરમાં લઈ ગયા, અને ત્યાં તેની સાથે નિઃશંકપણે વિષયસુખ અનુભવતાં તેના ઘણા કાળ વ્યતીત થયેા. આ અવસરે વિહાર કરતા કરતા સસક અને ભસક મુનિ તે જ નગરમાં આવ્યા. હિાર લેવા માટે તેમણે નગરમાં પ્રવેશ કર્યાં; ફરતાં ફરતાં કમ યાગે તેમણે સુકુમારલિકાને જ ઘેર જઈ ને ધર્મલાભ આપ્યા તેમને જોઈ ને સુકુમાલિકાએ તા પેાતાના ભાઈ એને આળખ્યા, પશુ ભાઈ એએ તેને બરાબર એળખી નહી'. તેથી તેઓ તેના સામુ જોવા Page #357 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઉપદેશમાળા લાગ્યા. એટલે સુકુમાલિકાએ પૂછયું કે “હે મુનિરાજ ! તમે મારી સન્મુખ જોઈને કેમ ઉભા છો?” તેઓ બોલ્યા કે “તારા જેવી અમારે એક બેન પહેલાં હતી.” તે સાંભળીને નેત્રમાંથી અદ્ભપાત કરતી સુકુમાલિકાએ પૂર્વનું સર્વ વૃત્તાંત ભાઈઓને કહ્યું. પછી તે ભાઈઓએ સાર્થવાહને પ્રતિબંધ પમાડીને તેને ગૃહવાસથી છોડાવી ફરી દીક્ષા આપી. તે શુદ્ધ [ નિરતિચાર ] ચારિત્રનું આરાધન કરી અંતે શુદ્ધ આચના પૂર્વક મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ આ સુકુમાલિકાની કથા સાંભળીને ધર્મવાન પુરુષે વિષયને વિશ્વાસ કરવો નહીં; અને “હું જરાવસ્થાથી જીર્ણ થયેલ છું, માટે હવે મને વિષે શું કરવાના છે ?-” એમ કદી પણ વિચારવું નહીં. ખરકરહતુરયવસહા, મત્ત યંદા વિ નામ દમતિ : ઈક્કો નવર ન દમ્મઈ, રિંકુ અપણે અખા ૧૮ડા અથ–“ગધેડા, ઉંટ, અશ્વ, વૃષભ, (બળદ) અને મદોન્મત્તે ગજેન્દ્રો પણ રમી શકાય છે-વશ કરાય છે, પરંતુ એક નિરંકુશ એ પિતાને આત્મા વશ કરાતો નથી” ૧૮૩. વરં મે અપ્પા દતા, સંજમણુ વેણુ ય : મા હં પરેહિ દમ્મત, વંધહિં વહેહિ અ ૧૮જા અર્થ–“મારો પિતાને) આત્મા સંયમવડે અને તપવડે દમન કરાયેલો થાય તે તે શ્રેષ્ઠ છે, પરંતુ કુતિમાં ગયેલો હું બીજા પુરુષોથી શૃંખલા રજજુ વિગેરેના બંધન વડે અને લાકડી વિગેરેના પ્રહારવડે દમન કરાયેલે તાપ પમાડાએલે વશ કરાયેલ) થાઉ તે શ્રેષ્ઠ નથી, અર્થાત્ તેમ ન થાય તે ઠીક.” ૧૮૪ અખા ચેવ દમેય અપ્પા હુ ખલું દુદ્દે ! અખા દંત સુહી હેઈ, અસિ લોએ પરથ ય ૧૮પ Page #358 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૪૩ અર્થ–“નિશ્ચ કરીને આત્મા દમન કરવા યોગ્ય છે-વશ કરવા યોગ્ય છે. કેમકે (એક) આત્મા જ દુમ [ દુખે કરીને દમન થાય તે ] છે. તે આત્માનું દમન કર્યું હોય તે તે આલાકમાં તથા પરકમાં સુખી થાય છે.” ૧૮૫. નિર્ચ દેસસહગઓ, જીવ અવિરહિય મસુહપરિણામે નવરં દિને પસરે, તે દેઈ પમાય મયરેસ ૧૮૬ો. અર્થ–“નિત્યે દ્વેષની સાથે રહેલો એટલે રાગદ્વેષને સહચારી થયેલ એ આ જીવ નિરંતર અશુભ પરિણામવાળે રહે છે. તે આત્માને જે પ્રસાર આ હોય એટલે જે તેને મોકળે [ છૂટે] મૂક્યો હોય તે તે આ સંસારસાગર મધ્યે લોકવિરુદ્ધ અને આગમવિરુદ્ધ એવાં કાર્યોમાં વિષય કષાયાદિક પ્રમાદને આપે છે.” ૧૮૬. અશ્ચિય વંદિય પૂઇએ, સક્કારિય પણુમિઓ મહઘુવિઓ તં તહ કરેઇ , પાડેઈજહ અપૂણે ઠાણું ૧૮૭ના અથ–“ગંધાદિકવડે અચન (પૂજન) કરેલ, અનેક લોકોએ ગુણસ્તુતિ વંદના કરેલેન્જતુતિ કરેલે, વસ્ત્રાદિકવડે પૂજેલ, ઉભા થવું વિગેરે વિનયવડે સત્કાર કરેલ, મસ્તવડે પ્રણામ કરેલ અને આચાર્યાદિક પદ આપીને મહત્વ પમાડેલ એ જીવ ગર્વિષ્ઠ થઈને તે પ્રમાદાદિક અકાર્યોને એવી રીતે કરે છે કે જેથી તે જીવ પિતાના મહત્વવાળા સ્થાનને પાડી દે છે, એટલે આચાર્યાદિક મહત્વવાળા સ્થાનથી તે ભ્રષ્ટ થાય છે.” ૧૯૭. સીલવ્યયાઈ બહુફલાઈ, હેતૂણય સુખ મહિલસઈ ધીઈદૂમ્બલો તવસ્સી, કેડીએ કાગિણિ કિઈ ૧૮૮ાા અર્થ–“સંતોષવડે દુર્બલ-અસસથે (સતેષ વિનાનોઅતૃપ્ત) એ જે તપસ્વી જેનાથી સ્વર્ગમાક્ષાદિક ઘણું ફળ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ઉપદેશમાળા. પ્રાપ્ત થાય છે એવા શીલ તે સદાચાર અને વ્રત તે પંચમહાવ્રત તેને હણીને–તેને નાશ કરીને વિષયસેવનરૂપ સુખને અભિલાષ કરે છે તે મૂર્ખ કોટી દ્રવ્ય આપીને રૂપીઆના અંશીમાં ભાગરૂપ કાકિણીને ખરીદ કરે છે.” ૧૮૮. જીવો જહામણુસિયં, હિયછિયપતિથએહિં સુખેહિં તાસેëણ ન તીરઈ જાવજીવણ સવૅણ ! ૧૮૯ છે અર્થ_“આ સંસારી જીવ મનની અભિલાષાને અનુકૂળ અથવા જે પ્રમાણે મનમાં ચિંતવ્યું હોય તે પ્રમાણેનાં હિતકારક ઈઝેલાં અને પ્રાર્થના કરેલાં એવાં સ્ત્રી વિગેરેનાં સુખેએ કરીને સર્વ જીવન પર્યંત અનુભવ કર્યા છતાં અર્થાત્ તે સુખ ભોગવ્યાં છતાં પણ સંતોષ પામવાને સમર્થ થતું નથી, એટલે જીવન જીવ નિરંતર અનુભવેલા વિષયસુખથી પણ આ જીવ સંતોષ પામતે નથી.” ૧૮ સુમિણુતરાણુભૂયં, સુકખ સંમલ્વિયં જહા નOિ એવમિમ પિ અઈયં સુખ સુમિણોવમં હોઈ ૧૯૦૫ અર્થ “જેમ સ્વપ્ન મથે અનુભવેલું સુખ જાગૃત થયા પછી હેતું નથી, તેમ આ (પ્રત્યક્ષ અનુભવેલું વિષયસુખ) પણ વર્તમાનકાળનું ઉલ્લંઘન થયા પછી એટલે ભેગવી રહ્યા પછી સ્વપ્નની ઉપમાવાળું એટલે સ્વપ્ન તુલ્ય જ થાય છે. માટે તે. વિષયસુખમાં આદર કરવો નહીં.” ૧૯૦. પુરનિદ્ધમણે જ, મહુરા મંગ તહેવ સુનિહસ ! બેહે સુવિહિયજણું, વિસૂરઈ વડું ચ હિયએણુ ૧૯૧૫ ગાયા ૧૮૯-જહામણસિં–થા મનશ્ચિંતિત મનેડભિલાષાનુકુ તે સઉણ-તોષયિતું ! ગાથા ૧૯૦–સમઈન્થિયું = સમતીત નગરનંતરં ! ગાથા ૧૯૧–પુરનિમણે = નગરજલનિગમમાગે Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ઉપદેશમાળા અર્થ_“તેમજ શ્રતની એટલે સિદ્ધાંતની પરીક્ષાના નિકષ એટલે કટીના પાષાણુ તુ અર્થાત્ બહુશ્રત એવા મંગૂ નામના આચાર્ય મથુરા નગરીમાં નગરની પાળ પાસે (યક્ષપ્રાસાદમાં) યક્ષપણે ઉત્પન્ન થયા અને પછી તે સુનિહિત જન એટલે સાધુ જનને (પાતાના શિષ્યોને) બોધ પમાડવા લાગ્યા અને હૃદયમાં ઘણે શેક કરવા લાગ્યા. એટલે શિષ્યને બંધ કરતાં પોતાના હૃદયમાં અત્યંત શોક કરતા હતા. (તે વાત હવે પછીની ગાથામાં કહેવામાં આવશે).” ૧૯૧ અહીં મંગૂઆચાર્યને સંબંધ જાણ. ૫૭. મંગુસૂરિની કથા એકદા સુતરૂપે જળના સાગરરૂપ યુગપ્રધાન શ્રીમંગૂ નામના આચાર્ય મથુરા નગરીમાં પધાર્યા. તે નગરીમાં ઘણા ધનાઢય શ્રાવકો રહેતા હતા. તેઓ સાધુઓની અત્યંત ભક્તિ કરનારા હતા. તેથી તેઓએ તે આચાર્યની ઘણી સેવા કરી. આચાર્ય પણ ત્યાં જ રહીને પઠન, પાઠન તથા વ્યાખ્યાન કરવા લાગ્યા. તેથી તેમણે શ્રાવકોનાં ચિત્ત અત્યંત આવત કર્યા એટલે તેઓ મંગૂસૂરિપર અધિક ભકિતવાળા થયા. આચાર્યની સર્વ રીતભાત ઉંચા પ્રકારની જોઈ ને તેઓ એમ વિચારવા લાગ્યા કે આ સૂરિને આહારાદિકનું દાન કરવાથી આપણે ભવસાગરને પાર પામીશું જ.” એમ જાણીને ત્યાંના શ્રાવકે તેમને મિષ્ટ અને સરસ આહાર આપવા લાગ્યા. તે આહાર ભોગવતાં આચાર્યને રસલુપતા થઈ. એટલે તેમણે વિચાર કર્યો કે “જુદે જુદે સ્થાને વિહાર કરતાં આ આહાર કોઈ પણ સ્થાને હું પામ્યું નથી. વળી અહીં શ્રાવકે પણ વિશેષ પ્રકારે ભક્તિ કરે છે, માટે આપણે તે અહીં જ સ્થિરતા કરવી યોગ્ય છે.” એમ વિચારીને તે આચાર્ય સ્થાનવાસીપણાએ કરીને એક સ્થાને જ રહેવાપણાએ કરીને ત્યાં જ રહ્યા. ધીરે ધીરે ગૃહસ્થીની સાથે પરિચય Page #361 -------------------------------------------------------------------------- ________________ . કોઈ કોઈ સમાન દિયો શિથિલ થયા ૩૪૬ ઉપદેશમાળા વધતે ગયે. તેથી મિષ્ટ આહારના ભેજનવડે, અતિ કમળ શય્યામાં શયન કરવાવડે અને સુંદર ઉપાશ્રયમાં રહેવાવડે તે આચાર્ય રસધ્ધ થઈ ગયા, આવશ્યકાદિક નિત્યક્રિયા પણ છેડી દીધી, અને મનમાં અહંકાર કરવા લાગ્યા કે “મને શ્રાવકે કે રસવાળે આહાર આપે છે? એ પ્રમાણે તે રસગૌરવ કરવા લાગ્યા. અનુક્રમે ત્રણે ગૌરવમાં નિમગ્ન થઈને સર્વ જગતને તૃણ સમાન માનવા લાગ્યા. મૂળ ગુણમાં પણ કઈ કઈ વખત અતિચારાદિક લગાડવાવડે શિથિલ થયા. એ પ્રમાણે ચિરકાળ સુધી અતિચારાદિકથી દૂષિત થયેલા ચારિત્રનું પાલન કરીને છેવટે તેની આલોચના કર્યા વિના મૃત્યુ પામી તે જ નગરના જળને નીકળવાની ખાળ પાસેના યક્ષાલયમાં યક્ષપણે ઉત્પન્ન થયા, ત્યાં તેણે વિર્ભાગજ્ઞાન વડે પૂર્વભવ જોઈને પશ્ચાત્તાપ કર્યો કે “હા, હા ! મેં મૂર્માએ જિલ્લાના સ્વાદમાં લંપટ થઈને આવી કુદેવની ગતિ પ્રાપ્ત કરી.” પછી પોતાના શિષ્યો બહિભૂમિએ (ઈંડિલ) જઈને પાછા આવતાં તે યક્ષની ૨જીક આવ્યા ત્યારે તેમને ઉદ્દેશીને તે યક્ષે પિતાની જિહા મુખથી બહાર કાઢીને દેખાડી. તે જોઈને તે સર્વે શિષ્યોએ મન દઢ રાખીને તેને પૂછયું કે – “હે યક્ષ! તું કેણ છે? અને શા માટે જીહુવાને બહાર કાઢે છે?” યક્ષ બે કે હું તમારો ગુરુ મંગૂ નામનો આચાર્ય જીહ્વાના સ્વાદમાં પરાધીન થઈને આ અપવિત્ર દેવ થયો છું. મેં ગૃહનો ત્યાગ કરી ચારિત્ર લઈને પણ જિનેશ્વરે કહેલા ધર્મની આરાધના ન કરી અને ત્રણ ગૌરવવડે આ આત્માને મલિન કર્યો, ચારિત્રની શિથિલતામાં સમગ્ર આયુષ્ય ગુમાવ્યું. હવે અધન્ય, પુણ્યરહિત અને વિરતિ વિનાને એ હું શું કરું? આ ભવમાં તે હું વિરતિ પાળવાને સમર્થ નથી; તેથી મારા આત્માને હું શેક કરું છું. આ પાપી જીવ વીતરાગના ધર્મને પામ્યા છતાં પણ તે ધર્મનું સમ્યફ પ્રકારે પાલન નહીં કરવાથી ઘણે કાળ સંસારમાં ભટકશે. માટે હે સાધુઓ! તમે શ્રીજિનમને પામીને લંપટ થશે Page #362 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ३४७ નહિ. જે કદાચ જીહુવાના સ્વાદમાં લુબ્ધ થશે તે મારી જેમ પશ્ચાત્તાપ કરવાને વખત આવશે. આ પ્રમાણે પોતાના પૂર્વભવના શિષ્યોને ઉપદેશ આપીને તે યક્ષ અદશ્ય થયો. પછી તે સાધુઓ ચારિત્રનું પાલન કરીને સદ્ગતિને પામ્યા. આ દષ્ટાંત સાંભળીને સર્વ કેઈએ જિહ્વાના સ્વાદને ત્યાગ કરો. હવે તે યક્ષે જે પ્રમાણે શેક કર્યો તે નીચેની ગાથામાં બતાવે છે. નિમ્નતૂણ ધરાઓ, ન કઓ ધમ્મ મએ જિણકખાઓ ઈડુિંઢર સાયગુરુત્તણેણ, ન ય ચેઇઓ અપા ૧૯રા અર્થ–“મેં ગૃહથી બહાર નીકળીને પણ નિવાસસ્થાન, વસ્ત્ર વિગેરેની દ્ધિથી ત્રાદ્ધિગારવ, મિષ્ટ આહારાદિકના રસથી રસગારવ અને કેમળ શાદિકના સુખથી સાતાગારવ–એમ એ ત્રણેને વિષે આદરપણુએ કરીને એટલે તેમનો આદર કરીને શ્રી જિનેશ્વરે કહેલ ધર્મ કર્યો નહીં (પાળ્યો નહિં), અને મારા આત્માને મેં ચેતિતસાવધાન કર્યો નહિં” ૧૯૨. સન્નવિહારેણું, હા જ ઝીણુમિ આઉએ સર્વે ! કિં કાહામિ અહમ્નો, સંપઈ યામિ અખાણું ૧૯૩ અથ–“અરે! જે પ્રકારે ચારિત્રવિષયમાં શિથિલ વ્યવહાર કરવાવડે મારું સર્વ આયુષ્ય ઝીણું–ક્ષીણ થયું, તે હવે અધન્યનિર્ભાગ્ય એવો હું શું કરું? હવે તે માત્ર મારા આત્મામાં શેક જ કરું. ૧૯૩. હા જીવ પાપ મિહિસિ, જાઈણીયાઈ બહુયાઈ ભવસયસહસ્સહુલ પિ, જિણમયં એરિસંલબ્ધ ૧૯૪ અર્થ–“હે પાપી (દુરાત્મા) જીવ! સે હજાર (લાખ) ગાથા ૧૯૨-ગુરુયાણ-ગુરુકન-આદરવન ! ગાથા ૧૯૩-ઓસન્નવિહારીણું-ઉન્નવિહારે ચારિત્રવિષયે શિથિલવેન વ્યવહરણું તેના ઝીણું મિ = ક્ષણે ક્ષય ગમે ! Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ઉપદેશમાળા ભવડે પણ દુર્લભ (પ્રાપ્ય) અને આ અચિંત્ય ચિંતામણી સદશ શ્રી જિનમત (જિનકથિત ધર્મ) પામીને પણ (તેની આરાધના નહિં કરવાથી તું) એકેનિદ્રયાદિક જાતિ અને શીષ્ણાદિક નિઓના ઘણા સેંકડાઓમાં ભટકીશ.” ૧૯૪. પાવે પમાયવસઓ, જીવે સંસારકજજમુજજુત્તો દુકખેહિ ન નિવિને, સુખેહિં ન ચવ પરિતુટ્ટો ૧૯પા અર્થ–પાપી અને પ્રમાદને વશ થયેલો તથા સંસારને કાર્યમાં ઉદ્યમવાન એ (આ) જીવ દુઃખ વડે એટલે અનેક પ્રકારનાં દુઃખે ભેગવતાં છતાં પણ નિવેદ (ખેર) પામે નહીં (જેમ જેમ દુઃખ પામે છે તેમ તેમ પાપકર્મ વધારે કરે છે), અને સુવડે એટલે સુખે ભેગવતાં પણ પરિતુષ્ટ (સંતુષ્ટ) થયો નહીં (કેમ કે જેમ જેમ સુખ મળે છે તેમ તેમ નવાં સુખની વાંછા કરે છે.)” ૧૫. પરિતાપૂએણ તણુઓ, સાહાર જઈ ઘણું ન ઉજજમઈ ! સેણિયરાયા તે તહ, પરિતખંતે ગેઓ નરયં ૧૬ાા અર્થ–“જે (તપ-સંયમાદિકને વિષે) ઘણે ઉદ્યમ ન કરે, તે (માત્ર) પરિતાપવડે એટલે પાપકર્મની નિંદા, ગહ અને પશ્ચાત્તાપાદિકવડે થોડો જ આઘાર થાય છે, અર્થાત્ તેથી લઘુકર્મોને ક્ષય થઈ શકે છે, પણ મહાને ક્ષય થતું નથી. તેથી કરીને જ શ્રેણિક રાજા તેવા પ્રકારનો ( હા ઈતિ ખેદે! વિરતિ ન કરી એ) પરિતાપ કર્યા છતાં પણ નરકે ગયો. (અથવા આ કલેકના પૂર્વાર્ધને અર્થ કરવો કે “જે તપ-સંયમાદિકને વિષે ઘણો ઉદ્યમ ન કરે તે માત્ર પરિતાપ વડે કમ લઘુ થતાં નથી, એટલે કે ગહદિક કરવાથી શિથિલ કમને જ નાશ થાય છે, પણ દઢ બાંધેલાં કર્મને નાશ–ક્ષય થતો નથી.)” ૧૯૯. ગાથા ૧૯૫–સંસારક જજમુર્ત Page #364 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૪૯ જીવેણુ જાણિ વિસજિયાણિ, જાઈએસુ દેહાણિ થોહિતએ સહેલું પિ, તિહુયણું હુજ પડિહચૅ ૧૯ળા અર્થ–“જીવે (પ્રાણ ધારણ કરનારે) એકેનિદ્રયાદિ સેંકડો જાતિઓને વિષે પૂર્વે ગ્રહણ કરી કરીને જેટલાં શરીર ત્યાગ કર્યો છે તેમાંથી થોડા પણ શરીરાએ કરીને (સવ શરીરવડે નહીં) સકલ ત્રિભુવન (ત્રણ જગત) પણ સંપૂર્ણ થાય એટલે કે ત્રણ ભુવન ભરાઈ જાય તેટલાં શરીર અને પૂર્વે ગ્રહણ કરીને મૂક્યાં છે, તે પણ તે જીવ સંતોષ પામતે નથી.” ૧૯૭. નહદંતમંસકેસક્રુિએસ, જીવેણુ વિપમુકકેસ તેસુ વિ હવિજજ કલાસમેગિરિસનિભા કૂડા ૧૯૯ો અર્થ-“જીવે પૂર્વભવમાં ગ્રહણ કરી કરીને મુકેલા ( તજેલાં) જે નખ, દાંત માંસ, કેશ અને અથિઓ, તે સર્વને વિષે પણ એટલે તે સર્વ નખાદિકને એકત્ર કરીએ તે કૈલાસ (હિમવાન) મેરુ અને બીજા સામાન્ય પર્વત જેવડા પુંજ-ઢગલા થાય. માટે તેને વિષે પણ પ્રતિબંધ કરવો નહીં.” ૧૯૮. હિમવતમલયમંદરદીદહિધરણિસરિસરાસીઓ ! અહિયરો આહારો, બુહિએણહારિએ હાજજા ૧૯ અર્થ_“શ્રુધિત થયેલા (ભૂખ્યા) એવા આ જીવે હિમવાન પર્વત, દક્ષિણ દિશામાં રહેલે મલયાચળ પર્વત, મદર (મેરુ ) પર્વત, જબૂદીપ વિગેરે અસંખ્યાતા દ્વીપો, લવણસમુદ્રાદિક અસંખ્ય સમુદ્રો અને રત્નપ્રભાદિક સાત પૃથ્વી–તેમની જેવડા મેટા ઢગલાઓથી પણ (તેટલા ઓટા ઢગલા કરી છે તે તેથી પણ) ગાથા ૧૯–વેના જાણિ ઉ. પડિહવૅ=પરિપૂર્ણ મૂ ! ગાથા ૧૯૮ કૈલા=હમિગિરિ ગાથા ૧૯૯–હરિ આહારિતા ભક્ષિતા હુ તુજને Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ ઉપદેશમાળા અતિ અધિક આહાર (અશન વિગેરે) ભક્ષણ કરે છે; અર્થાત એક જીવે અનંતા પુદ્ગલ દ્રવ્ય ભક્ષણ કર્યા છે, તે પણ તેની સુધા શાંત થઈ નથી.” ૧૯. જન જલં પીયં, ઘમ્માવજગડિએણુ તે પિ રહું સવેસુ વિ અગડતલાયનઈસમુસુ ન વિ હુજજા છે ૨૦૦ છે અર્થ–“ધર્મ ગ્રીષ્મ ઋતુના આતપથી પીડા પામેલા આ જીવે જે જળ પીધું છે તે પૂર્વે પીધેલું જલ આ સંસારમાં એકત્ર કરીએ તે તેટલું જળ સર્વે કૂવા, તળાવે, ગંગાદિક નદીઓ અને લવણાદિક સમુદ્રોમાં પણ ન હોય; અર્થાત્ એક જીવે પૂર્વે જે જળ પીધું છે તે સર્વ જળાશયના જળથી પણ અનંતગણું છે.”૨૦૦ પીય થયુયશ્મીર, સાગરસલિલાઓ હજ બહુઅયરં સંસારંમિ અણુ તે, માણું અન્નમન્નાણું છે ર૦૧ છે ' અર્થ–“આ જીવે જેને અંત નથી એવા અનતા સંસારમાં ભિન્ન ભિન્ન માતાઓનું પીધેલું સ્તનનું દૂધ સમુદ્રના જળથી પણ બહુતર ( અનંતગણું) હોય અર્થાત્ સમુદ્રના જળથી પણ અનંતગણું દૂધ આ છ પૂર્વ ભામાં જુદી જુદી માતાઓનું પીધું છે.” ૨૦૧. પત્તા ય કામગા, કાલમણંત ઈહં સહભોગા ! અપુવૅપિ વ મન્નઈ, તહવિય જીવ મણે સુકનં ૨૦૦ છે અર્થ—“વળી આ સંસારમાં અનંત કાળ સુધી જીવે ઉપલેગ (વારંવાર ભેગવી શકાય તેવાં ઘર, સ્ત્રી, વસ્ત્ર, અલંકારાદિક) પદાર્થો સહિત કામભેગે પ્રાપ્ત કરેલા છે તે પણ આ જીવ પોતાના મનમાં તે વિષયાદિક સુખને જાણે અપૂર્વ – નવીન ગાથા ૨૦૦-જજોન = યદનેન વેન ! જગડિઓણ = પીડિતના અગડા: = ફૂપ: ઘણાઈવા હે જા ગાથા ૨૦૧–ણય કીરે માકણ = માતણ બહુઅર Page #366 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩પ૧ જ હેય તેમ માને છે; અર્થાત્ જાણે પતે પૂર્વે કઈ વખત તે સુખ ભોગવ્યું જ નથી-નવું જ ભોગવે છે એમ માને છે.” ૨૦૨. જાણઈ જહા ગિસિંપયા સવ્યમેવ ધમ્મફસં. તહવિ દઢમૂઢહિયઓ, પાવે કર્મો જણે રમાઈ ૨૦૩ અર્થ–“આ જીવ જાણે છે કે “ભેગ-ઇંદ્રિયથી ઉત્પન્ન થતાં સુખ, ઋદ્ધિ-રાજ્યલક્ષમી અને સંપદા-ધન ધાન્ય વિગેરે-તે સર્વ ઘર્મનું જ ફળ (કાય) છે, અર્થાત્ ધર્મરૂપ કારણથી જ ભેગાદિક કાર્ય પ્રાપ્ત થાય છે.” તેપણ દઢમૂઢ કે, અત્યંત મૂઢ અજ્ઞાનથી વ્યાપ્ત છે હૃદય જેનું એ આ જીવ પાપકર્મમાં રમે છે-કીડા કરે છે (પાપ કર્મ કરવા ઉત્સુક થાય છે. અર્થાત જાણતા છતાં પણ અજાણ્યાની જેમ પાપકર્મમાં પ્રવર્તે છે).” ૨૦૩. જાણિજઈ ચિંતિજજોઈ, જન્મજરામરણસંભવં દુકખં! નં ય વિસએસ વિરજજાઈ અહો સુબદ્ધ કવડગઠીર૦૪ અર્થ—“ જન્મ, જરા અને મરણથી ઉત્પન્ન થયેલા દુઃખને આ જીવ ગુરુને ઉપદેશ સાંભળવાથી જાણે છે તથા મનમાં ચિતવે છે (વિચારે છે), તે પણ આ જીવ વિષયને વિષે વિરક્ત થતું નથી. અહો ! કપટગ્રંથિ (મેહગ્રંથિ) કેવી સુબદ્ધ (કેઈથી પણ શિથિલ કરવાને અશક્ય) છે? તે મહિગ્રંથિના વશવતિ. પણથી જ આ જીવ વિષમાં આસક્ત થાય છે.” ર૦૪. જાણુઈ ય જહ મરિજજાઈ, અમરંતં પિ જહા વિણસેઈ ન ચ ઉ વિવો લઓ, અહો રહસ્સે સુનિમાય ર૦પા અર્થ “વળી લોકે જાણે છે કે “સર્વ પ્રાણ પિતપોતાના આયુષ્યના ક્ષયે મરવાના જ છે, અને જરા (વૃદ્ધાવસ્થા) નહીં મરેલા (જીવતા) પ્રાણીને પણ નાશ પમાડે છે. તે પણ લેકે ગાથા ૨૦૪-કવડગઠી-કપટગ્રંથિર્મોહગ્રંથિ ગાથા ૨૦પ-ઉદ્વિગા=ગ્નિ-સંસારાત ખિન્ના Page #367 -------------------------------------------------------------------------- ________________ ઉપર ઉપદેશમાળા ઉદ્વેગ એટલે સંસારથી વૈરાગ્ય પામતા નથી. અહે! મેટું આશ્ચર્ય! આ રહસ્ય કેવું ગુપ્તપણે નિર્માણ કરાયું છે ?” ૨૦૫. દુપયં ચઉપયં બહુપયં, ચ અપયં સમિદ્ધિમતણું વા અણુવકએ વિ કયંત, હરઈ હયાસે અપરિત ર૦૬ાા અર્થ–“હણી આશાઓ જેણે એ કૃતાંત (મૃત્યુ) મનુષ્યાદિક બે પગવાળાને, ગાય ભેંશ વિગેરે ચાર પગવાળાને, ભ્રમર વિગેરે ઘણા પગવાળાને અને પગ વિનાનાં સર્પાદિકને તથા ધનાઢયને અને અધન તે ધનરહિતને તેમજ વા શબ્દ પંડિત, મૂર્ણ વિગેરે સર્વેને અપરાધ વિના પણ અશ્વતપણે-થાક્યા વિનાખેદરહિત થઈને હણે છે-મારે છે, અર્થાત્ સર્વ જીવોને હણવામાં તે મૃત્યુને કિંચિત્ પણ ખેદ એટલે શ્રમ લાગતો નથી.” ૨૦૬. ન ય નજાઈ સે દિય, મરિયવં વાવસેણુ સણ આસાપાસપરદ્ધો, ન કરેઈ ય જ હિય બજાજે મારા અર્થ–“વળી જીવ ત (મરણનો) દિવસ જાણતું નથી, અર્થાત્ કયે દિવસે મરીશ તે જાણતો નથી; પણ સર્વ જીએ અવશ્ય કરીને મરવું તે છે જ (એમ જાણે છે.) તો પણ આ શા રૂપી પાશથી બંધાયેલો (પરાધીન થયેલા) અને વય એટલે મૃત્યુના મુખમાં રહેલો એ આ જીવ જે હિતકારક ધર્માનુષ્ઠાન છે તે કરતે નથી. ૨૦૭. સંકરાગજલબુબૂઓવમે, વિએ આ જલબિંદુચંચાલે જુવણે ય નઈવેગસંનિભે, પાવજીવ કિમય ન બુજઝમિર ૨૮ ગાથા ૨૦૧૬-અણુવકએ=અપકૃષિઅપરાધમ તરખાપિ અપરિતા -અપરિકિલોખિ: દુવંચઉપયં ! ગાથા ૨૦૭––નજજને--જ્ઞાયત | પરદ્ધો:વ્યાપ્ત: પરવેશ: ! બજઝો વધ્યા -મરણમુખે તિષના વિએ અવસ ગાથા ૨૦૮-વુબુવમે-અ ને ય નહી–નયગા Page #368 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા - ૩પ૩ અર્થ–“વળી જીવિત સંધ્યાકાળના રાતા પીળા રંગની તથા જળના બુબુદ્દ (પરપોટા) ની ઉપમાવાળું [ ક્ષણિક ] છે, તેમજ (દર્ભને અગ્રભાગ પર રહેલા) જળના બિંદુની જેવું ચંચળ છે; તથા યુવાવસ્થા નદીના વેગ જેવી [ થોડો કાળ રહેવાવાળી ] છે; તે પણ તે પાપી જીવ! તે સર્વ જાણતાં છતાં તું કેમ પ્રતિબોધ પામતું નથી ?” ૨૦૮. જે જે નજ જઈ અસુઈ, જિજજ જઈ, કુછણિજ મેયંતિ તં મગ્નઈ અંગ, નવરામણું ગુત્થ પડિકૂલે તાર ૦૯ અર્થ–“જે જે અંગ અશુચિ જણાય છે, જે અંગ જેવાથી લજજા આવે છે, અને જે અંગ જુગુપ્સા કરવા લાયક છે એવા સ્ત્રીઓના જઘન વિગેરે-તે તે અંગેની મૂઢ પુરુષ અભિલાષા કરે છે. તે માત્ર પ્રતિકૂળ [ શત્રુરૂપ ] એવા કામદેવના કારણને લીધે જ છે; અર્થાત કામદેવના વશથી જ જીવ સિંઘ એવા સ્ત્રીના અંગને પણ અતિ રમણીય માને છે.” ૨૦૯. સવગહાણું પભ, મહાગહો સવ્વદોસપાયઢી ! કામગહો દુરપા, જેણભિભૂયં જગં સર્વ પર૧ના અર્થ “સર્વ ગ્રહનું (ઉમાદોનું) ઉત્પત્તિસ્થાન, મહાગ્રહ (મોટા ઉમાદરૂ૫) અને પરસ્ત્રીગમનાદિક સવ દોષને પ્રવર્તાવનાર કામદેવરૂપી ગ્રહ એટલે કામથી ઉત્પન્ન થયેલો ચિત્તભ્રમ મહાદુષ્ટ છે કે જેણે આ આખું જગત પરાભવ પમાડ્યું છે–પિતાને વશ હ્યું છે. માટે કામગ્રહ જ ત્યાજ્ય (મહાકણે તજી શકાય તે) છે.” ૨૧૦. ગાથા ૨૦૯-કુછણિય | મગઈ = મા ગતિ-અભિલપતિ અણું ગુચ્છમણું ગચ્છ == અનSત્રનગઃ કામદેવઃ | ગાથા ર ! –પાય–પ્રવક: ! જેણુભૂિયયેનાભિભૂત પરાભૂત કામગહ ( Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ઉપશમાળા જે સેવા કિ લહઈ, થામ હાઈ દુમ્બલો હોઈ પાઈ મણુટ્સ, દુરકાણિ એ અત્તદોણું ર૧ અર્થ–“જે પુરુષ કામને [ વિષયને] સેવે છે તે શું પામે છે? તે કહે છે– તે પુરુષ પોતાના જ દોષથી વીર્યને હારે છેગુમાવે છે, દુર્બળ થાય છે, અને વૈમનસ્ય (ચિત્તની ઉગતા) તથા ક્ષયરેગાદિક દુખને પામે છે.” ૨૧૧. જહ કઠુલે કહ્યું, કયમાણો દુહે મુણઈ સુખં ! મહારા મણુસ્સા, તહ કામદુહ સુહં બિતિ પર૧ર અર્થ–“જેમ ખસવાળે માણસ ખસને નખારો કરીને ખતે છતે દુઃખને સુખરૂપ માને છે, તેમ મેહવડે આતુર– વિહવળ થયેલા મનુષ્ય, જેનું રુધિર વિકૃત થઈ ગયું છે-વિકાર પામ્યું છે તેવા અંગવાળાની જેમ વિષયસેવનના દુઃખને સુખરૂપ માને છે.” ૨૧૨. વિસયવિસં હાલાહલ, વિનયવિસં ઉર્ડ પિચંતાણું ! વિસયવિસાઈઝૂંપવ. વિરાયવિસવિસૂઇયા હોઈ ર૧૩ અથ_“શબ્દાદિક વિષયે રૂપી વિષ (સંયમ રૂપ જીવિત નાશ કરનાર હોવાથી] હલાહલ તરત જ મારી નાંખનાર વિષ સમાન છે, અને ઉજજવળ એવું કામસેવન રૂપી વિષ ઉત્કટ કે કાલકટ વિષ સમાન છે. તે વિષનું પાન કરનારા એટલે સેવન કરનારા પ્રાણીઓને અતિ સેવન કરેલાં તે વિષયરૂપી વિવથી, ઘણે આહાર કરવાથી જેમ અજીર્ણ થાય તેમ વિષયરૂપી વિષની પણ વિસૂચિકા [અજીર્ણ ] ઘાય છે, જેથી તે અનંતા મરણને પામે છે.” ૨૧૩. ગાથા ૨૧૧–થામં=બલ વીર્ય ગાથા ૨૧૨-કછુ વિનિ = ધ્રુવન્ત– મને કંગાણે-ખ ૨૧૩-અઇનંધિવ-વહુ વાહરાદજીર્ણમિવા Page #370 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૫૫ એવં તુ પંચહિં આવેહિં રય માયણિત્ત અણુસમયે ! ચઉગઈદુહપેરત અણુપરિયન્ટંતિ સંસારે છે ૨૧૪ અર્થ-“વળી એ પ્રમાણે પાંચ ઇંદ્રિવડે અથવા પ્રાણાતિપાતાદિક પાંચ આસ્રવ વડે કરીને પ્રતિસમયે (ક્ષણે ક્ષણે) પાપકર્મ રૂ૫ રજને ગ્રહણ કરીને (આ જીવ) નરકાદિક ચારે ગતિનાં દુઓના પર્યત સુધી (છેડા સુધી) આ સંસારમાં ભટકે છે.” ૨૧૪. સશ્વગઈકનંદે, કાહૂતિ અતએ અકયપુન્ના જે ય ન સુણતિ ધર્મો, સોઉણય જે પમાયતિ ર૧પા અર્થ–“વળી જેઓએ પુણ્ય કર્યું નથી એવા જે મનુષ્ય, દુર્ગતિમાં પડતા પ્રાણુને ધારણ કરનાર શ્રીજિનપ્રરૂપિત ધર્મનું શ્રવણ કરતા નથી, અને સાંભળીને પણ જેઓ મદ્યાદિક (મ, વિષય, કષાય, નિદ્રા ને વિકથારૂ૫) પ્રમાદનું આચરણ કરે છે તેઓ આ અનન્ત સંસારમાં સર્વ ગતિઓને વિશે ભ્રમણ કરે છે, અર્થાત્ અનંતીવાર ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે.” ૨૧૫. અણુસિઠ ય બહુવિહં, મિચ્છદિઠ્ઠી ય જે નરા અહમા ! બનિકાઇકમ્મા, સુણુતિ ધર્મો ન ય કરંતિ ર૧દ્દા અર્થ—“મિચ્છાદષ્ટિ એટલે સમ્યકજ્ઞાન રહિત અને અધમ તથા જેઓએ નિકાચિત્ત એટલે ઉદ્વતનાદિક કારણોમાંથી કઈ પણ કરણુવડે ક્ષીણ ન થાય એવાં જ્ઞાનાવરણીયાદિક કર્મો બાંધેલાં છે એવા જે મનુષ્યો છે તેઓ કદાચ ઘણે પ્રકારે ધર્મોપદેશાદિકવડે સ્વજનેએ પ્રેર્યા હોય તે ધર્મનું શ્રવણ કરે છે, પરંતુ સમ્યફ રીતે તે ધર્મનું આચરણ કરતા નથી. માટે લઘુકમીઓને જ આ ધર્મ સુપ્રાપ્ય છે, સહેજે પ્રાપ્ત થઈ શકે છે.” ૨૧૬. ગાથા ૨૧૪ પરંત–પર્યત ગાથા ૨૧પ-પખંદે–પ્રપદા પરાવર્તરૂપાઃ અણુતએ=અતિરહિતેકર્થાત સંસારે ગાથા ૨૧ કરિંતિ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬. ઉપદેશમાળા પંચેવ ઉબિઉનું, પંચેય રખિઉણ ભાવેણું કમ્મરવિખ્યમુક્કા, સિદ્ધિગઈમyત્તર પત્તા ર૧ળા અર્થ–“હિંસાદિક પાંચ પદને (પાંચ આસાને) ત્યાગ કરીને તથા અહિંસાદિક પાંચ મહાવ્રતનું ભાવવડે એટલે આત્માના શુદ્ધ પરિણામવડે રક્ષણ કરીને (પાળીને) જ્ઞાનાવરણાદિક કર્મરૂપી રજ-મલથી મુક્ત થયેલા એટલે આઠ કર્મ રૂપી રમલના નાશથી જેમને નિર્મળ આત્મભાવ પ્રાપ્ત થયા છે એવા અનેક પ્રાણીઓ સર્વોત્કૃષ્ટ સિદ્ધિગતિએ પામ્યા છે. માટે હિંસાદિકનો ત્યાગ અને અહિંસાદિકનું પાલન એ જ સિદ્ધિગતિનું કારણ છે.” ૨૧૭. નાણે દંસણચરણે, તવસંયમ સમિUગુત્તિપત્તેિ ! દમઉસ્સગ્ગવવાઓ, દવાઈઅભિગૃહે ચેવ ર૧૮ સદદણાયરણુએ, નિચ્ચે ઉજજુત્ત એસણાઈઠિઓ . તસ્ય ભવો અહિતરણું, પત્રજજાએ ય જમતુ ર૧૯ાા યુગ્મા અર્થ–સમ્યફ અબાધ રૂપ જ્ઞાનને વિષે, તત્વ શ્રદ્ધાનરૂપ દશનને વિષે, આશ્રવને નિરોધ કરવા રૂપ ચારિત્રને વિષે, બાર પ્રકારના તપને વિષે, સત્તર પ્રકારના સંયમને વિષે, સમ્યક પ્રવૃત્તિ રૂપ ઈર્ષા સમિતિ વિગેરે પાંચ સમિતિને વિષે, નિવૃત્તિરૂપ મને ગુપ્તિને વિગેરે ત્રણ ગુપ્તિને વિષે, પાપક્રિયાની નિવૃત્તિ કરનાર દશ પ્રકારના પ્રાયશ્ચિત્તને વિષે, પાંચ ઇન્દ્રિઓના દમનને વિષે, શુદ્ધમાર્ગના આચરણ રૂપ ઉસને વિષે, રોગાદિક કારણે નિષિદ્ધ વસ્તુનું ગ્રહણ કરવારૂપ અપવાદને વિષે, દ્રથાદિક એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ચાર પ્રકારના અભિગ્રહને વિષે તથા શ્રદ્ધા પૂર્વક આચરણને વિષે અર્થાત્ પૂર્વોક્ત પદાર્થોમાં શ્રદ્ધાપૂર્વક આચરણ કરવાથી–કેમકે શ્રદ્ધારહિત ધર્માચરણ મોક્ષને સાધનારું થતું નથી.” કહ્યું છે કે – ગાથા ૨૧૮-દમકરસગુવેવાઈ ! ગાથા ૨૧૯-ઉજા | દ8 તને વિગર પાંચ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ ઉપદેશમાળા ક્રિયાશૂન્ય છે ભાવ, ભાવશૂન્યય યા ક્રિયા છે અનરતર દષ્ટ, ભાનુખદ્યોતયોરિવ છે કિયારહિત પુરુષનો ભાવ અને ભાવરહિત પુરુષની ક્રિયા, એ બન્નેમાં સૂર્ય અને ખદ્યોત (પતંગ) ને જેટલું અન્તર જોયેલું છે, અર્થાત્ તેટલું અંતર છે. ક્રિયાશૂન્ય ભાવ સૂર્ય જેવો છે અને ભાવશૂન્ય ક્રિયા ખજુઆ જેવી છે.” માટે તે સર્વને વિષે (સંયમને વિષે) શ્રદ્ધાપૂર્વક આચરણ કરવામાં નિરંતર ઉદ્યમવાળા અને એષણ એટલે બેંતાલીશ દોષ રહિત એવા આહારની શુદ્ધિમાં રહેલા એવા સાધુને પ્રવજ્યા ભવસાગરનું તારણ થાય છે (અર્થાત્ તે સાધુ ભવસાગર તરે છે), અને તેની જ દીક્ષા અને મનુષ્યજન્મ સફળ છે. એવા ગુણેથી રહિત મનુષ્યની દીક્ષા તથા જન્મ અને નિરર્થક છે.” ૨૧૨–૨૧૯. જે ઘરસરણપસત્તા, છકકાયરિફ સકિંચણ અજયા ! નવરં મુત્તણુ ઘર, ઘરસંકમણું કર્યું તેહિં પરચો અર્થ–“જે યતિઓ ગૃહ (ઉપાશ્રયદિક ) ને સજજ કરવામાં આસક્ત છે, છકાય જીવના શત્રુ છે, એટલે પૃથિવ્યાદિક છે કાયના વિરાધક છે; દ્રવ્યાદિકના પરિગ્રહ સહિત છે, તથા વચન અને કાયાના વેગનું સંયમ કરતા નથી તેઓએ કેવળ પૂર્વનું ઘર મૂકીને સાધુવેષના મિષથી ગૃહસક્રમણ એટલે નવા ઘરને વિષે પ્રવેશ જ કર્યો છે એમ જાણવું, બીજું કાંઈ કર્યું નથી.” ૨૨૦ ઉદ્ભુત્તમાયર તે વધઈ કર્મ સચિકણું છે ! સંસારં ચ વિદ્ગઈ, માયામ ચ કુવઈ ય ારરવા અર્થ–“આ જીવ ઉસૂત્ર (સૂત્રવિરુદ્ધ) આચરણ કરતે તો અત્યંત ચિકણું કર્મ બાંધે છે. એટલે અતિ ગાઢ નિકાચિત એવાં ગાથા ૨૨-સકિચણ અસંજયા ! અજયા=અસંતા–અસંવૃતમનોવાકુકાયેગા ! Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ઉપદેશમાળા જ્ઞાનાવરણાદિ કર્મ ને આત્માના પ્રદેશ સાથે સ`શ્લિષ્ટ કરે છે, તેમ જ સ'સારને વૃદ્ધિ પમાડે છે. અને માયામૃષા એટલે માયા સહિત અસત્ય ભાષણ (સત્તરમુ. પાપસ્થાન) કરે છે; અર્થાત્ તેમ કરવાથી તે અનત સ'સારની વૃદ્ધિ કરે છે.” ૨૨૧. જઇ ગિઇ વયલેાવા, અહવ ન ગિલ્ગુઇ સરીરવુચ્છે । પાસત્થસગમા વિય, વયલેાવા તેા વરમસગા ારા ** અર્થ - જે પાસસ્થાએ આણેલા આહારાદિકને [ મુનિ ] ગ્રહણ કરે તે વ્રતના (પંચ મહાવ્રતના) લેાપ થાય છે, અથવા જો તે ગ્રહણ ન કરે તેા શરીરને બ્યુચ્છેદ---નાશ થાય છે (બંને રીતે કષ્ટ છે; ) પર`તુ જ્યારે પાસસ્થાના સંગ માત્ર કરવાથી જ વ્રતના લેાપ થાય છે, ત્યારે તા તે પાસસ્થાના અસંગ કરવા ( સંગ ન કરવા) તે જ શ્રેષ્ઠ છે.” ૨૨૨. અર્થાત્ શરીરને ન્યુચ્છેદ ભલે થાએ પણ પાસસ્થાના સંગ ન કરવા એ તાપય છે. આલાવો સંવાસા, વીસભા સથયો પસંગેા આ હીણાયારેહિ સમ, સજિષ્ણુદેહિ ડિટ્ટો પરરણા ' અથ− હીન આચારવાળા પાસસ્થાદિકની સાથે આલાએવાતચીત, સવાસ તેની ભેળા રહેવુ, વિસ*ભ-વિશ્વાસ રાખવા, સ‘સ્તવ-પરિચય કરવા, અને પ્રસંગ એટલે વજ્રાદિક લેવા દેવાના વ્યવહાર કરવા-તે સર્વના સવ જિને દ્રોએ ઋષભાદિ તીથ કરાએ નિષેધ કર્યાં છે, અર્થાત્ પાસથાર્દિકની સાથે મુનિએએ આલાપાકિ કાંઈ પણ કરવુ નહી’. ૨૨૩ અનુન્નજપિંઐહિ, હસિઉદ્ધસિઐહિ ખિપમાણા 1 પાસત્થમજબયારે, બલાવિ જ વાઉલી ઢાઇ ! ૨૨૪૫ ગાથા ૨૨૩–જિષ્ણુ દેહિ । પડિકુંઠ્ઠો નિષિદ્ર: 1 ગાયા ૨૨૪-અન્તાન । ખિúમાણ્ણાઅ-પ્રેમાણુઃ । હ્રસિદ્ધસિએહિ ! Page #374 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૫૯ અ—‹ અન્યાન્ય ભાષણ કરવા વડે એટલે વિકથાદિક કરવા વડે અને હસિતાદ્ધતિ એટલે હાસ્યથી રામદ્ગમ કરવા વડે પાસથાદિકની મધ્યે રહેલા સાધુ તે પાસથાર્દિકે જ બળાત્કારે પ્રેરણા કરાયેલા સસ્તા વ્યાકુળ થાય છે; એટલે સ્વધર્મ થી ભ્રષ્ટ થાય છે, માટે તે ( પાસડ્થાર્દિક ) ના સંગ તજવા યાગ્ય છે.” ૨૨૪ લેએ વિકુસસગ્ગીપિય* જણ... દુનિયત્થ મઇવસણું । નિઇ નિરુજમ` પિયકુસીલજણુમેવ સાહુજણેા ર૨પા અથ−લાકમાં પણ જેને સ`ગતિ પ્રિય છૅ, જે દુઃવિપરીત વૈષધારી છે અને જે અતિવ્યસની એટલે અત્યંત વ્રતાદિક વ્યસન સહિત છે તેવા જનને લેાકેા નિદે છે. તેમ સાધુજન પણ નિરુદ્યમી એટલે ચારિત્રને વિષે શિથિલ આદરવાળા અને કુશીલિયા જન જેને પ્રિય છે એવા કુવેષધારી સાધુને નિ છે જ. ૨૨૫. નિચ્ચ' સકિય ભી, ગમ્મા સવ્વસ ખલિયચારિત્તો ! સાહુજણુસ્સે અવ્વમ, મઆ વિ પુણુ દુર્ગાઇ જાય ॥ અર્થ-“ કાઈ મારુ દુષ્ટ આચરણ ન દેખા એમ નિરંતર શકા પામેલા, અને કાઈ મારી આ માટી પ્રવૃત્તિ રખે જાહેર કરી દેશે એમ ભય પામેલા, સર્વ બાલકાદિકને પશુ ગમ્ય એટલે પરાભવ કરવાને યેાગ્ય અને જેણે ચારિત્રની સ્ખલના-વિરાધના કરી છે એવા, કુશીલિયા સાધુ [ આ લોકમાં ] સાધુ જનેને અનિષ્ટ થાય છે, અને મરીને પણ પરલેાકમાં ફ્રુતિ પામે છે; માટે પ્રાણના નાશ થાય તાપણ ચારિત્રની વિરાધના કરવી નહી. એ તાત્પ છે.” ૨૨૯ ગાથા ૨૨૫-દુનિયથ*-દૃવિપરીત વૈધારિત ! ગાયા ૨૨૬-અવમએ ! દૃગઇ ! અવમએ-અવમતતે-અનિષ્ટો । Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ઉપદેશમાળા ગિરિસુઅyક્સુઆણું, સુવિહિય આહરણું કારણજિહન્ના વજજેજ સીલવિગલે, ઉજજુય સોલે હવિજજ જઈ મારા અર્થ–“ હે સુવિહિત-સારા શિષ્ય! ગિરિશુક [ પર્વતમાં પર્વત સમીપમાં રહેનારા ભિલ્લોને પોપટ ) અને પુછપશુક (વાડીને પોપટ) નું ઉદાહરણ ગુણદોષનું કારણ છે, એટલે ઉત્તમ અને અધમ સંગ અનુક્રમે ગુણ અને દોષનું કારણ છે તે બતાવનારું છે એમ જાણુને યતિએ શીલવિકલ એટલે આચારરહિત સાધુઓને વર્જવા, અને શીલ-ચારિત્રના આચરણમાં ઉદ્યક્ત-ઉંઘમવાન થવું.” ૨૨૭. અહીં તે બે શુકનું દષ્ટાંત જાણવું. પ૮. ગિરિરાક અને પુષ્પશુકની કથા વસંતપુર નગરમાં કનકકેતુ નામે રાજા હતા. તે એકદા વનક્રીડા કરવા માટે નગર બહાર નીકળ્યા. અપર સ્વાર થઈને રાજાએ અશ્વ દોડાવ્યું. એટલે તે વિપરીત શિક્ષા પામેલો અશ્વ અતિ ત્વરાથી દોડીને એક મેટા જંગલમાં રાજાને લઈ ગયે. છેવટે થાકીને અશ્વ એક સ્થાને ઉભો રહ્યો. એટલે રાજા પણ થાકી ગયેલ હોવાથી તેના પરથી ઉતરીને તે અરયમાં એક આમ તેમ ફરવા લાગ્યો. તેવામાં થોડે દૂર ઘણા માણસોને કોલાહલ સાંભળીને વિશ્રામ લેવા માટે રાજા તે તરફ ચાલે. તેટલામાં એક વૃક્ષની શાખાપર બાંધેલા પાંજરામાં રહેલો એક પિપટ બેલ્યો કે “અરે ભિલે! દોડે, દોડા, કોઈ મોટો રાજા આવે છે, તેને પકડી લે, જેથી તમને લક્ષ રૂપિઆ આપશે.” તે પોપટનું વાકય સાંભળીને ઘણા ભિલ્લો રાજા તરફ દોડ. તેમને આવતા જોઈને રાજા પણ પવન સરખા વેગવાલા પેલા અ%પર સ્વાર થઈને એકદમ ભાગ્યો. એક ક્ષણ વારમાં તે એક જ દૂર જતો રહ્યો. ત્યાં તેણે એક તાપસનો આશ્રમ જોયો. તે આશ્રમની ફરતી એક સુંદર વાડી હતી. તેમાં એક ગાથા રર૭-વિહિનુ વિહનુ-જ્ઞાત્વા એ વજિજજ ! ઉજજુઅ! Page #376 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૬ ૧ ઉંચ વૃક્ષ પર પાંજરું લટકાવેલું હતું. તેમાં એક પોપટ હતો. તે નાસતા રાજાને તે તરફ આવતો જોઈ ને બે કે “હે તાપસે ! આવે, આવો, તમારા આશ્રમ તરફ કેઈ મહાન અતિથિ આવે છે તેની તમે સેવાભક્તિ કરે.” આ પ્રમાણે પોપટનાં વાક્ય સાંભળવાથી હર્ષિત થયેલા સર્વે તાપસે સન્મુખ જઈને તે રાજાને પિતાના આશ્રમમાં લાવ્યા, અને સ્નાન ભજનાદિ વડે તેની સેવા કરી. તેથી રાજા અત્યંત સંતુષ્ટ થયે. પછી રાજાએ તે પોપટને પૂછયું કે “હે શુકરાજ ! તારા જ જે એક પોપટ મેં મિલેની પલ્લીમાં છે. તેણે મને બાંધવાના ઉપાય કર્યો, અને તે મારી મોટી ભક્તિ કરાવી તેનું શું કારણ તે તું કહે.” શુક બેલ્યો કે “હે રાજા! કાદંબરી નામની મોટી અટવીમાં તે (પોપટ) અને હું બંને ભાઈઓ રહેતા હતા. અમારા બંનેના માતપિતા એક જ છે પરંતુ એટલો તફાવત થયે કે તેને પહલીના ભિલેએ પકડ્યા, અને તે પર્વતની સમીપે રહ્યો, તેથી તેનું નામ પર્વત ( ગાર) શુક પ્રસિદ્ધ થયું અને મને તાપસે એ પકડીને આ વાડીમાં રાખ્યો, તેથી મારું નામ પુષ્પશક પડયું. તે ત્યાં રહેવાથી જિલ્લાના મુખથી મારણ, બંધન કુટ્ટન, ગ્રહણ વિગેરે વચન સાંભળીને તેવું શીખ્યો, અને મને તો સના સંગથી શુભ વચને સાંભળતાં શુભ ગુણ પ્રાપ્ત થાય, માટે હું રાજ! તમે શુભ અને અશુભ સંગતિનું પ્રત્યક્ષ ફળ જોયું છે કદ છે -- મહાનુભાવસંસર્ગ કરય નાર્નાતક ગુમ ગંગા પ્રવિષ્ટરાબુ, ત્રિદશૈરપિ વંઘત છે મોટા માહામ્યવાળાના સંગ કોની ઉન્નતિનું કારણ તે નથી? સર્વની ઉન્નતિનું કારણ થાય છે. જુએ કે ગંગાનદી માં મળેલા શેરીના જળને દેવે પણ વંદન કરે છે” વળી કહ્યું છે કે વર પર્વતદુર્ગ, જાન્ત વનચરે; સહ ન મૂર્નજનસંપર્ક:, સુરેન્દ્રભવનેશ્વપ ! Page #377 -------------------------------------------------------------------------- ________________ ३६२ ઉપદેશમાળા પર્વતના દુર્ગોમાં વનચરો (ભિલ વિગેરે) સાથે ભમવું એ કાંઈક ઠીક છે પરંતુ દેવેન્દ્રના ભાવમાં [ સ્વર્ગમાં] પણ મૂખંજનનો સંગ સારો નથી.” તે સાંભળીને રાજા પ્રસન્ન થયા. તેટલામાં રાજાનું સર્વ સૈન્ય કે જે પાછળ આવતું હતું તે આવી પહોંચ્યું. તેની સાથે રાજ પિતાના નગરમાં ગયો. આ પ્રમાણે સંગતિનું ફળ જાણીને યતિઓએ ભ્રષ્ટાચારીને સંગ તજી તપસ્યામાં યત્ન કરવો. સિદ્ધાંતમાં કહ્યું છે કે – વિરમગિમિ પવેસો, વરં દિવસુણ કમુણ મરણું મા ગહિયધ્વમંગ, મા જયં ખલિયસીલસ છે અગ્નિમાં પ્રવેશ કરે શ્રેષ્ઠ છે, અને વિશુદ્ધ કર્મ જે અણસણ તે વડે એટલે અણસણ અંગીકાર કરીને મરણ પામવું તે શ્રેષ્ઠ છે. પરંતુ ગ્રહણ કરેલા વ્રતને ભંગ કરવો શ્રેષ્ઠ નથી, અને જેનું શીલ ખલિત-ભ્રષ્ટ થયું છે એવા સાધુનું જીવવું તે શ્રેષ્ઠ નથી.” સન્નચરણકારણું, જઈણો વંદંતિ કારણું પપ જે સુવિઇ પરમસ્થા, તે વંદતે નિવારંતિ ૨૨૮ અર્થ–“પતિએ કારણ પામીને એટલે નિર્વાહાદિક કારણની અપેક્ષા રાખીને જેમનું મહાવ્રતાદિક મૂળ ગુણરૂપ ચરણ અને પંચ સમિત્યાદિક ઉત્તર ગુણરૂપ કરણ અવસાન શિથિલ-ભ્રષ્ટ થયું હોય તેવા શિથિલાચારીને પણ વંદના કરે છે. પરંતુ જેઓએ સારી રીતે પરમાર્થને જાણે છે, એટલે કે “આપણને સુવિહિત [ ઉત્તમ સાધુઓને વંદાવવા તે યોગ્ય નથી.' એમ પિતાના દેષને જેઓ જાણે છે તેવા પાસસ્થાઓ પોતાને વંદન કરનાર સાધુઓને નિવારે છે. અર્થાત્ “તમે અમને વંદના કરશો નહીં.” એમ કહી તેમને અટકાવે છે.” ૨૨૮. ગાયા ૨૨૮ ઉસન સુવિઈવ ! Page #378 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૬૩ સુવિહિય વંદાવતા, નાસેઇ અપ્પય તુ સુપહા । દુવિહપહવિષ્પમુકો, કહમપ્` ન યાણજી મૂઢા ॥ ૨૨૯૫ 66 અ. સુવિહિત સાધુઓને વઢાવનાર ( પાસ થાર્દિક ) એટલે વાંદનારને નિષેધ નહીં કરનાર પાસણ્યાદિ સુપથથી ( મેાક્ષમાગ થી ) પેાતાના આત્માના જ નાશ કરે છે; અને અને પ્રકારના (સાધુ શ્રાવક નામના ) માથી ભ્રષ્ટ થયેલા તે મૂખ કેમ પેાતાના આત્માને પણ જાણતા નથી કે હું અને માર્ગોથી ભ્રષ્ટ થાઉ છું, તેથી મારી શી ગતિ થશે ? "" ૨૯. હવે શ્રાવકના ગુણુ વધુ વે છે. વઈ ઉભ કાલ પિ, ચૈયાઇ થઇશૂપરમા । જિણવરડિમાઘરવધુ¥ગધચ્ચણુન્નુત્તો ૫૨૩ ॥ '' અથ જે ચૈત્યાને ( જિનબિંબેને ) અને કાળ પણ વદના કરે છે; મૂળમાં ‘ પિ’ શબ્દ લખ્યા છે, માટે મધ્યાહ્ન કાળ પણ લેવા એટલે ત્રણે કાળ વંદના કરે છે. સ્તવ એટલે ભક્તામર વિગેરે સ્તવન અને થુઈ એટલે સંસારદાવાદિક સ્તુતિ, તેમને વિષે પ્રધાન એટલે સ્તવ અને સ્તુતિ કરનારા તથા જિનવરની પ્રતિમાએ અને તેમના ચૈત્યાને વિષે અગરુ પ્રમુખ ધૂપ, માલતી વિગેરે પુષ્પા અને સુગન્ધ દ્રબ્યાએ કરીને અર્ચન ( પુજા ) કરવામાં ઉદ્યમવાન હેાય છે, તે શ્રાવક કહેવાય છે. સુવિચ્છિયએ મદ, ધુમ્મમિ અનન્તદેવ અ પુણા ! ન ય કુસમએસુ રજાઇ, પુ∞ાવરવાહયત્વેસુ ॥ ૨૩૧ ૫ "" 230. અ... જનધર્મીને વિષે સુવિનિશ્ચિત એટલે નિશ્ચળ એકાગ્ર તિવાળા અને જેને જિનેશ્વર સિવાય બીજો દેવ નથી તેવા શ્રાવક પૂર્વાપર વ્યાહત કે॰ પૂર્વાપર વિરુદ્ધ અથવાળા ગાથા ૨૨૯--સુવિહિ ! Page #379 -------------------------------------------------------------------------- ________________ ઉપદંશ માળા અર્થાત્ છઘથે કહેલા છેવાથી અસંબદ્ધ અર્થવાળા કુસમયકુશાને વિષે રક્ત આસક્ત થતો નથી.” ૨૩. દઠ્ઠણ કુલિંગીણું, તસથાવરભૂયણું વિવિહં ધમ્માઓ ન ચાલિજજાઈ. દેહિ, સઇદએહિં પિ ર૩રા અર્થ—“કુત્સિત લિંગઘારી બૌદ્ધાદિકના સ્વયંપાકાદિકમાં વિવિધ પ્રકારે ત્રસ [ ઢીંદ્રિય વિગેરે ] અને સ્થાવર (પૃથિખ્યાદિક ) પ્રાણીઓનું મર્દન [ વિનાશ ] થતું જોઈને શ્રાવક ઈન્દ્ર સહિત દેવતાઓથી પણ જિનભાષત ધર્મ થકી ચલાયમાન થતા નથી.” ૨૩૨ વંદઈ પડિપુછઇ, પજજુ સેઇ સાહૂણ સયમેવા પઢઇ સુણઈ ગુણઈ અ, જણસ ધમૅ પરિકહેઈ પર ૩૩ અર્થ–“શ્રાવક નિરંતર મુક્તિમાર્ગના સાધક એવા સાધુઓને વંદના કરે છે, તેમને પોતાનો સંદેહ પૂછે છે, અને તેમની પણું પાસના [ સેવા ] કરે છે. વળી તે સુશ્રાવક ધર્મશાસ્ત્રમાણે છે, તે જિનભાષિત ધર્મને અર્થથી શ્રવણ કરે છે, અને ભણેલાને અર્થથી વિચાર કરે છે. તથા અજ્ઞાન જનોને તે ધર્મનું કથન કરે છે. અર્થાત્ પિતાની બુદ્ધિ પ્રમાણે બીજાઓને બેધ પમાડે છે.” ૨૩૩. દઢસીલવયનિયમ, પિસહ આવરસે અકખલએ ! મહમજજયંસંપચવિહબહુબી ફલેસ પડિક તે પર૩૪ અર્થ-“શીલ તે સદાચાર અને વ્રત તે અણુવ્રતે તેને ગાથા ૨૩૦–થઈથુઈ ગાથા ૨ ૧ દેવ પુણું વાહિયથેગ્સ કુસમએસુ કુશાશ્વેષ ગાથા ૨૩૩-સાહણે ગુણઈ જણસ્સ ! ગાથા ૨૩૪-બહુવિહ છે Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ ઉપદેશમાળા નિયમ જેને દઢ હોય, વળી જે પૌષધ (ધર્મનું પોષણ કરનાર હોવાથી પૌષધ), અને અવશ્ય કરવા લાયક સામાયિક વિગેરે છ આવશ્યક (પ્રતિક્રમણ) ને વિષે અમ્બવિત–અતિચાર રહિત હોય, તથા જે મધ, મદ્ય (મદિરા), માંસ અને વડલા, ઉંબરા વિગેરે પાંચ પ્રકારના વૃક્ષોના બહુ જીવવાળા ફળો તથા બહુ બીજવાળા વૃત્તાંક [ રીંગણું] વિગેરેથી નિવૃત્તિ પામેલ હય, એટલે અભયાદિકના ત્યાગવાળ હોય, તે શ્રાવક કહેવાય છે.” ૨૩૪, અષ્ટમ્યાદિ પર્વણીને વિષે સાવાયાગરૂપ નિયમ વિશેષ તે પૌષધ કહેવાય છે; અને દરરોજ બે ટંક અવશ્ય કરવાના હોવાથી પ્રતિક્રમણ તે આવશ્યક કહેવાય છે. નાહબ્બકમજવી. પચ્ચકખાણે અભિખમુજજુત્તો સવૅ પરિમાણુક , અવરજજઇ ત પ સંકેતો ર૩૫ અર્થ–“વળી શ્રાવક પન્નર પ્રકારના કર્માદાન પૈકી કોઈ પણ પ્રકારના અધમ કર્મથી આજવિકા કરતા ન હોય, એટલે શુદ્ધ -નિર્દોષ વ્યાપાર કરતા હોય, તથા દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાં નિરંતર ઉદ્યમવાન હય, વળી જેને સર્વ ધન ધાન્ય વિગેરેનું પરિમાણ કરેલું હોય, એટલે જે પરિગ્રહના પ્રમાણવાળે હેય અને જે આરંભાદિક જે કાંઈ અપરાધવાળું—ષવાળું કાર્ય કરે તે પણ શંકિત થઈને કરે અર્થાત્ નિઃશંકપણે કરે નહીં અને કર્યા પછી પણ આયણ લઈને તે દોષથી શુદ્ધ-મુક્ત થાય. (શ્રાવક એ હોય.)” ૨૩૫ નિખમણનાણુનવાણુજન્મભૂમીએ વંદઈ જાણું ! ન ય વસઈ સાહુનણવિરહિયમિ દેસે બહુગુણવિ ર૩૬ અર્થ–“વળી શ્રાવક જિનેશ્વરોના નિષ્ક્રમણ (દીક્ષા) કેવળજ્ઞાન, નિર્વાણ (મેક્ષ) અને જન્મભૂમિરૂપ કલ્યાણક સ્થાનને વંદના કરે છે, અર્થાત્ તીર્થયાત્રાને કરનારે હોય છે, અને બીજા ગાથા ૨૩૫-મુજજો અરજઝઈ–અપરાધચાત / ગાથા ૨૩૬–સાહજણ Page #381 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ઘણા ગુણ હાય-ઘણ જાતનાં દ્રવ્યાદિકની પ્રાપ્તિનાં સાધન હોય, છતાં પણ સાધુજનરહિત એટલે સાધુજનના વિહારરહિત દેશમાં વસતે નથી.” ૨૩૬. પરતિથિયાણ મણમણ, ઉષ્માવણ યુગુણ ભત્તરાગ ! સક્કાર સન્માણું, દાણું વિ ણેય ચ જજોઈ ને ર૩૭ છે અર્થ—“વળી શ્રાવક બૌદ્ધ તાપસ વિગેરે પરતીર્થિકોનું પ્રણમન (વંદના કરવી), ઉદ્દભાવન (બીજાની પાસે તેઓના ગુણની પ્રશંસા કરવી), સ્તવન (તે બૌદ્ધાદિકની પાસે તેમના દેવની સ્તુતિ કરવી), ભક્તિરાગ (તેમને બહુમાન આપવું ), સત્કાર (તેમને વસ્ત્રાદિક આપવું) સન્માન (તેઓ આવે ત્યારે ઉભા થઈ માન આપવું) દાન (તેમને સુપાત્રની બુદ્ધિથી ભેજનાદિક આપવું), તથા પાદપ્રક્ષાલન વિગેરે કરીને વિનય કરવે; તે સર્વને ત્યાગ કરે છે. અર્થાત્ એટલાં વાનાં કરતો નથી.” ર૩૭. હવે શ્રાવક સુપાત્રની બુદ્ધિથી ભોજનાદિક કાને આપે છે તે કહે છે – પઢમં જઈણ દાઉણ, અપૂણું પણુમિઉણુ પાઈ અસઈએ સુવિહિઆણું, ભુજે કર્યાદિસાલાઓ છે ૨૩૮ અર્થ–“શ્રાવક પ્રથમ યતિઓને (ઇંદ્રિયનું દમન કરવાના પ્રયનવાળા સાધુઓને) પ્રણામ પૂર્વક આપીને પછી પોતે ભોજન કરે છે. કદાચ સાધુઓ ન હોય તે તે સુવિહિત સાધુઓની દિક્ષાને આલોક કરતે છતો ભજન કરે છે. એટલે સાધુઓ જે દિશા તરફ વિચરતા હોય તે દિશા તરફ જોઈને “જે સાધુઓ આવે તો સારું' એમ વિચારતો ભેજન કરવા બેસે છે. (ભોજન કરે છે).” ૨૩૮. ગાથા ૨૩૭-૫ણમન ! ઉભાવણ=ઉદ્ભવ=પરસ્યાગ્રે તઘણુપ્રશંસને ગાથા ૨૩૮-પાઈ = પારયંતિ–ભજન કરતીતિ યાવત અસઈ અ = અસતિ ચ | Page #382 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૬૭ સાહૂણ કણિજ, જ નાવ દિન્ન ધીરા જહુત્તકારી, સુસાવગા ત ન કહ્રપિ કિંચિ તહિં । ભુતિ ॥ ૨૩૯ ॥ અ— સાધુઓને કલ્પનીય-એષણીય ( શુદ્ધ ) એવું જે કાંઈ અન્નાદિક થાડું પણ કોઈપણ દેશકાળને વિષે તે સાધુએનિ નથી જ આપ્યુ. અર્થાત્ મુનિએ નથી લીધું એવા તે અન્નાદિકને ધીર ( સત્ત્વવાન ) અને યથાક્તકારી એટલે જેવા શ્રાવકના માર્ગ છે. તે જ પ્રમાણે વર્તનારા સુશ્રાવકા વાપરતા નથી; અર્થાત્ સાધુએને આપ્યા વિનાની કોઈપણ ચીજ પોતે વાપરતા નથી; જે વસ્તુ મુનિમહારાજ ગ્રહણ કરે તે વસ્તુ જ પાતે વાપરે છે. ૨૩. વસહીસયણાસણભત્તપાણભેસજજવત્થપત્તાઇ । "" ૫ જઈ વિ નપજજત્તધણેા, થેાવાવ હું થાવય દેઈ ! ૨૪૦ ॥ અથ— યપિ ( જોકે ) નથી પર્યાપ્ત–સ'પૂણું ધન જેને એટલે સ`પૂર્ણ ધનવાન નહીં હાવાથી સ...પૂણૅ આપવાને અસમ એવા કેાઈ શ્રાવક હોય, તા તે પેાતાની પાસેના થેાડામાંથી પશુ થાડું' એવુ' વાસસ્થાન, શયન ( સુવાની પાટ), આસન ( પાદપીઠાદિક ) ભક્ત-અન્ન, પાન-જળ, ભૃષય—ઔષધ, વસ્ત્ર અને પાત્ર વિગેરે આપે છે, પણ અતિથિ સ`વિભાગ કર્યા વિના વાપરતા નથી. ,, ૨૪૦. સવચ્છચાઉમ્માસિએસુ, અટ્ઠાહિયાસુ અ તિહીસુ । સવ્વાયરે લગ્નઇ, જિષ્ણુવરપૂયાતવગુણુંસુ ॥ ૨૪૧ ॥ અથ—“ વળી સુશ્રાવક સ‘વત્સરી પર્વમાં, ત્રણે ચાતુર્માસમાં, ચૈત્ર આસા વિગેરેની અઠ્ઠાઈમાં અને અષ્ટમી વિગેરે તિથિઓમાં (એ સર્વ શુભ દિવસેામાં ) વિશેષે કરીને સ આદરવડે (સવ ઉદ્યમવડે) જિનેશ્વરની પૂજા, છઠ્ઠાં માર્દિક તપ અને જ્ઞાનાદિક ગુણાને વિષે લાગે છે એટલે આસક્ત થાય છે.” ૨૪૧, ગાથા ૨૯–ક્રુદ્ધિચિ કિંપિ તહિં ! ગાથા ૨૪૧ચાઉમાસિએન્નુ । તિહિસુ । Page #383 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા વળી શ્રાવક શું કરે છે તે કહે છે– સાહણ ચેઇયાણ ય, પડણીય તહ અવન્નવામં ચા જિpપવયણસ્સ અહિઅં, સત્યામેણુ વાર ર૪ર છે અર્થ–“સાધુઓના અને ચૈત્ય એટલે જિનપ્રસાદ તથા નિપ્રતિમાઓના પ્રત્યની કને-ઉપદ્રવ કરનારને તથા અવર્ણ વાદ એટલે કુત્સિત વચન બોલનારને (વાંકું બેલનારને) અને જિનશાસનના અહિત કરનારને (શત્રુને) સુશ્રાવક પોતાના સર્વ પ્રકારના બળે કરીને નિવારણ કરે છે. પણ “બીજા ઘણ જણ છે તે સંભાળ કરશે” એમ ધારીને તેની ઉપેક્ષા કરતા નથી.” ૨૪૨. વિરયા પાણવહાઓ, વિરયા નિચં ચ અલિયયાઓ વિરયા ચારિક્કાઓ, વિરયા પરદારગમણુઓ ર૪૩ છે અર્થ “વળી સુશ્રાવકે હંમેશા પ્રાવધ થકી વિરતિ પામેલા હોય છે, અલક વચનમિથ્યા ભાષણ થકી વિરતિ (નિવૃત્તિ) પામેલા હોય છે, ચેરીથી વિરતિ પામેલા હોય છે, અને પરસ્ત્રીગમનથી નિવૃત્તિ પામેલા હોય છે.” ૨૪૩. વિરયા પરિગ્રહાઓ, અપરિમિઆઓ અણું તતત્ક્ષાઓ બહુદેસસંકુલા, નાયગઇગમણુપંથાએ ૨૮૮ છે અર્થ–“વળી તે સુશ્રાવકે જેનું પરિમાણ કર્યું નથી, જેનાથી અનંત તૃષ્ણલોભ ઉત્પન્ન થાય છે, જે ઘણું વધ બંધનાદિક દોષથી સંકુલ-ભરેલો છે, તથા જે નરક ગતિમાં જવાના માર્ગરૂપ છે, એવા ધનધાન્યાદિક નવ પ્રકારના પરિગ્રહ થકી વિરતિ પામેલા હોય છે. ૨૪૪. મુક્કા ડુજજમિત્તી, ગહિયા ગુવણસાહુપડિવત્તી મુક્કો પર પરિવાઓ, ગહિએ જિદેસિઓ ધમ્મ રજપા અર્થ–“જે શ્રાવકેય દુર્જન (મળ) ની મૈત્રી–દસ્તી મૂકી ગાથા ૨૪ર-રાઈયાણ પડિણીય ગાથા ૨૪૫-ડિવિત્તા મુક્કા ! Page #384 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા 386 છે, જેઓએ તીર્થંકરાદિક ગુરુના વચનની સારી (શોભાવાળી) પ્રતિપત્તિ | પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે, જેઓએ પર પરિવાદ-પરના અપવાદનું (પરનિંદાનું) કથન મૂકી દીધું છે, અને જેઓએ જિનદર્શિત એટલે જિનેશ્વરે કહેલો ધર્મ ગ્રહણ કર્યો છે.” ૨૪૫. તવનિયમસીલકલિયા, સુસાવળ જે હવંત્તિ ઈહ સુગુણા તેસિં ન દુલહાઈ, નિવાણુવિમાણસુકખાઇ છે ૨૪૬ છે અર્થ “આ લોકમાં જે સુશ્રાવકે બાર પ્રકારનાં ત૫, નિયમ તે અનંતકાયાદિકનું પ્રત્યાખ્યાન અને શીલ તે સદાચાર તેથી યુક્ત તથા સારા ગુણોવાળા હોય છે. તેઓને નિર્વાણ (મુક્તિ) અને વિમાન સ્વર્ગ] નાં સુખે દુર્લભ-દુપ્રાપ્ય નથી. અર્થાત્ તેઓ સ્વર્ગનાં સુખ ભોગવીને અનુક્રમે મુક્તિ પણ પામે છે.” ૨૪૬. સીઈજજ કયાવિ ગુરુ, તંપિ સુસીસા સુનિઊણમહુરે હિં મગે ઠવંતિ પુણરવિ, જહ સેલગપંથગો નાય છે ૨૪૭ | અર્થ “કદાચિત એટલે કર્મની વિચિત્રતાને લીધે કઈ વખત ગુરુ પણ સીદીય એટલે માર્ગથી શિથિલ [ ભ્રષ્ટ] થાય, તે તે વખતે તેવા ભ્રષ્ટાચારી ગુરુને પણ સારા (ઉત્તમ) શિષ્યો અત્યંત નિપુણ અને મધુર [ કેમલ] વાક્યોએ કરીને ફરીથી પણ સંયમમાર્ગમાં સ્થાપન કરે છે, એટલે ઉત્પથમાં ગયેલાને સન્માગે લાવે છે. જેમ “સેલક આચાર્ય અને “પંથક” શિષ્ય એ બેનું જ્ઞાત (દષ્ટાંત) અહીં જાણવું.” ૨૪૭. સેલકાચાર્ય અને પંથક શિષ્યની કથા • કુબેરે બનાવેલી શ્રીદ્વારિકાપુરીમાં “શ્રીકૃષ્ણ” વાસુદેવ રાજ્ય કરતા હતા. તે વખતે તે પુરીમાં એક “થાવગ્રા” નામની સાર્થવાહની સ્ત્રી રહેતી હતી. તેને “થાવસ્થાકુમાર” નામનો ગાથા ૨૪-દુલહાઈ સેફખાઈ ગાથા ૨૪૭–સિએજ સાંઇજજ = સીદતુ = માર્થાત્ શિથિલે ભવેત ના = જ્ઞાd = ઉદાહરણ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ઉપદેશમાળા અતિ રૂપવાન પુત્ર બત્રીશ સ્ત્રીઓનો પતિ હતા. તે પોતાના ઘરમાં દેગુંદક દેવની જેમ પિતાની સ્ત્રીઓ સાથે વિષયસુખ ભોગવતે હતે. એકદા શ્રી નેમિનાથ જિનેશ્વર તે નગરીની વહારના ઉપવનમાં સમવસર્યા. તે ખબર જાણુંને થાવગ્નાકુમાર શ્રીજિનેશ્વરને વાંદવા ગયો. ત્યાં તેણે ભગવાનના મુખથી સંસારને નાશ કરનારી દેશના સાંભળી; તેથી સંસારની અનિત્યતા જાણી માતાની આજ્ઞા લઈ શ્રી જિનેશ્વર પાસે એક હજાર પુરુષે સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તેણે ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો. પછી એક વખત ત્રાનેમિનાથની આજ્ઞા લઈને પોતાના હજાર શિષ્યો સહિત વિહાર કરતા થાવગ્ગાપુત્ર મુનિ સેલ્સક નામના પુરમાં આવ્યા. તે પુરને રાજા “સેલક” મુનિને વાંદવા આવ્યા. મુનિના મુખથી દેશના સાંભળીને પ્રતિબંધ પામેલ સેલક રાજા તે થાવસ્થા પુત્ર આચાર્ય પાસે બાર વ્રતધારી શ્રાવક થયે. ત્યાંથી વિહાર કરીને આચાર્ય સૌગંધિકા નગરીના નીલાશેક વનમાં પધાર્યા. તે નગરમાં સુદર્શન” નામને શ્રેણી શુક નામના પરિવ્રાજકને પરમ ભક્ત રહેતે હતે. તે શ્રેષ્ઠી થાવગ્ગાપુત્ર આચાર્ય પાસે ગયે, ત્યાં તેણે પ્રતિબોધ પામીને મિથ્યાત્વને તથા શૌચમૂળ ધર્મને ત્યાગ કરીને શ્રીજિનભાષિત વિનયમૂળ ધર્મ અંગીકાર કર્યો. તે વાતની શુક પરિવ્રાજકને ખબર થતાં તે પોતાના હજાર શિષ્યો સહિત ત્યાં આવ્ય, સુદર્શન શ્રેષ્ઠી પાસે આવીને તેણે પૂછયું કે “હે સુદર્શન ! અમારા શૌચમૂલ ધર્મનો ત્યાગ કરીને તે આ વિનયમૂલ ધમ કોની પાસે ગ્રહણ કર્યો?” સુદર્શને જવાબ આપે કે મેં વિનયમૂલ ધર્મ શ્રી થાવગ્ગાપુત્ર આચાર્ય પાસે ગ્રહણ કર્યો છે અને તે આચાર્ય મહારાજ પણ અહીં જ છે.” તે સાંભળીને શુક પરિવ્રાજક આચાર્યની સ્પર્ધાથી સુદર્શનને સાથે લઈને આચાર્ય પાસે આવ્યો. ત્યાં વાંદમાં આચાર્ય તેને નિરૂત્તર કર્યો. એટલે વિનયમૂલ ધર્મને સત્ય માનીને હજાર શિષ્યો સહિત શુક પરિવ્રાજકે તે આચાર્ય પાસે રીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે દ્વાદશાંગીનો અભ્યાસ કર્યો. તેને યોગ્ય જાણુને થાવરચા પુત્રે આચાર્યપદ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ ઉપદેશમાળા આપ્યું, અને પોતે શ્રી શત્રુંજય પર જઈને હજાર સાધુઓની સાથે એક માસની સંખના કરી પ્રાંતે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. એકદા શ્રી શુકાચાર્ય હજાર શિષ્યો સહિત સેલકપુર ગયા. સેલક રાજા તેમને વાંદવા આવ્યા. તેમનાં મુખથી ધર્મદેશના સાંભળીને પ્રતિબોધ પામેલા રાજાએ પોતાના મંડુકકુમાર પુત્રને રાજ્ય સેમી પંથક વિગેરે મંત્રીઓ સહિત ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે સેલક મુનિ દ્વાદશાંગીને ધારણ કરનાર થયા. તેમને જાણી આચાર્યપદે સ્થાપન કરીને શ્રીકાચાર્ય હજાર સાધુઓ સહિત શ્રીસિદ્ધાચળ પધાર્યા. ત્યાં સર્વ મુનિઓ સહિત અનશન ગ્રહણ કરી માસને અને કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા. ત્યાર પછી શ્રી સેલનાચાર્યના શરીરમાં નીરસ અને લૂખા આહારને લીધે મહા વ્યાધિઓ ઉત્પન્ન થયા. તે વ્યાધિઓ અસહ્ય હતા, તો પણ સેલકાચાર્ય દુસ્તપ તપમાં જ ઉઘુત રહેતા હતા. એકદા વિહારના કામે તેઓ સેળકપુર આવ્યા. તેમને આવ્યા જાણીને મંડુક રાજા વંદના કરવા આવ્યા. ત્યાં ગુરુના મુખથી ધર્મદેશના શ્રવણ કરી મંડુક રાજા જીવાજીવાદિક નવ તન જાણનાર થયો. પછી પિતાના પિતા સેલક રાજર્ષિનું શરીર રુધિરમાંસ રહિત શુષ્ક થઈ ગયેલું જેઈને મંડુક રાજાએ વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામી! આ૫નું શરીર રોગથી જર્જરિત દેખાય છે. તે અહીં જ મારી યાનશાળામાં આપ રહે; જેથી હું શુદ્ધ ઔષધવડે તથા પચ્ચ ભેજનવડે આપનું શરીર નીરોગી કરુ.” તે સાંભળીને આચાર્યું તેનું વચન અંગીકાર કરી તેની યાનશાળામાં નિવાસ કર્યો. રાજાએ ઔષધાદિકથી તેમની ચિકિત્સા કરાવી, તેથી આચાર્યના શરીરમાંથી રોગો નષ્ટ થયા. પરંતુ રાજાને રસવાલ આહાર લેવાથી આચાર્ય રસલુબ્ધ થઈ ગયા. તેથી તેઓએ ત્યાંથી ક્યાંઈ પણ વિહાર કર્યો નહીં. એટલે એક પંથક શિષ્યને તેમની સેવા Page #387 -------------------------------------------------------------------------- ________________ ३७२ ઉપદેશમાળા કરવા રાખીને બીજા સર્વ શિષ્યએ ત્યાંથી વિહાર કર્યો. પછી તે સેલનાચાર્ય ધીમે ધીમે અત્યંત રસલપટ થયા; પણ પંથક મુનિ તેમની સારી સેવા કરવા લાગ્યા, અશુદ્ધ આહાર પણ લાવીને ગુરુને આપવા લાગ્યા અને પોતે શુદ્ધ આહાર કરવા લાગ્યા. એકદા કાર્તિક માસીને દિવસે રસવાળો આહાર કરીને આચાર્ય સંધ્યા સમયે જ સુખનિદ્રામાં સુઈ ગયા. તે વખતે પંથક સાધુ ચેમાસી પ્રતિક્રમણ કરતાં ગુરુના ચરણમાં મસ્તક મૂકીને ચોમાસી પ્રાયશ્ચિત્તની ખામણું કરવા લાગ્યા. તેના સ્પર્શથી ગુરુ નિદ્રામાંથી જાગૃત થયા, તેથી તે ક્રોધાતુર થઈને બોલ્યા કે “અરે કયા પાપીએ મારી નિદ્રાને ભંગ કર્યો?” તે સાંભળી પંથક મુનિ બેલ્યા કે–“હે પૂજ્ય! આજે ચેમાસી ખામણું કરતાં મારું મસ્તક આપના ચરણને અડકયું, તેથી આપની નિદ્રામાં અંતરાય થયે છે, એ મારો અપરાધ આપ ક્ષમા કરો, હવેથી આ અપરાધ હું નહીં કરું.” આ પ્રમાણે વારંવાર પિતાના જ અપરાધને કહેતા શિષ્યને જોઈને ગુરુનું ચિત્ત સાવધાન થયું. તેથી તે મનમાં વિચારવા લાગ્યા કે “અહો ! આ શિષ્ય કે ક્ષમાવાન છે! આ શિષ્ય જ ધન્ય છે, અને હું જ અધન્ય છું, કેમ કે હું આજ માસીને દિવસે પણ રસવાળો આહાર કરીને સૂતે છુ.” એ પ્રમાણે આત્મનિંદા કરતાં તેમના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે. તેથી તેમણે પંથકને કહ્યું કે “હે વત્સ ! ભવસાગરમાં પડતાં એવા મને આજે તે ઉદ્ધર્યો (ખેંચી કાઢ્યો) છે.” એમ કહીને પ્રમાદ દૂર કરી શુદ્ધ ચારિત્ર ગ્રહણ કર્યું. તે વાત સાંભળી સર્વ શિષ્યો પણ તેમની પાસે આવ્યા. પછી ચિરકાળ સુધી વિહાર કરી ઘણું ભવ્ય જીને પ્રતિબંધ પમાડીને પાંચસે શિષ્યો સહિત સિદ્ધાચલપર અનશન ગ્રહણ કરી સેલકાચાર્ય સિદ્ધિ પદને પામ્યા. આવી રીતે સારા શિષ્ય પિતાના પ્રમાદી ગુરુને પણ સન્માર્ગે લાવે છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૭૩ દસ દસ દિવસે દિવસે. ઘમ હેઈ અહવે અહિયરે ઈઅ નંદિસેસરી. તહવય સે સંમવિવત્તી ૨૪ અર્થ “દિવસે દિવસે (હંમેશાં) દશ દશ પુરુષને ધર્મને બોધ કરે, અથવા તેથી પણ અધિકતર માણસને બેધ પમાડે, એવી નંદષેણ મુનિની શક્તિ-વચનલબ્ધિ (દેશનાલબ્ધિ) હતી, તેપણ તે નંદિષેણના ચારિત્રની વિપત્તિ થઈ (વિનાશ થયો). એ ઉપરથી નિકાચિત કર્મનો ભંગ અતિ બળવાન છે એમ સમજવું” ૨૪૮. અહીં નંદષણને સંબંધ જાણવો ૬૦. શ્રી નાદિષણની કથા પ્રથમ નંદિષણનો પૂર્વભવ સારી રીતે કહે છે-કઈ એક ગામમાં મુખાય નામને બ્રાહ્મણ રહેતા હતા. તેણે એકદા છુટક છુટક મળીને લક્ષ બ્રાહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ કર્યો. તે વખતે તેણે વિચાર્યું કે “જે મારે ઘેર કામકાજ કરવા માટે એક નકર હોય તે બહુ સારું” એમ વિચારીને પિતાની પડેશમાં રહેતા એક ભીમ નામના દાસને તેણે પૂછયું. ત્યારે તેણે કહ્યું કે જે એ બ્રાહ્મણનું ભેજન થઈ રહ્યા પછી વધેલું અન્નાદિક તું મને આપે તે હું તારા ઘરનું કામકાજ કરું” તે સાંભળીને તે બ્રાહ્મણે તેની માગણી કબૂલ કરી, એટલે તે ભીમ તેના ઘરનું કામકાજ કરવા લાગ્યા અને બ્રાહ્મણનું ભેજન થઈ રહ્યા પછી બાકી રહેલું અન્ન નગરમાં રહેલા સાધુ સાધ્વીઓને બોલાવીને વહેરાવવા લાગે આ પ્રમાણે પુણ્ય કરવાથી તેણે ભેગમ ઉપાર્જન કર્યું. છેવટ આયુષ્ય ક્ષયે મરણ પામીને તે દાસને જીવ દેવલોકમાં દેવપણે ઉપન્ન થયું. ત્યાંથી આયુષ્ય ક્ષયે ચવીને રાજગૃહ નગરમાં શ્રાણિક રાજાને નંદષેણ નામે પુત્ર થયા અને પેલ લક્ષ બ્રાહ્મણને ભેજન કરાવનાર બ્રાહ્મણને જીવ ઘણું ભવમાં ભ્રમણ કરીને કેાઈ અટવીમાં હાથિણની કુક્ષિમાં ઉત્પન્ન થયે. તે હાથિણુને સ્વામી જે બાળકે થાય તેને મારી નાખતું હતું, તેથી Page #389 -------------------------------------------------------------------------- ________________ ३७४ ઉપદેશમાળા તે હાથિએ વિચાર્યું કે “મારી કુક્ષિમાં ગર્ભ ઉત્પન્ન થયો છે, તેને કેઈ પણ ઉપાયથી ગુપ્ત રીતે પ્રસવું તે તે જીવતે રહે, અને ચૂથને (હથિણીના ટોળાને) અધિપતિ થાય.” એમ વિચારીને તે હાથિયું છેટી રીતે એક પગે લંગડી થઈને ચાલવા લાગી. તેથી કઈ વખત એક પહેરે તે પોતાના યૂથને ભેગી થતી, કેઈ વખત બે પહેરે થતી, કેઈ વખત એક દિવસે થતી અને કેઈ વખત બે દિવસે યૂથ ભેગી થતી એ પ્રમાણે કરતાં પ્રસવકાળ સમીપ આવેલ જાણીને તે તૃણને પૂળો લઈને કઈ તાપસેના આશ્રમમાં ગઈ ત્યાં તેણે પુત્ર (હાથી)ને જન્મ આપ્યો. પછી આવીને પિતાના યૂથ ભેગી થઈ ગઈ. પછી દરરોજ ચૂથની પાછળ રહીને તાપસેના આશ્રમમાં જઈ પોતાના બાળકને સ્તનપાન કરાવી પાછી યૂથ ભેગી થતી. એવી રીતે તે બાળકનું તેણે પોષણ ક્યું. તે આશ્રમમાં રહેલા હસ્તિબાળકનું તાપસએ પુત્રની જેમ પાલન કર્યું, તેથી તે તેઓને અત્યંત પ્રીતિપાત્ર થશે. પછી તે તાપસની સંગતિથી તે હાથી પણ પોતાની સુંઢમાં પાણી ભરી લાવીને આશ્રમના વૃક્ષોને પાણી પાવા લાગ્યું. તેથી તાપસેએ તેનું સેચનક એવું યથાર્થ નામ પાડ્યું. તે સેચનક અનુક્રમે વૃદ્ધિ પામી મહા બળવાન થ. એકદા સેચનક વનમાં ફરતો હતો, તેવામાં તેણે પેલે યૂથસ્વામી કે જે પોતાના પિતા હતું તેને જોયો, અને તે ચૂથપતિએ પણ તેને છે. તેથી તે બન્નેને પરસ્પર યુદ્ધ થયું. તેમાં મહા બળવાન શેચનકે પિતાના પિતાને યમદ્વારે મોકલ્યા (મારી નાંખે.) અને પિતે યુથપતિ થયા. પછી શેચન કે મનમાં વિચાર્યું કે “જેમ મારી માતાએ મને ગુપ્ત રીતે પ્રસ, ત્યારે હું પિતાને મારી યુથપતિ થયે, તેવી રીતે બીજે કઈ હાથિણી ગુપ્ત રીતે આ આશ્રમમાં પ્રસવશે તે તે મને મારીને ચૂથપતિ થશે.” એમ વિચારીને તેણે તે તાપસેના ઝુંપડાં ભાંગી નાંખ્યા. તે વખતે તાપસે એ વિચાર કર્યો કે “અહો ! આ હાથી મહા કૃતઘ્રી થયે. આપણે તે પુત્રની જેમ તેનું લાલનપાલન , અને તેણે તે મહા વિરુદ્ધ આચરણ કર્યું; માટે આને આપણે કઈ પ્રકારના Page #390 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૭૫ કષ્ટમાં નાંખીએ.” એમ વિચારીને તે તાપસએ શ્રેણુક રાજા પાસે પાસે જઈને કહ્યું કે “હે રાજા ! અમે જે વનમાં રહીએ છીએ, તે વનમાં રાજ્યને ગ્ય એક હસ્તિરત્ન છે, માટે તે આપને ગ્રહણ કરવા ગ્ય છે.” તે સાંભળીને શ્રેણીક રાજાએ પરિવાર સહિત વનમાં જઈ હેડ વિગેરે ઘણા ઉપાયો વડે તેને પકડવા માંડ્યો પણ તે પકડાય નહીં. એવામાં નદિષેણ કુમાર ત્યાં આવ્યો. તેનો શબ્દ સાંભળીને તેના સામું જોતાં તે હસ્તી રાજાને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તેણે પિતાને પૂર્વભવ જે, તેથી તે શાંત થઈ ગયે. નંદિણ કુમારે તે હસ્તીની સુંઢ પકડી તેના ઉપર ચડી તેને નગરમાં લાવીને રાજદ્વારે બાંધ્યો, અનુક્રમે નદિષેણ પણ યુવાવસ્થા પાપે. પિતાએ તેને પાંચસે સ્ત્રીઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું, તે સ્ત્રીઓ સાથે તે વિષયસુખ ભોગવવા લાગે. એકદા શ્રીવર્ધમાન સ્વામીને નગર બહાર ઉદ્યાનમાં સમવસરેલા જાણીને નંદિષેણ કુમાર ભગવાનને વાંદવા ગયે. પ્રભુને વાંદીને નંદષેણે પૂછયું કે “હે ભગવાન! મને જોઈને સેચનક હાથીને મારા પર સ્નેહ કેમ ઉત્પન્ન થયે ?” ત્યારે ભગવાને તે બનેના પૂર્વભવનું સર્વ વૃત્તાંત તેને કહ્યું. તે સાંભળીને નંદિષેણે વિચાર્યું કે “જ્યારે સાધુઓને અન્નાદિક આપવાથી આટલું બધું પુણ્ય થયું ત્યારે દીક્ષા લઈને જે તપસ્યા કરી હતી તે તો ઘણું મે ટુ ફળ મળે. ” એ પ્રમાણે વિચારીને તેણે ભગવાનને વિજ્ઞપ્તિ કરી કે “હે પ્રભુ! દીક્ષા આપીને મારો ઉદ્ધાર કરો. “પ્રભુ બેલ્યા કે “હે વત્સ! તારે નિકાચિત ભેગકર્મ હજુ બાકી રહેલું છે, તેથી તું દીક્ષા ન લે.” તે વખતે તે જ પ્રમાણે આકાશવાણ પણ થઈ. તો પણ નંદિષેણ દઢ ચિત્તવાળે થઈને પાંચસો સ્ત્રીઓના ઉપભેગનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરવા ઉક્ત થયો. એટલે ભગવાને પણ તે ભાવભાવ જાણીને તેને ૧ જાતિસ્મરણ સંભવે છે અથવા વિભંગ સંભવે છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ઉપદેશમાળા દીક્ષા આપી અને સ્થવિર સાધુઓને સાંખ્યેા. ત્યાં તેણે સામાયિકથી આરભીને દશ ના અભ્યાસ કર્યાં. તે નદિષેણુ મુનિ જેમ જેમ છઠ્ઠું, અદ્ભૂમ, આતાપની વગેરે તપસ્યા પૂર્વક મહાકષ્ટ ક૨વા લાગ્યા અને ઉપસર્ગો સહન કરવા લાગ્યા. તેમ તેમ તેને ઘણી લબ્ધિએ પ્રાપ્ત થઈ. તે સાથે દિનપ્રતિદિન કામના ઉય પણ વૃદ્ધિ પામવા લાગ્યા. નર્દિષેણુ મુનિ મનમાં જાણતા હતા કે “ દેવતાએ તથા ભગવાને નિષેધ કર્યા છતાં પણ મે' દ્વીક્ષા ગ્રહણ કરી છે, માટે કંદ (કામદેવ )ના પરતંત્રપણાથી મારાં વ્રતના ભંગ ન થાએ.” એક વિચારીને કામદેવથી ભય પામતાં તેમણે આત્મઘાત કરવાના હેતુથી શસ્ત્રઘાત, કઠપાશ ( (ગળાફાંસ। ) વિગેરે અનેક ઉપાયે કર્યાં; પરંતુ તે સર્વે શાસનદેવીએ નિષ્ફળ કર્યાં. એકદા તેને અતિ ઉગ્ર કામ વ્યાસ થયા. તે વખતે તે અપાપાત કરવા માટે પત પર ચડીને પડવા ગયા. તેવામાં શાસનદેવતાએ તેને ઝીલી લઈ કહ્યું કે “હે મહાનુભાવ! આ પ્રમાણે આત્મઘાત કરવાથી શુ નિકાચિત કર્મોના ક્ષય થશે? નહી થાય. માટે આ તારા વિચાર વૃથા છે. તીર્થંકરાને પણ ભાગકમાં ભાગળ્યા વિના સવ કના ક્ષય થતા નથી, તે તારા જેવાને માટે શુ કહેવુ... !” આ પ્રમાણે શાસનદેવીનુ વચન સાંભળીને નદિષણમુનિ એકલા વિહાર કરતાં કરતાં એકદા છઠને પાર, રાજગૃહી નગરીમાં ગયા આહાર માટે ઉંચા નીચા કુળમાં ભમતાં અજાણતાં વેશ્યાને ઘેર જઈને ધર્મ લાભ આપ્યા. તે સાંભળીને વેશ્યા ખાલી કે “હુ સાધુ! અમારે ઘેર તે અભાભની જરૂર છે, અને તમે તા રાંક અને ધનરહિત છે.” તે વચન સાંભળતાં જ મુનિને અભિમાન આવ્યું, તેથી તેણે તેના ઘરનુ એક તૃણુ ખ ચીને પાતાના તપની લબ્ધિથી સાડાબાર કરોડ સૌનૈયાની વૃષ્ટિ કરી; અને કહ્યું જો તારે ધર્મ લાભનું પ્રત્યેાજન ન હાય તા આ ધનના ઢગલેા ગ્રહણ કર.’ એમ બેલીન તે મુનિ પાછા વળી નીકળવા જાય છે, તેટલામાં તે ગણુકા તેની આગળ આવીને મુનિના વજ્રના ઠંડા પકડી ઉભી રહી, 6 Page #392 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૭૭ ,, અને કહેવા લાગી કે હું પ્રાણેશ ! આ ધન લેવું અમને ઘટતુ નથી. કેમકે અમે પુછ્યાંગના કહેવાઈએ છીએ; એટલે તે અમે અમારા દેહવડે પુરુષાને સુખ ઉત્પન્ન કરીને તેનુ. ચિત્ત પ્રસન્ન કરી પછી તેઓએ પેાતે જ ઉપાર્જન કરીને આપેલુ ધન અમે ગ્રહણ કરીએ છીએ. માટે આ ધન તમે લઈ જાઓ, અથવા તે અહી રહીને આ ધનવડે મારી સાથે વિષયસુખ ભાગવા. હે નાથ ! આ તમારી યુવાવસ્થા કાં! અને આ તપનુ કષ્ટ કર્યાં! આ ધન, આ યુવાવસ્થા અને આ મારા સુદર આવાસ—તે સર્વ સહેજે પ્રાપ્ત થયેલુ અને ભાગવવા યેાગ્ય છે. તેને પામીને કર્યા મુગ્ધજન તપસ્યાદિકનાં કષ્ટો સહન કરી દેહને શાષણ કરે ? ” આ પ્રમાણેનાં અત્યંત કામળ તે વેશ્યાનાં વચના સાંભળીને ભાગકમ ના ઉદયને લીધે તે નક્રિષણ તેના જ ઘરમાં રહ્યા. પછી હમેશાં દશ દશ પુરુષાને પ્રતિબાધ પમાડવાના અભિગ્રહ લઈ રાહરણ વિગેરે સાધુના વેષને ચાખી.ટીએ મૂકીને તે વેશ્યા સાથે વિષયસુખ ભાગવવા લાગ્યા. દરરોજ પ્રાતઃ કાળે દશ પુરુષાને પ્રતિઐાદ્ય પમાડયા વિના તે પેાતાના મુખમાં જળ પણ નાંખતા નહીં, અને જેએએ તે પ્રતિબેાધ પમાડતા તેઓ ભગવંત પાસે આવીને દીક્ષાગ્રહણ કરતા. એ પ્રમાણે વેશ્યાને ઘેર રહેતાં તેમને ખાર વર્ષ વ્યતીત થયાં. બાર વર્ષને અંતે એક દિવસ નવ પુરુષા પ્રતિમાધ પામ્યા. દશમા સેાની મળ્યા તે કાઈ રીતે પ્રતિબંધ પામ્યા નહીં; પણ ઉલટા ષિષ્ણુને કહેવા લાગ્યા કે તમે બીજાને પ્રતિમાધ કરી છે, પણ તમે જ ચારિત્રના ત્યાગ કરીને અહીં વેશ્યાને ઘેર કેમ રહ્યા છે ? ” એમ તે પ્રતિકૂળ વચના કહેવા લાગ્યા પણ પ્રતિબેાધ પામ્યા નહી.. તે વખતે વેશ્યા 6 ઉત્તમ રસવાળી રમવતી ( ભેાજન ) તૈયાર કરીને તેને બોલાવવા આવી << અને કહ્યું કે હું પ્રાણનાથ? રસવતી ઠં`ડી થઈ જાય છે, માટે જમવા ઉઠો.” નદિષેણે કહ્યું કે “ આ એક દશમા પુરુષને પ્રતિબેધ પમાડીને હમણાં આવુ છું.... ” એમ કહીને તેને પાછી વાળી. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ઉપદેશમાળા થોડી વારે ફરીથી નવી રસાઈ બનાવીને તે જ પ્રમાણે બોલાવવા આવી. તે વખત પણ જમવા ન ઉઠયા. એવી રીતે ત્રીજી વાર પણ ખેલાવવા આવી, અને ખાલી કે “હે પ્રાણનાથ ! સધ્યાસમય થવા આવ્યા છે, આપ જમેલા ન હેાવાથી હું પણ ભૂખી જ રહી છુ.” ત્યારે ન દિષણ આલ્યા કે “ હૈ સુંદર નેત્રવાળી ! દશમાને પ્રતિમાધ પમાડવા વિના ભાજન કરવાથી મારા નિયમના ભંગ થાય છે, તેથી હુ· શી રીતે આવી શકું ? ” તે સાંભળી તે હાસ્યથી ખાલી કે “જો આજે દશમા કોઈ આધ પામતા ન હાય તા તેને સ્થાને તમે થાઆ.” એ પ્રમાણે વૈશ્યાનું વાય સાંભળીને પેાતાના ભાગકના ક્ષય થયેલા જાણી તરત જ ઉભા થઈ તેણે રાખી મૂકેલા પેાતાના તિવેષ ધારણ કરી તે વેશ્યાને ધર્મલાભ આપ્યા. તે વખતે વેશ્યા એટલી કે હે સ્વામી! મેં તા હાસ્યથી કહ્યું હતું; માટે મને એટલી મૂકીને તમે કેમ જાએ છે. ? ” નંદિષેણે કહ્યું કે “ તારે ને મારે એટલા જ સબધ હતા.” એમ કહીને શ્રી મહાવીરસ્વામીની સમીપે આવી તેમણે ફરીથી ચારિત્ર ગ્રહણુ કર્યું”. પછી શુદ્ધ નિરતિચાર ચારિત્રનુ પ્રતિપાલન કરી, છેવટે અનશન ગ્રહણ કરી મૃત્યુ પામીને દેવલાકે ગયા. આ પ્રમાણે તે નદિષણ મુનિ દશપૂર્વ ધારી હતા, તેમ જ દેશનાની અપૂર્વ લબ્ધિવાળા હતા; તાપણ તે નિકાચિત કર્માંના ભાગ થકી મૂકાયા નહીં, તે બીજાની શી વાત કરવી? માટે કુમના વિશ્વાસ કરવા નહી.. કલુસીકએ આ કિટ્ટીક અ, ખયરીકએ લિણિઆ અ ! કમ્મુહિ` એસ જીવેા, નાણ વિ મુજ્જઈ જેણ ૫૨૪૯ના “ જે કારણ માટે આ જીવ જ્ઞાનાવરણાદિક આઠ કર્માએ ( ક રૂપી ધૂળવડે) કરીને જેમ ધૂળથી વ્યાપ્ત થયેલું ગાથા ૨૪૯-ખઉરીકઆય Page #394 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૭૯ જળ પકિલ ( કાદવવાળું ટાળું) થાય છે તેમ કલુષિત કરાયેલા છે, લાઢાને જેમ કાટ વળે તેમ કિટ્ટીકુત-કાટવાળા કરાયા છે, જેમ જેના રસ ( સ્વાદ ) નાશ પામ્યા છે એવા માદક જુદા સ્વભાવને પામે ( ગંધાઈ જાય ) તેમ આ જીવ પણ જુદા (જ્ઞાનાદિક રહિત ) સ્વભાવન પામ્યા છે; વળી આ જીવ કવડે મિલન કરાયેા છે, એટલે જેમ વસ્ત્ર મેળવાળું ( મલિન ) થાય છે તેમ આ જીવ પણ મેલેા કરાયા છે. એ પ્રમાણે હાવાથી આ જીવ જાણતાં છતાં પણ માહ પામે છે–મૂઢ બને છે. ( તે સર્વ નિકાચિત કર્મના જ દોષ છે. ) ” ૨૪૯. કમ્મહિ. વજસારાવમેહિ, જઉનંદા વિ ડિટ્ટો । સુબહું પિ વિસૂરતા, ન ઉરઇ અપ્પપ્સમ કાઉ ગારખના અર્થ... યદુનંદન (શ્રીકૃષ્ણ ) પ્રતિબુદ્ધ એટલે જ્ઞાયિક સમ્યક્ત્વે કરીને જાગૃત છતાં પણુ તથા ઘણા પશ્ચાત્તાપ કરતાં છતાં પણ વજ્રસારની ઉપમાવાળાં [ વાસાર જેવા અતિ કઠણુ નિકાચિત ] કર્માએ કરીને હું કર્મોને લીધે આત્મશ્ચમ એટલે આત્માને હિતના કારણ એવા ક્રિયાનુષ્ઠાનાદક કરવાને શક્તિમાન થયા નહી.” ૨૫૦. વાસસહસ્સ પિ જઈ કાઉણ સયમ સુવિઉલપિ અંતે કલિંઝ્રભાવે, ન વિસુઝ ક’ડરીઉત્ત્વ ાપા અ-“ ક`ડરીકની જેમ ( તેણે ઘણાં વર્ષ તપસ્યા કરી તાપણુ અંતે કલષ્ટ પરિણામણી નરકે ગયા) કાઈ પણ યતિ હજાર વર્ષ સુધી પણ અતિ વિપુલ સ`યમ ( ચારિત્ર ) કરીને ( પાળીને ) પણ જો કદાચ અંતે ક્લિષ્ટભાવ ( અશુભ પરિણામ ) થાય તે તે વિશુદ્ધ થતા નથી. અર્થાત્ તે ક ક્ષય કરી શકતા નથી, અને દ્રુતિને પામે છે.” ૨૫. * ગાથા ૨૫૦-વસુર`તા = પશ્ચાત્તાપ કુન—તર શશાંક ગાથા ૨૫-જઈ । વિસુઝઈ । કડીયન્ન । Page #395 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા અપેણ છવિ કાલેણું કેઈ જહામહિયસીલસામન્ના સાણંતિ નિકwજ, પુંડરીયમહારસિ વ્ય જહા પારપરા અર્થ–“જેવા ભાવે ગ્રહણ કરેલું હોય તેવા જ ભાવવાળું જેમનું શીલ-સદાચાર અને શ્રમણ્ય-ચારિત્ર છે, એવા કેટલાક સાધુએ પુંડરીક મહાઋષિની જેમ (પુંડરીક મહાવ્યષિ છેડા કાળમાં જ સદગતિ પામ્યા તેમ) અ૫ કાળે કરીને જ પોતાના (મેક્ષસાધનરૂપ) કાર્યને સાધે છે.” ૨૫૨. વિસ્તારથી તેને સંબંધ કથાનકગમ્ય હોવાથી અહીં કંડરીક અને પુંડરીકને સંબંધ જાણવી. ૧ કંડરીક અને ડું રીકની કથા જબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં આવેલા પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામે મહા નગરી છે. તે નગરીમાં મહાપ નામે રાજા રાજ્ય કરતે હુતે. તેને પદ્માવતી નામે રાણે હતી. તે રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા પુંડરીક અને કંડરીક નામે તેને બે પુત્રો હતા. તેમાંથી મોટા પુત્ર પુંડરીકને રાજ્ય પર સ્થાપન કરીને અને કંડરીકને યુવરાજ પદે સ્થાપીને મહાપ રાજાએ સ્થવિરમુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તે મહાપર્વ મુનિ ચારિત્રનું આરાધન કરીને અનુક્રમે કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. પુંડરીક રાજા રાજ્યનું પાલન કરતો હ, તેવામાં એકદા બને ભાઈઓ કઈ સ્થાવિર મુનિ પાસે ધર્મોપદેશ સાંભળીને પ્રતિબંધ પામ્યા. ઘરે આવીને મેટા ભાઈ પુંડરીકે નાના કંડરીકને કહ્યું કે “ હે ભાઈ! આ રાજ્યને તું ગ્રહણ કર, અને પ્રજાનું પુત્રની જેમ પાલન કરજે. હું સ્થવિરમુનિ પાસે ચારિત્ર ગ્રહણ કરીશ.” તે સાંભળીને કંડરીક બેલ્યો કે “હે ભાઈ! મારે રાજ્યનું શું કામ છે? પિતાએ તેમને રાજ્ય આપ્યું છે, માટે તેને તમે જ ભગવે. હું તે સ્થવિરમુનિની પાસે જઈ દીક્ષા લેવાને છે.” એમ કહીને જ્યેષ્ઠ બંધુની રજા લઈ કંડરીકે ગાથા પર–અપેણું પુંડરિય ! Page #396 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૮૧ * ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે તે અગિયાર અંગને ધારણ કરનાર થયા. સ્થવિરમુનિઓની સાથે વિહાર કરતાં અને નીરસ તથા લૂખે! આહાર કરતાં કઇંડરીક મુનિના શરીરમાં મેટા રેગા ઉત્પન્ન થયા. એકદા કૉંડરીકમુનિ સ્થવિર સાધુઓની સાથે વિહાર કરતાં પુંડરીકિણીનગરીએ આવ્યા. તે વાત સાંભળીને પુંડરીક રાજા તેમને વંદના કરવા ગયે!. પ્રથમ સ્થવિરેને વદના કરી, તેમની પાસે ધર્મ શ્રવણુ કરીને પછી તેણે પાતાના ભાઈ કડરીકને વંદના કરી. તે વખતે તેના શરીરમાં રાગાત્તિ જાણીને રાજાએ તેમને પેાતાની ચાનશાળામાં રાખ્યા. ત્યાં કુંડરીકની શુદ્ધ ઔષધથી ચિકિત્સા કરાવી, તેથી તે અનુક્રમે નીરાગી થયા. એટલે સ્થાવરાએ વિહાર કરવા માટે રાાની રજા માગી. પરંતુ મિષ્ટ ખાનપાનમાં મૂર્છા પામેલા કડરીકે રાજા પાસે વિહાર કરવાની રજા માગી નહીં. ત્યારે પુડરીક રાજા સ્થવિરને વદના કરી પોતાના ભાઈની પ્રશંસા કરવા લાગ્યા કે હે ભાઈ! તમને ધન્ય છે, તમે પુણ્યવાન છે અને તમે કૃત્તા છે, તમે ઉત્તમ મનુષ્યજન્મનુ' અને જીવતનું ફળ પામ્યા છે. કેમકે તમે ચારિત્ર ગ્રહણ કરી તપ અને સચમનું આરાધન કરો છા, અને હું તેા અધન્ય છું અને અપુણ્યવાન છું. કેમકે રાજ્યમાં મૂર્છા પામીને રહેલા છું. આ પ્રમાણે રાજાએ તે કડરીક મુનિની ઘણી સ્તુતિ પરંતુ તે મનમાં જરા પણુ આનંદ પામ્યા નહીં, તેા પણ તેણે લજ્જિત થઈને રાજાની આજ્ઞા લઈ સ્થવિર સાથે વિહાર કર્યાં. એ પ્રમાણે એક હજાર વર્ષ સુધી કડરીક સુનિ ચારિત્રનું પાલન કરી છેવટ ભ્રષ્ટ પરિણામવાળા થયા. તેથી તે એકલા જ ગુરુની આજ્ઞા લીધા વિના પુ ́ડરી કણી નગરીમાં આવ્યા, અને રાજાના મહેલની પાસેના અશેાક વનમાં અશોક વૃક્ષની શાખાપર પાતાનાં ઉપકરણા મૂકીને તે વૃક્ષની નીચે દુભાયેલા મનવાળા તે ચિંતાતુરપણે બેઠા. તે વખતે તેને રાજાની ધાન્યમાતાએ જોયા, એટલે તેણે આવીને પુંડરીક રાજાને તે વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજા તેની પાસે "" કરી, Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ઉપદેશમાળા ગયો. તેને જોઈને જ તેણે તેના અભિપ્રાય જાણી લીધું એટલે એકાંતમાં રાજાએ તેને પૂછયું કે “હે ભાઈ! તને ભેગભગવવાની અભિલાષા થઈ છે?” તે બોલ્યો કે “હા, મને રાજ્ય ભેગવવાની ઈચ્છા થઈ છે.” તે સાંભળીને પુડરીક રાજાએ પોતાના કુટુંબીઓને બોલાવીને કંડરીકને રાજ્યાભિષેક કર્યો, એટલે કંડરીક રાજા થયે. તે જ દિવસે કૃશ શરીરવાળા તે કંડરીકે અતિ રસવાળા આહાર કર્યો, તેથી તેના દેહમાં મહા વેદના ઉપન થઈ પણ તેનું કેઈએ કાંઈ પણ ઔષધ કર્યું નહીં. સર્વેએ જાણ્યું કે “આ પાપઠે ચારિત્ર મૂકીને રાજ્ય ગ્રહણ કર્યું છે, તે અમને શું સુખ આપવાનો હતો ?” આ પ્રમાણે થવાથી કંડરીકને પ્રધાન વિગેરેની ઉપર અત્યંત ક્રોધ ચડ્યો. તેથી તેણે વિચાર કર્યો કે “ઠીક છે, હમણાં કઈ પણ મારી સેવા કરતું નથી, પરંતુ જ્યારે હું સારો થઈશ ત્યારે આ સર્વનો નિગ્રહ કરીશ.” એ પ્રમાણે અત્યંત રદ્ર ધ્યાન કરતા તે જ રાત્રિએ મૃત્યુ પામીને તે સાતમી નરકે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા નારકી થયે આ પ્રમાણે જે કંઈ ચારિત્રનો ત્યાગ કરીને વિષયની અભિલાષા કરે તે કંડરીકની જેમ દુર્ગતિને પામે છે. કંડરીકને રાજ્ય આપીને તરતથી જ પુંડરીક પિતાની મેળે ચાર મહાવ્રત' ઉચાર કરી, તે કંડરીકનાં જ ઉપકરણે લઈ, સ્થવિરને વંદના કર્યા પછી જ આહાર લેવાને અભિગ્રહ કરી, ઘરમાંથી બહાર નીકળ્યો. માર્ગમાં કાંટા તથા કાંકરાના ઉપસર્ગોને સહન કરતે તે પુંડરીક મનમાં વિચારે છે કે “હું સ્થવિર મહારાજાને ક્યારે વંદના કરીશ?” એવા પરિમાણ વડે ચાલતાં બીજે દિવસે તે પુંડરીક સ્થવિર મુનિ પાસે આવી પહોંચ્યા. ગુરુને વંદના કરીને ફરીથી તેમની પાસે ચાર મહાવ્રતે ઉચ્ચાર્યા. પછી છઠ્ઠને પારણે લૂખે અને નીરસ જે તે આહાર કર્યો. તેથી મધ્યરાત્રિને ૧ મહાવિદેહમાં ચાર મહાવ્રત હોય છે. અહીં બાવીશ પ્રભુને વારે હોય છે તમ. Page #398 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા સમયે તેના શરીરમાં મહા યથા ઉત્પન્ન થઈ તેને દઢ પરિણામથી સહન કરી, વિશુદ્ધ ધ્યાનમાં રહી. તે જ વખતે કાળ કરીને સર્વાર્થ. સિદ્ધ નામના મહા વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે અલ્પ સમય પણ જે શુદ્ધ રીતે ચારિત્રનું પ્રતિપાલન કરે છે તે પુંડરીક ઋષિની જેમ અક્ષય સુખને પામે છે.” ઇતિ કંડરીકjડરજ્યા સંબધ ૬૧ કાઊણું સંકિલિષ્ઠ, સામન્ત દુલ્લાહે વિહિપયા સુઝિજજા એગયો, કરિજજ જઈ ઉજજમં પછાપાર૫રા અર્થ–પહેલાં શ્રમણ્ય (ચારિત્ર) ને સંકિલષ્ટ (મલિન) કરીને પછી તે ચારિત્રવિરાધકને વિધિપદ દુર્લભ છેએટલે કે જેણે પ્રથમ ચારિત્રને મલિન કર્યું હોય તેને પછીથી ચારિત્રને નિર્મળ કરવું તે ઘણું દુર્લભ છે. જે કદાચ પાછળથી એટલે પ્રથમ ચારિત્રની વિરાધના કર્યા પછી પ્રમાદને ત્યાગ કરીને ચારિત્ર પાલન કરવાને ઉદ્યમ કરે, તે કઈક ભાગ્યવાન શુદ્ધ (નિર્મળ) થઈ પણ શકે છે.” ૨૫૩. ઊજિઝજજ અંતરશ્ચિયખંડવ સબલાદઉવહુજ ખણું સને સુહલેહડ, ન તરિજજવ પછ ઉજજમિઉ પાર પડતાં ' અર્થ– મધ્યમાં (ચારિત્ર લીધા પછી વચ્ચે) ચારિત્રને ત્યાગ કરે, વ્રતભંગ કરવાથી ચારેત્રને ખંડિત કરે, તથા ક્ષણે ગાથા-૨૫૩ કાણુ સુજજજ | સુઝજા = ખેત ગાથા-૨૫૪ અંતરેચ્ચિય સવલાદવિ નાનાવિધાતિચારાચરણેન માલનમ સુહલેહડ= સુખલ પટ તરિજજવ-શયાત ! ઉજજમિઅં. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ઉપદેશમાળા ક્ષણે નાના પ્રકારના આંતચાર કરીને ચારિત્રને માંલન કરે એ અવસન્ન ( શિથિલ) અને સુખલંપટ સાધુ પાછળથી પણ ચારિત્રને વિશે ઉદ્યમ કરવા શક્તિમાન થતું નથી, ઉદ્યમ કરી શક્યું નથી.” ૨૫૪ અવિ નામ ચક્કાવટી, ચઈજજ સવૅ પિ ચકકવક્રિસુહા ન ય એસન્નવિહારી, હિએ એસયં ચયઈ ૫પા અર્થ–“વળી છ ખંડને અધિપતિ એવે ચક્રવર્તી સર્વ એવા પણ ચક્રવર્તીના સુખને ત્યાગ કરે છે, પરંતુ શિથિલ વિહારી પુરુષ દુઃખી થયા છતાં પણ શિથિલપણાનો ત્યાગ કરતા નથી. એટલે ચિકણા કર્મ વડે લેપાયેલ હોવાથી તજી શકતા નથી.” ૨૫૫ નરયલ્થ સસિરાયા, બહુ ભણઈ દેહલાલણસુહિ! પડિએમિ ભવ ભાઅ, તો મે જાએહ તં દેહં પરપદા અર્થ-નરકમાં રહેલ શશિ (શશિપ્રભ) રાજા પિતાના ભાઈને ઘણું કહે છે કે “હે ભાઈ! હું દેહનું લાલનપાલન કરવાથી સુખ પામ્ય (સુખલંપટ થયે), તેથી આ ભવમાં નરકમાં પડ્યો છું. માટે મારા તે (પૂર્વભવના) દેહને તું પીડા કર. [ પીડા પમાડ-કદર્થના કર].” ૨૫૬. અહીં શશિપ્રભ રાજાની કથા છે તે નીચે પ્રમાણે – શશિપ્રભ રાજાની કથા કુસુમપુર નગરમાં “જિતારી” નામે રાજા હતા. તેને “શશિપ્રભ” અને “સુરપ્રભ” નામના બે પુત્ર હતા. તેમાં મોટા શશિપ્રભને રાજ્ય પર બેસાડી નાના સુરપ્રભને યુવરાજ પદ આપી જિતારી રાજા ધર્મકર્મમાં ઉદ્યમી થયા. એકદા ત્યાં ચાર જ્ઞાનને ધારણ કરનાર શ્રી વિજયશેષ સૂરિ સમવસર્યા. તેમને વંદના ગાથા ૨૫૫-ઉસન્ન વિહારિ ઉસનય ! ચયઈ ૫ ગાથા ૨૫૬–બહુ ભાઉ જાએ જાઓઅ = યાતય, પિયર્થ ! Page #400 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૮૫ કરવા માટે શશિપ્રભ અને સુરપ્રભ ગયા. ગુરુના મુખથી ધર્મદેશના સાંભળીને સુરપ્રભ પ્રતિબંધ પામ્યા. પછી ઘેર આવીને સુરપ્રભે શશિપ્રભને કહ્યું કે “હે બંધુ! આ સંસાર અસાર છે, તેથી વિષયસુખનો ત્યાગ કરી ચારિત્ર લઈ તપસંય મને વિશે ઉદ્યમ કરીએ જેથી સ્વર્ગ તથા મેક્ષની પણ પ્રાપ્તિ થાય.” તે સાંભળીને શશિ પ્રત્યે કહ્યું કે “હે ભાઈ! આને તું કઈ ધૂર્તથી વંચના કરાયે (ગા) દેખાય છે. કેમકે પ્રાપ્ત થયેલાં વિષયસુઓને ત્યાગ કરીને આગળ પરનાં (ભવિષ્યનાં) સુખની વાંછા કરે છે, માટે તું મહા મૂખે છે; ભવિષ્યનાં સુખ કેણે જોયાં છે? ધર્મનું ફળ થશે (મળશે) કે નહીં તે કેણ જાણે છે?” ત્યારે સુરપ્રભ બેલ્યો કે “હે ભાઈ! આ તમે શું કહ્યું ! ધર્મનું ફળ નિશ્ચિત મળે જ છે. કેમકે પુણ્ય અને પાપના ફળે પ્રત્યક્ષ જ દેખાય છે. જુઓ, એક જીવ રેગી, એક નીરાગી, એક રૂપવાન, એક કુરૂપી, એક ધનવાન, એક નિર્ધન, અને એક ભાગ્યવાન, બીજી દુર્ભાગ્યવાન, ઈત્યાદિ સર્વ પુણ્ય-પાપનું ફળ જ છે.” એ રીતે અનેક પ્રકારે બોધ કર્યા છતાં પણ શશિપ્રભ બહુલકમ હેવાથી બેધા પામ્યો નહીં. ત્યારે સુરપ્રભે એકલાએ દિક્ષા ગ્રહણ કરી, અને તપ-સંયમની આરાધના કરીને અનુક્રમે મૃત્યુ પામી બ્રહ્મદેવલોકમાં ગયા. રાજ્યનું પાલન કરતા અને વિષયસુખમાં મગ્ન રહેલ શશિપ્રભ ત્રત પ્રત્યાખ્યાન વિના જ મૃત્યુ પામીને ત્રીજી નરકમાં નારકી થયે. પછી સુરપ્રભ દેવે અવધિજ્ઞાન વડે પિતાના પૂર્વભવના ભાઈને નરકમાં રહેલો જાણું પૂર્વના સ્નેહને લીધે નરકભૂમિમાં આવી તેની પાસે તેના પૂર્વભવનું સ્વરૂપ કહ્યું, તથા તે દેવ બોલ્યો કે “હે ભાઈ! પૂર્વ ભવે તે મારું કહ્યું કર્યું નહીં, માટે આ નરકમાં તું ઉત્પન્ન થયો. ” તે સાંભળીને શશિ પ્રત્યે પણ જ્ઞાનથી પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જાણ્યું. પછી તે નરકમાં રહેલા શશિપ્રત્યે સૂરપ્રભ દેવને કહ્યું કે “હે ભાઈ! પેવે વિષયસુખમાં લપટ થયેલા મેં ધર્મનું આરાધન કર્યું નહીં, તેથી હું Page #401 -------------------------------------------------------------------------- ________________ ઉ૮૬ ઉપદશમાળા નરકમાં પડ્યો છું. હવે તું ત્યાં જઈને મારા શરીરને પીડા ઉત્પન્ન કર. ભૂમિ પર પડેલા મારા પૂર્વ ભવના શરીરની કદર્થનાં કર કે જેથી હું નરકમાંથી નીકળું. ” તે સાંભળીને સુરપ્રભ દેવે કહ્યું કે– કો તેણુ જીવરહિએણ. સંપકૅ જાઈએણુ હુજ ગુણે જઈ સિ પુરા જાય તો, તે નરએ નબ નિવડતો પરપા અર્થ-“હે ભાઈ! હવે યાતના પમાડેલા (પીડા પમાડેલા) તે (પૂર્વ ભવના) જીવરહિત શરીર વડે કરીને તને શો ગુણ થાય? જે તે પૂર્વે તે દેહને ત૫સંયમાદિક વડે કદર્થના પમાડી હતી તે તું નરકમાં ન જ પડ્યો હોત.” ૨૫૭. હવે તો કરેલાં કર્મોનું ફળ ભોગવ. તારા દુઃખનું નિવારણ કરવામાં હવે કઈ પણ સમર્થ નથી.” એ પ્રમાણે નરકમાં રહેલા પિતાના ભાઈ શશિપ્રમના જીવને પ્રતિબોધ પમાડીને તે સુરપ્રભ દેવ સ્વસ્થાને સ્વિગૅ] ગયો. આ પ્રમાણે શશિપ્રભનું દષ્ટાંત જાણીને હે ભવ્ય પ્રાણીઓ ! જાવાઈ સાવસેસ, જાવ ય થો વિ અસ્થિ વવસાઓ તાવ કરિજજ અહિયં, મા સસિરાયા વસેઈહિસિ ૨૫ટા અર્થ–“ જ્યાં સુધી આયુષ્ય અવશેષ સહિત (બાકી) હોય અને જ્યાં સુધી શેડો પણ શરીર અને મનને વ્યવસાય-ઉત્સાહ હેય, ત્યાં સુધી આત્માને હિતકારક એવું તપ સંયમાદિક અનુષ્ઠાન કરવું, પાછળથી શશિપ્રભ રાજાની જેમ શેક કરવો નહીં. અર્થાત્ પછીથી શેક કરવાનો વખત આવે તેમ કરવું નહીં. ” ૨૫૮. છે ઈતિ શશિપ્રભનૃપસંબન્ધઃ છે ૬૨ ગાથા ૨૫૭-જાઈએણુયાતિસેન પીડિતેનેતિ વાવત ! જયંતી યાતિતઃપીડિત ઇતિ યાવત Page #402 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૮૫ ધિજ્ઞણ વિ સામન્ન, સંજમોગેસ હાઈ બે સિદ્ધિા । પડછ જઇ વણો, મામઇ અ ગએ કુદેવત્ત ારપા અં—“ જે મનુષ્ય ) શ્રામણ્ય ( ચારિત્ર) ને ગ્રહણ કરીને પશુ સ‘યમયાગને વિષે [ ચર્ચાત્રની ક્રિયાના સમૂહને વિષે] શિથિલ [ પ્રમાદી ] થાય છે, તે યતિ આ લેાકમાં વચનીયતા (નિંદા ) પામે છે, અને પરભવમાં કુદેવપણાને ( કિષ્મિષપણાને ) પામ્યા છતે। તે જીવ શાક કરે છે. તેને શાક કરવાના વખત આવે છે.” ૨૫૧ સુચ્ચા તે જિલાએ, જિષ્ણુયણ જે નરા ન યાણુંતિ । સુચ્ચાણુ વિ તે સુચ્ચા, જે નાણું વિ કરતિ ॥૬॥ અ -“ જે મનુષ્યે અવિવેકીપણાથી જિનવચનને જાણતા નથી તે આ જીવલાકને વિષે ( અરે ! તેએાની શી ગતિ થશે? એવી રીતે) શાક કરવા લાયક છે, અન જે પુરુષો તે જિનવચનન જાણીને ( જાણતા છતાં ) પણ પ્રમાદને લીધે કરતા નથી ( તે પ્રમાણે આચરણ કરતા નથી ) તે Àાક કરવા લાયક મનુષ્યેાના મધ્યે પણ વિશેષે કરીને શાક કરવા લાયક છે. જાણતા છતાં પ્રમાદપણાથી એ પ્રમાણે ન વવું' એ મહાન અનને હેતુ છે, એ અહી તાપ છે”, ૨૬૨ દાવેઊણુ ધર્ણનહિં, તાસ ઉપ્પાડિયાણિ અચ્છીણિ ! નાઊણ વિ જિવયણું, જે ઇહુ વિહલ તિ ધમ્મધણું ૫૨૬૧૫ અર્થ - આ સંસારમાં જે તીથ કરે ભાખેલા વચનન ગાથા ૨૫૯—જોએસુ ! જઈ । સોયઈ ય ગાથા ૨૬૦-સુચ્ચા = શાચ્યા; યનાહ: ગાથા ૨૬૧–દાવેગણ = દયિત્વા Page #403 -------------------------------------------------------------------------- ________________ ઉપદંશમાળા જાણીને પણ તે ધર્મરૂપી ધનને જે વિફલ (નિષ્કલ) કરે છે તેઓએ રંકજનને રત્નસુવર્ણાદિકથી ભરેલે ધનને નિધિ દેખાડીને પછી તે રંકજનનાં નેત્રો ઉપાડી (કાઢી) નાંખ્યા છે--કાઢી નાંખ્યા બરાબર કર્યું છે એમ સમજવું.” ૨૬૧. ઠાણું ઉષ્ણુચ્ચય, મજમું હીણું ચ હીણતરમાં વા જેણુ જહિં ગંતવૃં ચિઠ્ઠા વિ સે તારિસી હાઈ ર૬રા અર્થ “દેવલેકરૂપી ઉચ્ચ મોક્ષગતિરૂપ ઉચ્ચતર [ અતિ ઉંચું ], મનુષ્યગતિરૂપ મધ્યમ અને તિર્યંચગતિરૂ૫ હિન અથવા નરકગતિરૂપ હનતર સ્થાન મળે તે સ્થાનમાંથી) જે સ્થાને જે જીવે (જીવન) જવાનું છે તે જીવની (પુરુષની) ચેષ્ટા પણ તેવી જ [ તેવા જ પ્રકારની ] થાય છે. જલેસે મરઈ તલેસે ઉવવજજઈ–જે લેગ્યાએ પ્રાણી મરે છે તે વેશ્યાઓ ઉત્પન્ન થાય છેએવું સિદ્ધાંતનું વચન છે. ર૬૨. ' જન્સ ગુરુમિ પરિભ, સાહસુ અણુયરો ખમા તુચ્છા ધમ્મ યે અણહિલાસે, અહિલા દુગઈ એઓ ર૬૩યા અર્થ–“જે પુરુષને ગુરુને વિષે પરિભવ-અવજ્ઞા કરવાપણું હોય, મોક્ષમાર્ગના સાધક સાધુઓને વિષે અનાદર હય, જેને તુરછ (ડી) ક્ષમા હોય અને જેને ક્ષાંતિ વગેરે દશ પ્રકારના યતિધર્મને વિષે અનભિલાષ (ઇચ્છારહિતપણું-અનિચ્છા) હોય તે પુરુષને આ દુર્ગતિને અભિલાષ જાણ (તે દુર્ગતિમાં જવાને ઈચ્છે છે, એમ જાણવું.)” ર૬૩. સારીરમાણસાણું, દુષ્કસહસાણ વસણપરિભીયા ! નાણુંકુણુ ભુણિણે, રાગગઈદ નિરંભંતિ છે ર૬૪ છે ગાથા ૨૬૩-પરિભવઃ=પરાભવજ્ઞાકરણમિતિ ધમ્મ અ અણહીં લાસે . દગ્ગઈ એ એએ=અયમ ગાથા ૨૬૪-પરાજયા ! Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ ઉપદેશમાળા અર્થ–“શરીર સંબંધી અને મન સંબંધી હજારે દુઃખના વ્યસન [ કષ્ટ-પીડા ]થી ભય પામેલા (પરાભવ પામેલા)મુનીઓ ત્રિકાલજ્ઞાનરૂપી અંકુશ કરીને રાગરૂપી ગજેન્દ્રોને નિરોધ કરે છે. (રાગ ગજેન્દ્ર પ્રસરવા દેતા નથી-આવવા દેતા નથી). ૨૬૪. સુગઈભગ પદવ, નાણું દિતસ્ય હજજ કિમÈય છે જહ તે પુલિંદએણું, દિનં સિવગરસ નિયછિ પર ૬પા અર્થ–“મોક્ષરૂપી સદ્દગતિના માર્ગને (પ્રકાશ કરવાવડે) પ્રદીપ સમાન જ્ઞાન (જેનાથી વસ્તુ સ્વરૂપ જણાય તે શ્રુતજ્ઞાન)ને આપનાર એટલે જ્ઞાનનું દાન કરનાર ગુરુને શું અદેય-ન આપવા લાયક વસ્તુ હોય ? કાંઈ જ નહી, અર્થાત્ જ્ઞાનદાતા ગુરુ જીવિત માગે તો તે પણ સુશિષ્ય આપવું જોઈએ. તથા જેમ તે પુલિદે [ ભિલ્લે] શિવ (મહાદેવ)ને પિતાનું નેત્ર આપ્યું હતું.” તે સ્વરૂપ કથાથી જાણવું. ૨૬. પુલિંદ (ભીલ) ની કથા વિંધ્યવનમાં પર્વતની એક ગુફામાં કેઈ વ્યંતરથી અધિષ્ઠિત થયેલી શિવ (મહાદેવ) ની એક મૂર્તિ હતી. તેની પૂજા કરવા માટે નજીકના ગામમાં રહેનાર એક મુગ્ધ નામે માણસ હંમેશાં ત્યાં આવતું હતું. તે આવીને પ્રથમ તે સ્થાન વાળીને સાફ કરતે પછી પવિત્ર જળવડે તે શિવની મૂર્તિને પખાળી કેસરમિશ્રિત ચંદન વિગેરે સુગંધી દ્રવ્યો વડે પૂજા કરતા. પછી પુપમાળા ચડાવી, ધૂપ દીપ વિગેરે યથાવિધિ કરી, એક પગે ભૂમિપર ઉભે રહી તે શિવની સ્તુતિ ધ્યાન વિગેરે કરી, મધ્યાહ્ન સમયે ઘેર જઈ ભેજન કર. એ રીતે તે પ્રતિદિન પૂજા કરવા આવતે હતે. એકદા તે મુગ્ધ પૂજા કરવા આવ્યા, ત્યારે પોતે ગઈ કાલે ગાથા - ૬૫-સુગ્રહ ! નિયગરિ=નિજફાક્ષિ-નિજનેત્રમ! Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ઉપદેશમાળા કરેલી પૂજાને (પૂજા સામગ્રીને) કાઢી નાંખીને કોઈએ ધતૂરા અને કણેર વિગેરેનાં પુષ્પ વડે પૂજેલી શિવની મૂર્તિને જોઈ તેણે વિચાર કર્યો કે “અહે! આ અરણ્યમાં એ કે પુરુષ છે કે જે મારી કરેલી પૂજાને દૂર કરીને હંમેશાં શિવની પૂજા કરે છે ? તે આજે તેને હું જોઉં તે ખરો.” એમ વિચારીને તે ગુપ્ત રીતે ત્યાં રહ્યો. તેવામાં ત્રીજા પ્રહરે એક ભિલ્લ ત્યાં આવ્યો. તેના શરીરને વર્ણ શ્યામ હતું, તેણે ડાબા હાથમાં ધનુષ ધારણ કરેલું હતું, જમણા હાથમાં આકડાનાં, ધતૂરાનાં અને કણેર વિગેરેનાં પુષ્પો વિગેરે પૂજાની સામગ્રી ધારણ કરી હતી અને મુખમાં જળ ભરેલું હતું. એવી રીતે ભયંકર મૂર્તિવાળો તે ભિલ પગમાં પહેરેલા જેડા સહિત મૂર્તિ પાસે આવ્યા. પછી તુરત જ તેણે મુખના જળથી તે મૂર્તિને એક પગવડે પખાલી આકડાનાં અને ધતુરાનાં પુષ્પ ચડાવ્યાં, અને તે મૂર્તિના મુખ પાસે એક માંસની પેશી મૂકી. આવા પ્રકારની ભક્તિ કરીને માત્ર મહાદેવ પરમેશ્વરને નમસ્કાર હે” એટલા જ શબ્દો બેલી તેણે નમસ્કાર કર્યો. પછી તરત જ તે બહાર નીકળ્યો. તે જ વખતે મહાદેવે પ્રકટ થઈને તેને બોલાવ્યા અને કહ્યું કે “હે સેવક! આજે કેમ આટલે બધા વિલંબ થયે? તને ભેજન તે સુખેથી મળે છે કે? અને તું વિદનરહિત વર્તે છે કે?' આ પ્રમાણે સુખશાતાના પ્રશ્ન પૂર્વક મહાદેવે તેની સંભાળ લીધી. ત્યારે ભિલ બોલે કે હું સ્વામી જ્યારે આપ મારા પર પ્રસન્ન છે, ત્યારે શી ચિંતા હેય, એમ કહીને તે ભિલ ચાલ્યા ગયા. ત્યાર પછી ગુમ રહેલા પેલા મુગ્ધ પ્રગટ થઈ મહાદેવ પાસે આવીને કહ્યું કે “હે શિવ! મેં તારું ઐશ્વર્ય આજે જાયું. જેવો આ ભિલ્લ સેવક છે તે જ તું દેવ જણાય છે; કેમકે હું હંમેશાં કેસરમિશ્રિત ચંદન તથા સુગંધી પુષ્પ ધૂ પાદિક વડે પવિત્રતાથી તારી પૂજા કરું છું, તે પણ તું મારા પર પ્રસન્ન થયે નહીં અને મારી સાથે કેઈ દિવસ બાતચીત કરી નહીં, અને આ અપવિત્ર તથા Page #406 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૯૧ આશાતના કરનાર બિલ્લની સાથે પ્રત્યક્ષ થઈને ખાતચીત કરી. તે સાંભળીને મહાદેવ મેલ્યા કે “હે વત્સ ! તે ભિન્ની અને તારી ભક્તિમાં કેટલુ` અ`તર છે તે હું તને દેખાડીશ.” તે સાંભળીને તે મુગ્ધ પેાતાને ઘેર ગયા. બીજે દિવસે તે જ પ્રમાણે મુગ્ધ શિવપૂજા કરવા આવ્યેા. તે વખતે શિવે પેાતાનુ એક ( ત્રીજું ) ભાળમાં ( કપાળમાં રહેલુ નેત્ર અદૃશ્ય કર્યું. તે જોઈ ને તે મુગ્ધ પણ મનમાં ખેદ પામ્યા અને અરેરે ! આ શું થયુ? કોઈ પાપીએ આ પરમેશ્વરના ભાળમાં રહેલુ નેત્ર કાઢી નાખેલુ જણાય છે.’ એમ કહીને તે માટે સ્વરે રુદન કરવા લાગ્યા એ રીતે ઘણી વાર સુધી રુદન કરીને પછી તેણે પૂજાર્દિક નિત્ય કૃત્ય કર્યું.. થોડી વારે ભિલ્લુ પણ ત્યાં આવ્યા. તેણે પણ શિવનુ' ભાળનેત્ર નેચુ' નહી', એટલે તેણે ક્ષણવાર શાક કરીને તરત જ પેાતાના બાણવડે પેાતાનુ એક નેત્ર કાઢીને શિવના ભાળમાં ચોટાડયુ' ત્યારે ત્રણે લેાચન પૂરાં થયાં. પછી તેણે નિત્યના નિયમ પ્રમાણે પૂજા કરી. તે વખતે શિવ પ્રત્યક્ષ થઈને આવ્યા કે “હે વત્સ ! તારી ભક્તિથી હુ પ્રસન્ન થા છું, માટે આજથી તને ઘણી સપત્તિ પ્રાપ્ત થશે.” એ પ્રમાણે તેને વરદાન આપીને શિવે પેલા મુગ્ધરાણને કહ્યું કે “તારી અને ભિલ્લુની ભક્તિમાં કેટલુ અંતર છે તે તેં જોયુ ! અમે આંતર ભક્તિથી પ્રસન્ન થઈ એ છીએ, માત્ર બાહ્ય ભક્તિથી પ્રસન્ન થતા નથી.” એમ કહીને શિવ અદૃશ્ય થયા. '' જેવી રીતે તે ભિલે શિવની આંતર ભક્તિ કરી. તે પ્રમાણે બીજા શિષ્યાએ પણ જ્ઞાનદાતા ગુરુની ભક્તિ કરવી, એ આ કથાનું તાત્પ છે. ૬૩. !! ઈતિ ભિલ્લમસંબંધઃ સિંહાસણે નિસન્ન,સાવાગ સેણિએ નરવાંરો ! વિજ્જ' મગઇ પયએ, એ સાહુજણરસ સુવિણએ ૫૬૬ા = ગાથા ૨૬૬–સાવગ = સ્વપાક —ચાંડાલિક । પયએ = પ્રણતા હસ્તયોજનપૂર્વક । ય । ઇઅ = અનેન દૃષ્ટાન્તન । Page #407 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા અર્થ – સિંહાસન પર પાતેજ ( રાજાએ ) બેસાડેલા શ્વપાક ( ચાંડાલ ) પાસે નરવરેન્દ્ર શ્રેણિક રાજાએ પ્રણામ કરીને એટલે બે હાથ જોડીને વિદ્યા માગી [ ચાચના કરી ]; તેવી રીતે એટલે જેમ શ્રેણિક રાજાએ વિદ્યાને માટે શ્વપાકના વિનય કર્યાં તેવી રીતે સાધુજનના શ્રુતવિનય શિષ્યએ પણ કરવા.” ૨૬૬. તે કથા આ પ્રમાણે ૩૯૨ ચડાલની કથા મગધદેશમાં રાજગૃહ નામે નગર છે. તેમાં ‘શ્રેણિક’ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ‘ચિલ્લણા' નામે રાણી હતી. તેને એકદા ગર્ભના પ્રભાવથી ચાતરફ વાડી સહિત એક સ્ત‘ભવાળા પ્રાસાદમાં વસવાને મારથ (દોહદ ) થયા. તે વાત રાજાએ અભયકુમારને જણાવી. અભયકુમારે દેવતાની આરાધના કરીને સર્વ ઋતુનાં ફળફૂલવાળાં વૃક્ષા સહિત તથા ફરતા કિલ્લા સહિત એક સ્ત`ભવાળા મહેલ નિષ્પન્ન કર્યાં. તે જોઈને ચિણા હર્ષ પામી. તે વાડી સ ( છએ ) ઋતુઓનાં ફળ અને પુષ્પા સહિત રહેતી હતી. તે વાડી ફરતા રાજાના સુભટો તેની રક્ષા કરવા માટે રાત્રિદિવસ રહેતા હતા. તેથી તે વાડીમાંથી એક પાંદડુ પણ લેવા શક્તિવાન થતુ નહાતું. (4 હવે તે નગરમાં કાઇ એક વિદ્યાવાન ચડાલ રહેતા હતા. તેની સ્ત્રીને ગર્ભના પ્રભાવથી કાર્તિક માસમાં આમ્રફળનુ ભક્ષણ કરવાના દોહદ થયા. તેણે તે દોહદ પેતાના ધણીને જણાવ્યા ચડાલે વિચાર્યુ કે આજ અકાળે આમ્રફળ માત્ર રાજાના દૈવનર્મિત ઉદ્યાનમાં વર્તે છે; બીજે કાઈ પણ સ્થાને વતા નથી.” એમ વિચારીને રાત્રિને વખતે તે ચંડાળ તે ઉદ્યાન તરફ ઝચા. કિલ્લાની અંદર ચાકી હાવાથી તે કિલ્લાની બહાર જ ઉભા રહ્યો. પછી તેણે અવનામિની વિદ્યાના બળથી આમ્રવૃક્ષની શાખા નીચે નમાવી ફળે તેાડી લીધાં, અને પછી ઉન્નામિની વિદ્યાવડે Page #408 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૯૩ પાછી હતી તેમ શાખા ઉંચી કરી દીધી. એ રીતે તે ક્ળા લઈ ને તે વડે પેાતાની સ્રીના દાહક તેણે પૂર્ણ કર્યાં. પ્રાતઃકાળે આમ્રફળ વિનાની શાખા તથા તેની નીચે કિલ્લાની બહાર માણુસનાં પગલાં જોઈને રક્ષકાએ તે વૃત્તાંત રાજાને નિવેદન કર્યું. રાજાએ સત્ર તેની (ચારની ) શેાધ કરાવી, પણ ચાર હાથ લાગ્યા નહીં; એટલે રાજાએ અભયકુમારને બેલાવીને કહ્યું કે “ આમ્રફળના ચારને પકડી લાવ.” અભયે કહ્યું કે બહુ સારું, લાવુ છુ. ' એમ કહીને અભયકુમાર ચૌટામાં ગયેા. ત્યાં ઘણા લેાકેા નટની રમત જોવા માટે એકઠા થયેલા હતા. તેમની પાસે જઈ ને અભયે કહ્યું કે “હું લેાકેા! આ નટ જ્યાં સુધીમાં નાટક શરુ કરે નહીં તેટલામાં હુ' એક કથા કહુ. તે સાંભળેા.” લેાકેા સવે સાંભળવા લાગ્યા. એટલે અભયકુમારે નીચે પ્રમાણે કથા કહી. < ' પુણ્યપુર નગરમાં ગેાવન નામે શ્રેષ્ઠી રહેતા હતા. તેને યુવાવસ્થાએ પહોંચેલી સુ...દરી નામની કુમારિકા પુત્રી હતી. તે સુંદરી સ્વરૂપ અને યુવાસ્થાથી અત્યંત સુંદર લાગતી હતી. તે હમેશાં ચેાગ્ય વરની પ્રાપ્તિને માટે કોઈ એક વાડીમાંથી છાની રીતે પુષ્પા લઈને તે વડે કામદેવ નામના પક્ષની પૂજા કરતી હતી એકદા તે તે વાડીના માળીએ તેને પુષ્પા ચુંટતી જોઈ. તેના હાથ પકડી, તેને માથે ચારીનુ કલંક મૂકી માળી એલ્યુ કે “હું સ્ત્રી ! જો તુ મારુ કહેવુ કરે તા તને મૂકી દઉં, નહીં તા રાજા પાસે લઈ જઈશ. ” ત્યારે તે ખેાલી કે હું મિત્ર! કહે. ” માળી આવ્યે કે તારે મારી કામક્રીડા સ’બધી વાંચ્છા પૂર્ણ કરવી. ” કન્યા મેલી કે “સાંભળ, હજી સુધી હુ. કુમારિકા છું, આજથી પાંચમે દિવસે મારા લગ્ન થવાના છે, તે દિવસે હું... પરણ્યા પછી તરત પ્રથમ તારી પાસે આવી પછી મારા સ્વામી પાસે જઈશ. ’ માળીએ તે વાત કબૂલ કરી, એટલે તે સુંદરી પ્રતિજ્ઞા પૂર્વક વચન આપીને પાતાને ઘેર આવી. પછી પાંચમે દિવસે પાણિગ્રહણ થયા પછી તે સુંદરી પતિ પાસે ગઈ ત્યારે પ્રથમ તેણે માળી "" Page #409 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા પાસે કરેલી પ્રતિજ્ઞા પિતાના સ્વામીને નિવેદન કરી. તે સાંભળીને તેના પતિએ તેને સત્યવાદી જાણીને જવાની રજા આપી, એટલે તે ભેગની સર્વ સામગ્રી લઈ સુંદર વેષ ધારણ કરીને મધ્ય રાત્રિને સમયે ઘર બહાર નીકળી ગામની બહાર જતાં રસ્તામાં તેને પ્રથમ ચેર મળ્યા તે ચરે તેને સર્વ આભૂષણથી ભૂષિત જોઈ લુંટવા લાગ્યા ત્યારે તે સુંદરીએ તેમની આગળ માળી પાસે જવા સંબંધી સર્વ વૃત્તાંત જણાવીને કહ્યું કે “પાછી આવીશ, ત્યારે તમને સર્વ અલંકારાદિક ઉતારી આપીશ, ” તે સાંભળીને ચોરોએ તેને સત્યવાદી જાણીને જવા દીધી. આગળ જતાં તેને એક રાક્ષસ મળે. તે તેને ખાઈ જવા તૈયાર થયે એટલે તેને પણ સર્વ વૃત્તાંત કહી તેણે પાછા આવવાનું કબૂલ કર્યું. તેથી રાક્ષસે પણ તેને મૂકી દીધી. પછી તે સુંદરી અનુક્રમે તે વાડીમાં માળી પાસે ગઈ, એટલે નવી પરણેલી, નવા યૌવનવાળી અને અત્યંત અદ્દભુત રૂપવાળી તેને જોઈને તે માળી હર્ષિત થયે. તેણે તેને પૂછ્યું કે “હે સુંદર નેત્રવાળી સ્ત્રી! તું અત્યારે રાત્રિને સમયે એકલી અહીં કેમ આવી?” ત્યારે તેણે પોતે આપેલું વચન જણાવીને પોતાના પતિ સંબંધી તથા માર્ગ સંબંધી સર્વ વૃત્તાંત કહ્યું તે સાંભળીને માળીએ વિચાર્યું કે “અહે! ધન્ય છે આ સ્ત્રીને! કે જે વચનથી બંધાયેલી આવી અંધારી રાત્રે બુદ્ધિના બળથી ચોરને તથા રાક્ષસને પણ વચન આપીને અહીં મારી પાસે આવી. જ્યારે તેને તેના પતિએ, ચરોએ અને રાક્ષસે મૂકી દીધી ત્યારે મારે પણ આ સત્યવાદી સ્ત્રીને મૂકી દેવી જ જોઈએ.” એમ વિચારીને માળીએ તેને કહ્યું કે-“હું તારો ભાઈ છું, અને તું મારી બેન છે. મારો અપરાધ ક્ષમા કર.” એમ કહી તેના પગમાં પડી (નમસ્કાર કરી) ને તેને પાછી મોકલી. પાછા આવતાં માર્ગમાં રાક્ષસ મળ્યો. તેની પાસે તેણે માળીનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાક્ષસે વિચાર્યું કે આવી નવ યૌવનવાળી સુંદરીને તે માળીએ ન ભેગવતાં મૂકી Page #410 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૯૫ દીધી, તે હું આવી સત્યવાદી સતીને શા માટે ભક્ષણ કરું?” એમ વિચારીને તેને પણ “તું મારી બેન છે” એમ કહી મૂકી દીધી. ફરી આગળ જતાં ચોરો મળ્યા, તેમની પાસે પણ માળીનું તથા રાક્ષસનું વૃત્તાંત કહ્યું, એટલે તેઓ લુંટવા આવ્યા હતા તે પણ તેમને તેને બેન કહીને મુક્ત કરી. પછી અનુક્રમે તે પતિ પાસે આવી. તેને સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળીને તે અત્યંત ખુશી થયે અને તેણે ઘરને સર્વ અધિકાર તેને સેપ્યો.” આ પ્રમાણે કથા કહીને અભયકુમારે સર્વ લોકેને પૂછયું કે “હે લોકે! કહે, આ ચારે (પતિ, ચેર, રાક્ષસ અને માળ) માં દુષ્કર કામ કેણે કર્યું કહેવાય ?” તે સાંભળીને જેઓ સ્ત્રી ઉપર અવિશ્વાસુ હતા તેઓ બેલ્યા કે “તેને પતિ દુષ્કર કામ કરનાર કહેવાય. કેમકે તેણે નવી પરણેલી અને નવા યૌવનવાળી પિતાની જ પત્નીને પ્રથમ સંગમ વખતે જ પરપુરુષ પાસે મેકલી. પછી પરસ્ત્રીલંપટ કામ પુરુષે બોલ્યા કે “માળી દુષ્કર કામ કરનાર કહેવાય. કેમ કે તેણે રાત્રિને વખતે નિર્જન પ્રદેશમાં જાતે જ સામી આવેલી સુંદર સ્ત્રીને ત્યાગ કરી પોતાના મનને કબજે રાખ્યું. માટે ધન્ય છે તે માળીને!” પછી જેઓ માંસ ખાવામાં લુખ્ય હતા તેઓએ રાક્ષસની પ્રશંસા કરી અને તેને દુષ્કરકારી કહ્યો. છેવટ પેલો આમ્રફળને લેનાર ચોર બેલ્યો કે તે ત્રણે કરતાં ચોરો જ દુષ્કર કાર્ય કરનારા કહેવાય. કેમકે તેઓએ આભરણથી ભૂષિત થયેલી અને સમીપે આવેલી તે સ્ત્રીને મૂકી દીધી, અને લુંટી નહીં, તેથી તેઓને જ ધન્ય છે!” તે સાંભળીને અભયકુમારે તે ચંડાળને પકડી લીધે. પછી તેને એકાંતમાં લઈ જઈ અભયે કહ્યું કે “તું જ આમ્રફળને ચાર છે, માટે સત્ય વાત કહી દે નહીં તે તારો નિગ્રહ કરીશ.” ત્યારે ચંડાળ બે કે “હા, મેં ફળે લીધાં છે.” અભયે પૂછયું કે “શા માટે અને કેવી રીતે લીધાં?” ત્યારે તેણે પોતાની સ્ત્રીના દોહદનું અને વિદ્યાના સામર્થ્યનું સ્વરૂપ યથાર્થ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ઉપદેશમાળા "" નિવેદન કર્યુ. એટલે તેને લઈને અભયકુમાર શ્રેણિક રાજા પાસે આવ્યેા. રાજાએ તે ચારને મારવાની આજ્ઞા કરી. ત્યારે યાલુ અભયે !હ્યું કે “ હે સ્વામી! એક વાર એની પાસેથી વિદ્યા તે ગ્રહણ કરા; પછી જેમ કરવુ... હાય તેમ કરો. તે સાંભળીને રાજાએ સિંહાસન પર બેઠા બેઠા જ હાથ બાંધીને આગળ ઉભા રાખેલા ચાર પાસે વિદ્યા શીખવા માંડી તે ચડાળ વિદ્યા શીખવવા લાગ્યા; પણ રાજાના મુખે એક અક્ષર પણ ચડયો નહીં. ત્યારે અભયકુમારે કહ્યું કે “હું રાજા! એ પ્રમાણે વિદ્યા આવડે નહીં. વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય છે. માટે તેને સિંહાસન પર બેસાડે, અને તમે હાથ જોડીને સન્મુખ બેસે. ” તે સાંભળીને રાજાએ તેમ કર્યું, એટલે તરત જ વિદ્યા આવડી. પછી ફરીથી રાજાએ તેના વધ કરવાની આજ્ઞા કરી, ત્યારે અભયકુમારે કહ્યું, કે “હે રાજા ! એ આપની આજ્ઞા અચેાગ્ય છે કેમકે એક અક્ષરના પણ જે આપનાર હોય તેને જે ગુરુ તરીકે માને નહીં, તે સે। વાર કૂતરાની યાાનમાં જન્મ લઈ છેવટ ચંડાળમાં ઉત્પન્ન થાય છે, એમ નીતિશાસ્ત્રમાં કહ્યું છે; તેથી આ ચડાળ આપને વિદ્યાગુરુ થયેા છે માટે તેને કેમ મરાય? હવે તા તે આપને પૂજ્ય થયા છે.” તે સાંભળીને રાજાએ તે ચડાલની ઘણી ભક્તિ કરી, અને ધન વસ્ર વિગેરે આપવા વડે તેના સત્કાર કરીને તેને ઘેર માકલ્યા. તે જ પ્રમાણે શિષ્યે પણ વિનયપૂર્વક ગુરુ પાસે વિદ્યાના અભ્યાસ કરવા એ આ કથાનુ તાત્પર્ય છે. વળી ખીજે પ્રકારે વિનયની જ પ્રરૂપણા કરે છેઃઈતિ ચંડાળ દેષ્ટાન્ત માં ૬૪ ! વિજાએ કાસવસતિએ, દગસૂરો સિરિ પત્તો પિડિઆ સુસ વય’તા, સુઅનિહુનવણા ય અપિથ્વા ર૬ણા અથ− દશકર કે કેાઈ ત્રિકાળ સમાન કરનાર ત્રિડી ગાથા-૨ ૬૭ કાસવસતિયાએ કાશ્યપેન નાપિતેન સમર્પિતયા ! દગસૂયરા= ત્રિકાલસ્તાનકર્તા કશ્વિત્રિક ડિક: સિરિ =શ્રિયમ્ ! ઈય-અનૈનપ્રકારેણ । પૃિચ્છા અગણ્યા Page #412 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૯૭ કાશ્યપ કે. હજામે આપેલી વિદ્યાથી લક્ષ્મીને પામ્યું હતું પરંતુ પછીથી મૃષા (અસત્ય) બાલવાથી એટલે પોતાના વિદ્યાગુરુને અપલાપ કરવાથી તે પડયો–નષ્ટ વિદ્યાવાળા થયા. એવી રીતે એટલે આ દૃષ્ટાંત જાણીને કૃતનિન્જવણુ કરવી અર્થાત્ શ્રુતજ્ઞાન આપનારને અપલાપ કરે એ અપથ્ય એટલે કમરૂપી રોગને વૃદ્ધિ કરનાર છે એમ જાણવું.” ૨૬૭. ત્રિદંડિની કથા સ્તબપુર નગરમાં એક ચંડિલ નામે અતિ કુશલ હજામ રહેતે હતો. તે વિદ્યાના બળથી હજામત કરીને તે અસ્ત્રાને આકાશમાં અધર રાખતે હતે. એકદા કેઈ એક ત્રિદંડીએ તે હજામને પ્રભાવ જોયો. તેથી ત્રિદંડીએ તે હજામની આરાધના (સેવા) કરીને તેની પાસેથી તે વિદ્યા ગ્રહણ કરી. પછી તે ત્રિદંડી ફરતે ફરતે ગજપુર (હસ્તિનાપુર) માં આવ્યા, તે વખતે ત્યાં પદ્યરથ રાજા રાજ્ય કરતો હતો, તે પુરમાં જઈને તે ત્રિદંડી પોતાના ત્રિદંડને આકાશમાં અધર રાખવા લાગ્યો. તે જોઈને ઘણું લેકે આશ્ચર્ય પામી તેની અત્યંત પૂજા (સેવા) કરવા લાગ્યા. તે વૃત્તાંત રાજાએ પણ લોકોના મુખેથી સાંભળ્યું ત્યારે તેણે તેના પગમાં પડી (પ્રણામ કરી) વિનય પૂર્વક પૂછયું કે “હે સ્વામી! તમે આ ત્રિદંડીને આકાશમાં રાખે છે, તે કઈ તપને પ્રભાવ છે કે વિદ્યાને પ્રભાવ છે? ત્રિદંડીએ જવાબ આપ્યો કે “હે રાજા! આ વિદ્યાનું સામર્થ્ય છે. ફરીથી રાજાએ પૂછ્યું કે “કહો કેની પાસેથી આ ચિત્તને ચમત્કાર કરનારી વિદ્યા તમે શીખ્યા?” ત્યારે તે ત્રિદંડીએ લજજાને લીધે તે હજામનું નામ દીધું નહી, અને કલ્પિત જવાબ આપ્યો કે “હે રાજા ! પૂર્વે મેં હિમાવાન પર્વત પર તપકણકિક અનુષ્ઠાન વડે સરસ્વતીની આરાધના કરી હતી. તે વખતે તે દેવીએ પ્રત્યક્ષ થઈને મને આ અંબરાલંબની વિદ્યા આવી હતી. તેથી સરસ્વતી મારી વિદ્યાગુરુ છે એ પ્રમાણે તે ત્રિદંડી બોલ્યા કે તરત જ તેનો આકાશમાં Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ઉપદેશમાળા, રહેલ ત્રિદંડ ખડખડ શબ્દ કરતો પૃથ્વી પર પડ્યો. તેથી તે અત્યંત લજજા પામ્યા અને લોકેએ તેને અત્યંત ધિક્કાર્યો. પ્રાંતે તે અતિ દુખી થયા. જેમ ત્રિદંડી ગુરુને અપલાપ કરવાથી દુઃખ પામ્યો, તેવી રીતે બીજા કોઈ પણ જે ગુરુને અપલાપ કરશે તે તેઓ દુઃખી થશે. ત્રિદંડિકેપદેશઃ પાપા સયસંમિ વિ જિયલોએ, તેણુ ઈહં ઘોસિઓ અભાધાઓ ઇર્ક પિ જે દુહત્ત, સત્ત બેહે જિણવયણે ર૬૮ અર્થ–“જે મનુષ્ય એક પણ દુખાત (દુઃખથી પીડિત) સત્વ (પ્રાણ) ને જિનવચનને વિષે (જિનવચને વડે) બોધ પમાડે છે, તે પુરુષે અહી (આ લોકમાં) રહ્યા થકા જ સકલ જીવલેકને વિષે (ચૌદ રાજલોકને વિષે) પણ અમારી પહ વગાડા એમ જાણવું.” સમ્મત્તદાયગાણું, દુખડિયા ભવેસુ બહુએસ સવગુણમેલિયાહિ વિ, ઉવયારસહસકોડીહિ ર૬ અર્થ–“ઘણા ભને વિષે પણ સર્વગુણમિલિત એટલે (ગુરુએ કરેલા ઉપકારથી) બે ગણું, ત્રણ ગણો, ચારગણું, એમ કરતાં કરતાં સર્વ ગણ (અનંતગુણા) એવા પણ હજારો કરોડ ઉપકારોએ કરીને પણ સમકિત આપનાર ગુરુને પ્રતિકાર (પ્રત્યુપકાર) કરે અશક્ય છે, અર્થાત્ જે ગુરુએ સમકિત આપીને ઉપકાર કર્યો છે તેનાથી અનંતગણું કરડે ઉપકાર કરીને પણ તેને પ્રત્યુપકાર કરી શકાતું નથી, (થઈ શકતી નથી) માટે સમકિતદાતા ગુરુની મોટી ભક્તિ કરવી”. ર૬૯. હવે સમકિતનું ફળ કહે છે – ગાથા ૨૬ ૮–ઈમાધાઓ અમારિપટહ: દુહd=દુ:ખાર્તમ બહેયઈ ગાથા ૨૬૯-૬ઃ પ્રતિકાર Page #414 -------------------------------------------------------------------------- ________________ ઉપદંશમાળા ૩૯૯ સમ્મત્તેમિ ઉ લશ્કે, ઠચાઈ નરયતિરિયદારાઈ દિવાણિ માંસાણિ ય, મરકસુહાઇ સહીણાઈ ર૭ અર્થ “તું પુનઃ (વળી) સમક્તિ પામે છતે (જ્યારે સમકિત પ્રાપ્ત થાય ત્યારે) નરકગતિ અને તિર્યંચગતિનાં દ્વાર બંધ થઈ જાય છે (તે ગતિઓમાં જન્મ થતું નથી. કેમકે સમકિત પામેલા મનુષ્ય દેવાયુ જ બાંધે છે, અને દેવ મનુષ્યાયુ જ બાંધે છે, તેથી તે દ્વારા બંધ થાય છે. એ અહીં તાત્પર્ય છે, તથા દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને મેક્ષ સંબંધી સુખે પોતાને સ્વાધીન થાય છે.” ૨૭૦. અહીં નરકગતિ અને તિર્યંચગતિના ભેદો ઘણા હેવાથી તેના દ્વારે એમ બહુવચન વાપર્યું છે. વળી બીજે પ્રકારે સમકિતનું જ ફળ બતાવે છે.કુસમયસુઈણ મહયું, સમ્મત્ત જસ્ટ સુસ્ફિયં હિયએ . તસ્ય જગmયકરે, નાણું ચરણું ચ ભાવમહેણું માર૭૧ અર્થ–“જે પુરુષના હૃદયમાં કુસમય કૃતિ કે અન્ય દશનીઓને સિદ્ધાન્તનાં શ્રવણેને મથન કરનારું (નાશ કરનારું') એવું સમકિત સુરત (અતિ સ્થિર) હોય છે તે પુરુષને જગતને વિષે ઉદ્યોત કરનારૂં જગપ્રકાશક કેવળજ્ઞાન અને ભવ (સંસાર) ને મથન (નાશ) કરનારૂં ચરણ (યથાખ્યાતચારિત્ર) પ્રાપ્ત થાય છે. (તેવા જ્ઞાન ને ચારિત્રને ઉદય થાય છે). અર્થાત્ સમકિત ન હોય, તે જ્ઞાન ન હોય અને જ્ઞાન ન હોવાથી મેક્ષ મળી શકે નહીં. માટે મોક્ષનું મુખ્ય કારણ સમકિત જ છે.” ર૭૧. સુપરિચ્છિયસમ્મત્તો, નાણેણાલોઇયથસભા ! નિવ્વણચરણઉત્તો, ઈચ્છિયમથે પસાહેઈ મરછરા ગાથા ૨૭૦-ઠઈયાઈ =સ્થાપિતાનિ-મુદ્રિતાનીતિ યાવત્ ! મુરક સુહાઈસહીણુઈ =સ્વાધીનાનિ ! ગાથા ૨૭ર-કુપરીક્ષિતસમ્યવા=સુપરિજ્ઞાત સમ્યફ વસ્યા નિર્વણચરણાયુક્ત: Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉપદેશમાળા અર્થ_“સુપરીક્ષિત છે સમકિત જેનું એ (દઢ સમકિતવાળે) અને (દઢ સમકિત કરીને ઉત્પન્ન થયેલા) સમ્યફ જ્ઞાનવડે જીવાદિક પદાર્થોનું સદ્દભાવ સ્વરૂપ જેણે જાણેલું છે, અને તેથી કરીને જ જે વ્રણ (અતિચાર) રહિત (નિર્દોષ) ચારિત્રને વિષે આયુક્ત એટલે નિરતિચાર ચારિત્રમાં ઉપયોગવાળે છે, તે પુરુષ ઈપ્સિત એટલે મનને ઈષ્ટ એવા મોક્ષસુખ રૂપી અર્થને સાધે છે–સિદ્ધ કરે છે, પ્રાપ્ત કરે છે.” ૨૭૨. - હવે પ્રમાદથી સમકિત મલિન થાય છે, તે દષ્ટાંત કરીને બતાવે છે. જહ મૂલતાણએ પંડુરંમિ, દુર્બન્નરાગબન્નહિ બીભચ્છા પડ હા, ઈહ સમ્મત્ત પમાહિ ર૭૩ અર્થ–“જેમ વેત મૂળ તાંતણામાં (સુતરના તંતુમાં) કાળા, રાતા વિગેરે ખરાબ વર્ણવાળા તંતુઓએ કરીને વસ્ત્રની શેભા બીભત્સ કે ખરાબ થાય છે, તેમ પ્રમાદે કરીને સમકિત પણ બીભત્સ–મલિન થાય છે. માટે સમકિતના શત્રરૂપ પ્રમાદને ત્યાગ કર યોગ્ય છે એ તાત્પર્ય છે.” ર૭૩. નરએસ સુરવનું ય, જા બંધઈ સાગરોવમ ઈક્કા પલિઆરમાણુ બંધઈ, કેડિસહસાણિ દિવસેણુ ર૭૪ અથ-સે વર્ષના આયુષ્યવાળે જે પુરુષ પાપકર્મ કરવાથી નરકગતિમાં (નરકગતિ સંબંધી) અને પુણ્યકર્મ કરવાથી દેવગતિમાં (દેવગતિ સંબંધી) એક સાગરોપમનું આયુષ્ય બાંધે છે તે પુરુષ એક દિવસે (સે વર્ષમાંના દરેક દિવસે) દુઃખ સુખ (નરક -સ્વર્ગ) સંબંધી પલ્યોપમના કરોડે હજાર જેટલું આયુષ્ય બાંધે છે, અર્થાત્ સે વર્ષના દિવસેને એક સાગરોપમના દશ કેડાછેડી પલ્યોપમ સાથે ભાગાકાર કરતાં તેટલા આયુષ્યને બાંધવાગાથા ર૭૩-દુર્ભાગવ:-દુષ્ટો વણે ય સ ચાસી ગ ત ઈયા ગાથા ર૭૪-દિવસે Page #416 -------------------------------------------------------------------------- ________________ ઉપર્દેશમાળા ૪૦૧ વાળું પાપ અને (અથવા) પુણ્ય એક દિવસમાં જીવ ઉપાર્જન કરે છે. માટે પ્રમાદના આચરણનો ત્યાગ કરીને નિરંતર પુણ્ય ઉપાર્જન કરવામાં ઉદ્યમ કર, કે આ ગાથાનું તાત્પર્ય છે.”ર૭૪. પલિઓવમસખિજજે, ભાગ જે બંધઈ સુરગણેસ દિવસે દિવસે બંધઈ, સ વાસકોડી અસંખિજ જા ર૭પા અર્થ–“જે સે વર્ષના આયુષ્યવાળો નરભવમાં રહેલા પુરુષ પુણ્યાચરણ વડે દેવજાતિના સમૂહમાં પલ્યોપમના સંખ્યામાં ભાગને (તેટલા અલ્પ આયુષ્યને) બાંધે છે, ( તે પુરુષને પ્રતિદિન કેટલા કરોડ વર્ષ આવે? તે ઉત્તરાર્ધ ગાથામાં કહે છે). તે (દેવગતિમાં પલ્યોપમના સંખ્યામાં ભાગપરિમાણ આયુષ્યને બાંધનાર સે વર્ષના આયુષ્યવાળો) પુરુષ દિવસે દિવસે (પ્રત્યેક દિવસે) અસંખ્યાતા કરોડો વર્ષનું (આયુષ્ય) બાંધે છે. એટલે કે જે પલ્યોપમના સંખ્યાતમા ભાગના વર્ષોના વિભાગ કરીને સો વર્ષના દરેક દિવસમાં વહેંચીએ તો તે દરેક દિવસે અસંખ્યાતા કરોડ વર્ષ આવે.” ૨૭૫. એસ કમ નએસ વિ, બુહેણ નાકણ નામ એયં પિા ધમૅમિ કહ પમાઓ, નિમેશમિત્ત પિ કાયા ર૭૬૫ અર્થ–“આજ કેમ નરકને વિષે પણ છે (જાણવો). એટલે કે પાપકર્મ કરનાર સો વર્ષના આયુષ્યવાળે પુરુષ પ્રત્યેક દિવસે અસંખ્યાતા કરોડ વર્ષનું નરકાયુષ્ય બાંધે છે તે પૂર્વે કહેલું પુણ્યપાપને ઉપાર્જન કરવાનું સ્વરૂપ (નામ પ્રસિદ્ધાર્થક છે ) જાણીને પંડિત પુરુષે ક્ષાંત્યાદિક દશ પ્રકારના ધર્મના આરાધનમાં એક નિમેષમાત્ર પણ પ્રમાદ (શિથિલતા) શા માટે કરવી જોઈએ ? સર્વથા પ્રમાદ ન જ કરવો જોઈએ?” ૨૭૬. દિવ્વાલંકારવિભૂસણુઈ, રણુજજલાણુ ય ઘરાઈ રૂવં ભોગસમુદ, સુરલોગસ કઓ કહયં ર૭૭ના ગાથા-૭૭ સૂરએસ ક = કુતઃ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ઉપદેશમાળા - અથ-આ (મનુષ્ય) લેાકને વિષે સુરલેાકની જેવાં દિવ્ય અલકારા ( સિ'હાસન, છત્ર વિગેરે) અને મુકુટાદિક આભૂષણે, રત્નાએ કરીને ઉજજવળ (નિમાઁળ) ગૃહા, રૂપ ( શરીરનુ` સૌભાગ્ય ) અને ભાગસમુદાય એટલે ભેગના સચાગ ( એ સવ ) કથાંથી હાય ? ” અર્થાત્ સર્વથા ન જ હાય. માટે ધકાને વિષે ઉદ્યમ કરવા, જેથી તેવાં સુખ પ્રાપ્ત થાય. એ આ ગાથાને ઉપદેશ છે. ૨૭૭. દેવાણ દેલાએ, જ સુરક ત નરો સુણિએ વિ ન ભણુઈ વાસસએણુ વિ, જસ્સ વિ જીહાસય જજા ૨૭૮ અ‘ જે ( કાઈપણ ) પુરુષને સે। જિહ્વા હાય તેવા સુણિત (વાચાળ ) માણસ પણ સેા વર્ષે કરીને ( પણુ ) દેવલેાકમાં દેવતાઓને જે સુખ છે તે સુખને કહી શકતા નથી; અર્થાત્ સે। જિહ્વાવાળા વાચાળ પુરુષ સાવ સુધી દેવતાઓના સુખનુ જ વષઁન કર્યાં કરે, તેપણ તે સુખના વણુનને પાર આવે નહીં. તેટલાં બધાં સુખ દેવલાકમાં છે; તે બીજો સાધારણ માણસ તે તે સુખનુ વર્ણન શી રીતે જ કરી શકે ? ૨૭૮. નરઐસુ જાઈં અઇંકખડાઇ, દુખ્ખાઈ પરમાંતિરકાઈ । કા સ્નેહી તાઈ, જીવતા વાસકોડી વિ ॥ ૨૭૯ ॥ ,, અં. નરકાને વિષે અતિ કર્કશ ( દુસ્સહ ) અને વિપાકની વેદનાએ કરીને પરમ તીક્ષ્ણ-અતિ તીક્ષ્ણ એવા ક્ષુધા તૃષા પારવશ્યાદિ દુઃખા છે, તે દુ:ખા ને કરાડ વર્ષ સુધી પણ જીવતા એવા કચો મનુષ્ય વર્ણન કરવા શક્તિમાન છે? કેાઈ જ શક્તિમાન નથી; અર્થાત્ તે દુઃખા સતત કરેાડ વર્ષો સુધી કહેતાં પણ કહી શકાય તેટલાં નથી, ’ ૨૭૯. કરકડદાહ સામલ અસિવણ વેયર િ પહર સઐહિં । જા જાયાઉ પાતિ, નારયા ત અહમ્નફલ ॥ ૨૮૦ ૫ ગાથા—૨૮૦ યાય । ચણા યાતનાઃ પીડાઃ કદ ના ઈત્ય : Page #418 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૩ અથ–“નારકીઓ કર્કશ દાહ (અગ્નિમાં પકાવવું), શામલિ શામલિ વૃક્ષનાં પત્રોવડે અંગનું છેદન), અસિવન (ખગ જેવાં પાંદડાં હોય છે તેવા વૃક્ષવાળા વનમાં ભમવું), વૈતરણી (વૈતરણી નામની નદીના તપાવેલા સીસા જેવા જળનું પાન કરવું) અને કુઠારાદિક સેંકડો જાતિનાં પ્રહરણ (શસ્ત્રો) વડે અંગછેદનતેણે કરીને જે યાતનાઓ (પીડાઓ) પામે છે. તે સર્વ અધર્મનું (ધર્મ વિરુદ્ધ કરેલાં કૃત્યેનું–પાપનું) ફળ જાણવું.” ૨૮૦. હવે તિર્યંચગતિનાં દુઃખેનું વર્ણન કરે છે–- તિરિયા કોસંકુસારાનિવાયવહબંધણુમારણસયાઈ ન વિ ઇયં પાવંતા, પરત્વે જઈ નિયમિયા હું તા ર૮ના અર્થ_“જે તિર્યંચ (હાથી, ઘોડા, બળદ વિગેરે) પરભવે (પૂર્વભવે) નિયમવાળા થયા હતા, તે આ ભવે તેઓ કશા (કોરડાને માર), અંકુશ, આર (પરોણા), નિપાત (પૃથ્વી પર પાડી નાંખવું), વધ (દંડાદિકથી મારવું), બંધન (દોરડા, સાંકળ વિગેરેથી બાંધવું) અને મારણ (જીવિતનો નાશ) તે સર્વ દુબેન સેંકડાઓ પામ્યા ન હોત, અર્થાત્ ન પામત.” ૨૦૧૦ હવે મનુષ્યગતિનાં દુઓનું વર્ણન કરે છે – આજીવસંકિલેસે, સુરકં તુચ્છ ઉદ્દવા બદ્યા નીયજમુસિણા વિય, અહ્રિવાસે આ માગુસે છે ૨૮ર છે અર્થ–“અપિ ચ (વળી) મનુષ્યભવમાં જાવજીવ (જીવન પર્યત) સંકલેશ (મનની ચિતા), તુચ્છ–અસાર-અલ્પ કાળ રહેનારું એવું વિષયાદિકનું સુખ, અગ્નિ ચેર વિગેરેથી ઉત્પન્ન થતા ઘણું ઉપદ્ર, નીચ (અધમ) લોકોના આકોશાદિક દુર્વચન સહન કરવાં અને અનિષ્ટ સ્થાને પરતંત્રતાથી વસવું. એ સર્વે ગાથા-૨૮૧ કશાંકુશારનિપાતવધબંધનમારણશતાનિ નિવાઈ ઈહઈ પાવિત નિમિઆ ગાથા ૨૮ર-બયા નીચજનાક્રોશનમ્ ! Page #419 -------------------------------------------------------------------------- ________________ ઉપશામાળા દુઃખના હેતુઓ છે.” ચારગોહવહબંધરોગઘણહરણુમરણવાસણાઈ મણુસંતા અજ, વિગેવણયા ય માણસે ૨૮૩ અર્થ–“વળી મનુષ્યભવમાં કઈ પણ અપરાધને લીધે કારાગૃહમાં રુંધન, દંડરિકને માર, રજજુ શૃંખલા વિગેરેથી બંધન, વાત પિત્ત અને કફથી ઉત્પન્ન થતા રોગો, ધનનું હરણ, મરણ અને વ્યસન (કર્ણ), તથા મનને સંતાપ (ચિત્તને ઉગ), અપયશ (અપકીર્તિ), અને બીજા પણ ઘણું પ્રકારનાં વિગોપને (વગણું) એ સર્વે જ્યાં (મનુષ્યભવમાં) દુઃખનાં કારણે છે, ત્યાં (તે મનુષ્યભવમાં શું સુખ છે? કાંઈ જ નથી ” ૨૮૩. ચિંતાસંતાહિય, દારિઆહિં દુષ્પઉત્તાહિ લધૂણુ વિ માણુમ્સ, મરતિ કેવિ સુનિવિષ્ણુ છે ૨૮૪ અર્થ–“મનુષ્યભવ પામીને પણ કેટલાએક પ્રાણીઓ કુટુંબના ભરણપોષણાદિકની ચિતાએ કરીને અને ચૌરાદિકથી ઉત્પન્ન થતા સંતાપે કરીને તથા પૂર્વભવમાં કરેલાં દુષ્કર્મોએ પ્રેરેલાં એવા દારિદ્ય (નિર્ધનપણું) અને ક્ષયાદિક રોગોયે કરી જે સુનિવિણ એટલે અત્યંત નિવેદ-ખેદ પામ્યા સતા (ખેઢ પામીને) મરણ પામે છે. માટે એવી રીતે ચિંતાદિકે કરીને મનુષ્યભવ નિષ્ફલ જવા દેવે ચોગ્ય નથીકિંતુ અમૂલ્ય મનુષ્ય જન્મ પામીને ઘમ કાર્યને વિષે ઉદ્યમ કરો એગ્ય છે એ તાત્પર્યર્થ છે.” ૨૮૪. હવે દેવતાઓને પણ સુખ નથી. તે વાત કહે છે– દેવા વિ દેવલોએ, દિવા ભરણુણજિયસરીરા જે પરિવર્ડતિ તત્તો, તે તુરંક દારુણું તેસિં. ર૮પ છે અર્થ–“દેવકને વિષે દિવ્ય અલંકારોથી અનુરંજિત ગાથા ર૮૩-ચારગનિહ. ચારકે કારાગૃહે રાધ: નિરોધ: અયસ ગાથા ૨૮૪ સ્થાઈ દારિદૃરક્ષિા=ારિરેશ દુઃપ્રયુક્તાભિઃ દુષ્કર્મ પ્રયુક્તાભિઃ સંભ: - - Page #420 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૦૩ ( અલંકૃત-શાભાયમાન ) છે શરીર જેમનાં એવા દેવા પણ જે તે ( દેવલાક )થી પાછા પડે છે–ચવે છે, એટલે દેવલાકથી ચવીને અશુચિથી ભરેલા એવા ગર્ભાવાસમાં આવે છે, તે તેને અતિ દારુણુ ( દુઃસહુ ) દુઃખ છે; તેથી દેવલેાકમાં પણ સુખ નથી. ”૨૮૫, ત... સુરવિમાણુવિભવ, ચિતિય ચવણું ચ દેવલાગા । અબિલિયં ચિય જ નયિ, કુટ્ટઈ સયસર હિયય ૫૨૮૬ા 66 અથ - તે ( પ્રસિદ્ધ એટલે અત્યંત અદ્ભુત ) દેવલાકના વિભવને (એશ્વર્ય ને) અને તે દેવલાક થકી ચવનને મનમાં વિચારીને ( ચિ‘તિય-ચિતયિા-વિચારીને એ પદના ઘટાલાલ એટલે ઢાકરીની વચ્ચે રહેલી લાલા-ના ન્યાયે કરીને બન્ને ઠેકાણે સબધ કરવા ) એટલે કે સુરવિમાનના વૈભવ કાં ? અને હવે નીચ રસ્થાનમાં ( મૃત્યુલોકના ગર્ભાવાસમાં) ઉપજવું' એ કયાં ? એવે વિચાર કરીને તેએનું હૃદય જેથી કરીને સે। પ્રકારે ( સેંકડા કકડા થઈ ને ) ફાટી થતું નથી જ, તેથી કરીને અતિ બળવાનઅતિ કઠણુ જ તેમનું હૃદય છે, પણ કેામળ નથી; અર્થાંત હૃદય શતખડ થઈ જવુ' જોએ. એટલુ' બધુ' તેઓને દુઃખ છે.” ૨૮૬, ક્રીથી દેવગતિના પ્રકૃષ્ટ દુઃખનુ' જ વર્ણન કરે છે— ઇસાવિસાયમયકાહમાણમાયાલામેહિ એવમાઈ હું । દેવા વિ સમભિભૂયા, તેસિ કત્તો સુહં નામ ા૨૮ળા અ- દેવા પણ ઈર્ષ્યા (પરસ્પર મત્સર), ખીજા દેવાએ કરેલા પરાભવથી ઉત્પન્ન થયેલા વિષાદ, મદ (અહ’કાર), અપ્રીતિરૂપ ક્રોધ, માન ( પરના ગુણુનું અસહનપણું ), માયા (કાપયવૃત્તિ) અને લાભ (ગુદ્ધિ-આસક્તિ) એ વિગેરે ચિત્તના વિકારાથી અત્ય’ત પરાભવ પામેલા હોય છે, તે તેઓને પણ સુખ કયાંથી હોય ? સુખનું નામ પણ કથાંથી હાય? ન જ હાય. ૨૮૭. ગાથા ૨૮૬ચિંતીય । સ્કુતિ । સમસક્કર =શતખંડ' યથાસ્યાન્તથા । ગાથા ૨૮૭ માંયલાભેહિ । કત્તો-કુત; । ,, Page #421 -------------------------------------------------------------------------- ________________ ४०६ ઉપદેશમાળા ધમ્મ પિ નામ નાકણ, કીસ પુરિસા સહતિ પુરસાણું સામિત્તે સાહીણે, કે નામ કરિજજ દાસત્ત શર૮૮ અર્થ–“નામ એ અવ્યય પ્રસિદ્ધ અર્થમાં છે. એટલે કે દુઃખનું નિવારણ કરવાથી અને મોક્ષસુખને આપવાથી પ્રસિદ્ધિને પામેલા એવા ધર્મને જાણીને પુરુષો શા માટે બીજા પુરુષની આજ્ઞાને-હુકમને સહન કરતા હશે? ( હુકમ ઉઠાવતા હશે ?) કેમકે મનુષ્ય સર્વે સમાન અવયવોને ધારણ કરનારા છે. (આજ્ઞા કરનારમાં ને આજ્ઞા ઉઠાવનારમાં અવયવને કાંઈ ફેરફાર નથી). સ્વામીપણું પોતાને સ્વાધીન છતાં ક્યો માણસ દાસપણું (અંગીકાર) કરે ? કેઈ ન કરે. એટલે બીજાની આજ્ઞા ઉઠાવવાની જેમ જે શ્રીજિનેશ્વરની આજ્ઞા ઉઠાવે, તે તેઓ સર્વનું સ્વામી પણું પામે તેમ છે, માટે જિનપ્રરૂપિત ધર્મની આજ્ઞા માનવી જોઈએ.”૨૮૮ સંસાચારમાં ચાર વ, આવલિયર્સ બંહિ ઉવિ જસ મણે સે કિર આસનસિદ્ધિપહે પારલ અર્થ—“ કારાગૃહની જેવા આ ચાર ગતિવાળા સંસારના ભ્રમણમાં કમરૂપ બંધનોએ કરીને પીડા પામેલા (બંધાયેલા) એવા જે પુરુષનું મન ઉદ્વેગ પામેલું હોય, તે પુરુષ નિશ્ચ આસન્નસિદ્ધિપથ ( જેને સિદ્ધિ માર્ગ નજીકમાં રહેલો છે તે) જાણ, આ પરિમિત સંસારીનું (જેના સંસારનું પ્રમાણ થયું છે તેનું) લક્ષણ છે.” ૨૮૯. આસનકાલભવસિદ્ધિયરસ, જીવસ લખણું ઇણમે વિસયસુહેસુ ન રજજઈ, સવ્વસ્થામસુ ઉજજમઈ ર૯૦ અર્થ– “જેની અલ્પકાળમાં જ ભવથકી-સંસારથકી સિદ્ધિ ગાથા ૨૮૮-કીર=કિમથુમ પુરિસાણ પુષ્પાજ્ઞા ! ગાથા ૨૮૯-ચારયવ ! વિલીયસાચારકે ઇવ=કારાગારે ઈવ ! આવી લિયમ્સ=આપીડતસ્ય ! કિર=કિલા ગાથા ૨૯૦-ઈમેઈદમ્ સવત્થામે સુ-સસ્થાપ્ના પ્રાકૃતત્વાતૃતીયાથે સપ્તમી Page #422 -------------------------------------------------------------------------- ________________ ४०७ ઉપદેશમાળા (મુક્તિ) થવાની છે એવા જીવનું એ લક્ષણ છે કે–તે જીવ પાંચ ઇન્દ્રિયના શબ્દાદિક વિષયમાં રજિત-આસક્ત થતો નથી, અને સવું કે સર્વત્ર ( તપ-સંયમાદિકના અનુષ્ઠાનમાં) પિતાની સર્વ શક્તિ વડે ઉદ્યમ કરે છે.” ૨૯૦. અહીં ગાથામાં પ્રાકૃત ભાષા હોવાથી તૃતીયના અર્થમાં સપ્તમી વિભક્તિ છે. હુજ વ ન વ દેહબલ, ધિઇમઈસરૂણ જઈન ઉજજમસિા અસ્થિહિસિ ચિરકાલં, બલં ચ કાલં ચ સંતે ર૯૧ અર્થ– “હે શિષ્ય! દેહનું બળ-શરીરનું સામર્થ્ય હોય કે ન હોય, તે પણ જે તુ ઘતિ (મનની ધીરજ), મતિ (પિતાની બુદ્ધિ) અને સત્ત્વ-સાહસ વડે કરીને (ધર્મમાં) ઉદ્યમ કરીશ નહીં, તે પાછળથી બળને (એટલે શરીરનું સામર્થ્ય હાલ નથી એમ) તથા કાલને (એટલે આ જ ધર્મ કરવાનો કાળ નથી એમ) શચ કરતો (વિચાર કરતો ચિરકાળ સુધી સંસારમાં રહીશબ્રમણ કરીશ—તારે ભ્રમણ કરવું પડશે, અર્થાત્ ધર્મ નહીં કરવાથી તું પાછળથી ઘણુ કાળ સુધી શેક કરીશ કે હવે શું કરું ! શરીરમાં સામર્થ્ય નથી. એમ તારે શેક કરવાને વખત આવશે.” ૨૯૧. લદ્ધિબ્રિયં ચ બેહિ, અકરિતે નાગમં ચ પત્યિંતે અન્નદાઈ વોહિં, લપ્પણિ કોણ મુલ્લેણું મારા અર્થ–“હે મૂર્ખ ! આ ભવે પ્રાપ્ત કરેલી બધીને (જૈનધર્મની પ્રાપ્તિને) નહીં કરતે (નહીં આચરત) અને અનાગત એટલે આવતા ભવ સંબંધી ધર્મની પ્રાપ્તિની પ્રાર્થના કરતે (ઈચ્છતો) એવો તું બીજા ભવમાં તે બાધીને કયા મૂલ્ય કરીને પામીશ ? અર્થાત્ આ ભવમાં તું ધર્મને પામ્યા છતાં તેનું આરાધન કરતા નથી, તે આવતા ભવમાં તું શી રીતે તેને ગાથા ૨૯૧ ધિયસન્તણુ! અસ્થિહિસિ=આસ્થાસ્યસિ. સોયં તે ! ગાથા ર૯૨ લદ્ધિલિયં = લબ્ધામા લજિસિ મેલેણ મુલ્લેણ. ઇને અથત . તે આવતી Page #423 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા પામીશ?” ર૯૨. ફરીથી ધર્મના ઉદ્યમરહિત પુરુષોને ઉપદેશ આપે છે– સંધયણ કાલબલદૂસમારૂયાલંબણાઈ ધિત્તણું સવં ચિય નિયમધુર, નિરજજમા પમુઐતિ ારા અર્થ “નિશ્વમી (આલસ્યવાળા) મનુષ્ય સહનન (આજે પ્રથમના જેવું બળવાન સંઘયણ નથી), કાળ (હાલ દુષ્કાળ વતે છે), બળ (પ્રથમના જેવું આજ બળ નથી), દુષમકાળ (હાલ પાંચમે આરે વતે છે), અને અરુજ (આજ નીરોગીપણું નથી માટે શી રીતે ધર્મ થઈ શકે?) એવી રીતના આલંબનેને ગ્રહણ કરીને (જવાબ દઈને) પ્રાપ્ત થયેલી ચારિત્ર, ક્રિયા, તપ વિગેરે સર્વ નિયમની ધૂંસરી (ભાર) ને “ચિય” કે નકકી મૂકી દે છે, પણ તેવું આલંબન લેવું યેાગ્ય નથી. કેમકે સમય પ્રમાણે આળસ તજીને યથાશક્તિ ધર્મમાં ઉદ્યમ કર જેઈએ.” ૨૯૩. કાલસ્સ ય પરિહાણી, સંયમગાઈ નત્યિ ખિન્નાઈ જયણાઈ વદિયવં, ન હુ જયણા ભંએ અંગં છે ૨૯૪ અર્થ “વળી “દિવસે દિવસે કાળની હાનિ થતી જાય છે, અને સંયમને ગ્ય એવા ક્ષેત્રે પણ હાલમાં રહ્યાં નથી; તેથી શું કરવું ?” એ રીતના શિષ્યના પ્રશ્ન પર ગુરુ ઉત્તર આપે છે કે-ચતના વડે એટલે યતના પૂર્વક વર્તવું કેમકે “હું” કે નિશ્ચયતના રાખવાથી ચારિત્રરૂપી અંગ ભાંગતું નથી–ચારિત્રરૂપિ અંગને ભંગ થતો નથી વિનાશ થતું નથી. તેથી કરીને રાતના પૂર્વક યથાશક્તિ ચારિત્રને વિષે ઉદ્યમ કરવો, એ તાત્પર્યા છે.” ર૪. સમિઈકસાયગારવદિયમયખંભરગુત્તીસ સજઝાયવિણુયતવસત્તિઓ અ. જ્યણ સુવિહિયાણુંરપા ગાથા ૨૯૩ રૂયાડંબણાઈ ! ગાથા ૨૯પ-દિએ ! Page #424 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૦૯ kr અર્થ - સારું' ( શાલન ) છે વિહિત ( આચરણ ) જેમનુ એવા સુવિહિત સાધુઓને (સાધુએએ ) ઇર્યાદિક પાંચ સમિતિનુ પાલન કરવુ, ક્રોધાદિક કષાયના નિગ્રહ કરવા, ઋદ્ધિ, રસ અને સાતા એ ત્રણ ગારવનું નિવારણ કરવુ, ઇન્દ્રિયાને વશ કરવી, જાતિ વિગેરે આઠ પ્રકારના મઢના ત્યાગ કરવા, નવ પ્રકારની બ્રહ્મચર્ય શ્રુપ્તિનું પાલન કરવુ. તથા વાચનાદિક પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવા, દશ પ્રકારના વિનય કરવા, ખાદ્ય અને અભ્ય તર ભેદ કરીને ખાર પ્રકારનું તપ કરવું', તથા પેાતાની શક્તિનું ગેાપન કરવુ નહીં. ઇત્યાદિક યતના કરવી જોઈએ. ,, ૨૯૫. હવે ચતનાનું જ નિરૂપણ કરે છે. જુગિમત્ત તરિદઠ્ઠી, પયં પયં ચખ્ખણ્ણા વિસેાહિંતા । અવ્યખિત્તાઉત્તો, રિયામિએ મુણી હાઈ ! ૨૯૬ । અર્થ “ યુગમાત્ર (ચાર હાથ પ્રમાણુ) ક્ષેત્રની અંદર દિષ્ટ રાખનાર, પગલે પગલે ચક્ષુ વડે પૃથ્વીનું વિશેાધન કરતા એટલે સારી રીતે અવલાયન કરતા, તથા શબ્દાદિક વિષયમાં વ્યાક્ષેપરહિત ( સ્થિર મનવાળા) હાવાથી ધર્મધ્યાનમાં જ રહેલે એવા સુનિ ( ત્રિકાળને જાણનાર ) ઈર્યા ( ગમન ) ને વિષે સમિત એટલે સારી રીતે ઉપયેાગવાળી (ઈયાઁમિતિનું પાલન કરનાર) કહેવાય છે. ,, ૨૯૬. કજ ભાસઠ ભાસ, અણુવજમકારણે ન ભાસન્ ય વિગ્ગહવિસત્તિયપરિવજિઆ અ જઇ ભાસણાસમિ।।૨૯૭ના અથ જ્ઞાનાદિક કાર્ય સત્ત (ઉપદેશાઃિ-પડનપાનાદિ નિમિત્ત ) અનવદ્ય (નિર્દોષ ) ભાષા ( વચન ) એલે, અને કારણુ વિના આલે જ નહીં, તથા ચાર વિકથા અને વિરુદ્ધ વચન ગાથા ૨૯૬-વિસેહતા ! માથા ૨૯૭~ભાસ’। વિસેત્તિયા વિગğ । વિકથા ય બિરુદ્ધવચતજન ગ્ તાભ્યાં પરિવર્જિતઃ । Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ઉપદેશમાળા બેલવા (ચિંતવવા) એ કરીને વર્જિત (રહિત) એ યતિ ભાષા સમિતિ એટલે બેલવામાં સાવધાન કહેવાય છે.” ર૭. બાયાલમેસણાઓ, યહુદીસે ય પંચ સહેઈ સો એસણાઈ સમિએ, આજીવી અન્નહા હેઈ છે ર૯૮ અર્થ–બજે બેંતાળીશ પ્રકારની એષણ (આહારના દેષ) ને તથા સંયોજના વિગેરે પાંચ પ્રકારના ભજનના દોષોને શુદ્ધ કરે છે, એટલે તેવા દોષરહિત આહાર કરે છે તે (સાધુ) એષણા ( આહાર) ને વિષે સમિત (ઉપગવાન) કહેવાય છે, (એષણાસમિત કહેવાય છે). અન્યથા એટલે અશુદ્ધ અને દોષથી દુષ્ટ થયેલે આહાર ગ્રહણ કરે, તો તે આજીવી–આજીવિકાકારી કહેવાય છે. એટલે સાધુને વેષ ધારણ કરીને તેના વડે આ જીવિકા (ઉદારનિર્વાહ) કરનાર કહેવાય છે.” ૨૯૮. પુવિચખૂ પરિખિય, પમજિજઉં જે કઈ ગિહુનાં વા આયાણભંડનિખખેવણાઈ, સમિઓ મુણી હાઈ રહ્યા અર્થ–“જે (મુનિ) પ્રથમ વસ્તુ ગ્રહણ કર્યા પહેલાં ચક્ષુવડે પરીક્ષા કરીને (સારી રીતે જોઈને) પછી રજોહરણાદિક વડે પ્રમાર્જના કરીને (પુંજીને) કઈ પણ વસ્તુ ભૂમિ પર સ્થાપન કરે (મૂકે) છે, અથવા ભૂમિ પરથી ગ્રહણ કરે છે, તે મુનિ આદાન (ભૂમિ પરથી વસ્તુનું ગ્રહણ) અને ભાંડના (ઉપકરણના) નિક્ષેપ (પૃથ્વી પર સ્થાપન) ને વિષે સમિત (સાવધાન) હોય છે. અર્થાત્ યતના (જયણા) પૂર્વક કઈ પણ વસ્તુને ગ્રહણ કરતો અથવા મૂકતે સાધુ આદાન નિક્ષેપણસમિત કહેવાય છે.” ૨૯૯ ઉચ્ચારપાસવણખેલજલ્લસિંધાણ એ ય પાણુવિહી સુવિવેએઈએસે, નિમિતે હાઇ સમિઓ ૩૦૦ ગાથા ૨૮૮-ભાયણદોસઈ ભોયણાદસેયા એસણાસમિએ એસણાઈસમિઓ ! ગાથા ૨૯૯-ચકખુ ગિgઈ. નિકખેવણાએ ગાથા ૩૦૦-સુવિઈએ-સુવિચિત-સમ્યફ ધિત છે - Page #426 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૧૧ "" અર્થ - ઉચ્ચાર ( વડીનીત ), પ્રસવણુ ( લઘુનીત ), ખેલ ( સુખના મળ–કફ વગેરે) જલ્ર (શરીરના મેલ ); અને સિંધાણુ (નાસિકાના મેલ) તથા ચ શબ્દે ખીજા પણ પરિષ્ઠાપન કરવા ચૈાગ્ય ( પરઠવવા યાગ્ય ) અશુદ્ધ ભક્તપાન વગેરે-તે સર્વને સુવિવિક્ત એટલે ત્રસસ્થાવર જંતુરહિત એવા સારી રીતે શેાધેલા પ્રદેશને વિષે પરિષ્ઠાપન કરતા ( પરવતા ) મુનિ તે સમિતિવાળા એટલે પારિાપનિકા સમિતિવાળેા હાય છે–કહેવાય છે.” ૩૦૦. કાઢા માણા માયા લાભેા હાસેા રહ ય અરઈ ય સાગા ભય દુર્ગંછા, પચ્ચખ્ખકલી ઇમે સબ્વે ॥ ૩૦૧ । અર્થ - ક્રોધ ( અપ્રીતિ ), માન ( બીજાના ગુણનુ અસહન), માયા (કપટ), લેાભ (ગૃધ્રતા ), હાસ ( હાસ્ય ), રતિ ( પ્રીતિ ), અરંતિ ( અપ્રીતિ ) શેાક, ભય અને જુગુપ્સા એ સર્વે સાક્ષાત કલિ-કલેશરૂપ છે. એ દશેને-ક્લેશરૂપ જાણવા,” ૩૦૧. પ્રથમ ક્રોધના ભેદ ( પર્યાયે!) કહે છે ( કાહા કલહા ખારો, અવરુપ્પુરમચ્છર અણુસએ આ ચડત્તણમણુવસમા, તામસભાવે! અ સતાવા ॥૩૦૨ા નિચ્છાડણ નિષ્ન ણુ, નિરાણુવત્તિત્તણ અસ વાસા । કયનાસા એ અસમ્મ, બધઈ ધચિકણુ કમ્મ ૧૩૦૩૯ ॥ યુગ્મમ્ ॥ અથ -“ ક્રોધ ( અપ્રીતિ માત્ર ) કળહ ( વચનની મારામારી ) ખાર ( ખીજાપર દુષ્ટ આશય રાખવા ), પરસ્પર મસર ( માંહામાંહે મત્સર-અદેખાઈ ધારણ કરવી ), અનુશય ( પશ્ચાત્તાપ એટલે ક્રોધ કરવાથી પાછળથી પશ્ચાત્તાપ થાય છે, માટે અનુશય પણ ક્રોધનુ' નામ કહેવાય ), ચ ́ડલ ( ભૃકુટિ ચડાવવી-વાંકી કરવી ), અનુપશમ (ઉપશમને અભાવ-શાંતપણું ન રાખવું તે ), તામસ ભાવ ( તમેગુણુ રાખવે! તે), અને સત્તાપ ( એ સવે ક્રાધના પાંચ-બીજા નામ છે ). ૩૦૨. વળી નિ ́ાટન ( ક્રોધથી આત્માનું મિલન ' ) નિલ્સન ( ક્રોધથી બીજાની તર્જના Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ઉપદેશમાળા કરવી), નિરાનુવતિત્વ (ક્રોધથી બીજાની મરજી પ્રમાણે ન ચાલવું ન વર્તાવું ), અસંવાસ (પરિવાર સાથે ન રહેવું ધથી માણસ એકલો વિચરે છે, માટે અસંવાસ પણ ક્રોધને પર્યાય કહેવાય), કૃતનાશ (કેઈએ કરેલા ઉપકારને નાશ કરે ) તથા અશામ્ય (સમ પણાનો અભાવ) એ સર્વે ક્રોધના ફળરૂપ હોવાથી કેળના પર્યાય છે. તેમને વિષે વતે જીવ ગાઢ ચિકણું (અત્યંત કટુરસવાળાં નિકાચિત) કર્મ બાંધે છે. માટે કે ધને ત્યાગ કર. એ અહીં તાત્પર્યાર્થ છે.” ૩૦૩. હવે માનના પર્યાયે કહે છે – માણે મય હંકારો, પરંપરિવાઓ એ અત્તઉકક્કરિસો પર પરિભ વિય તહા, પરસ્સ નિંદા અસૂઆ ય ૩૦૪ હીલા નિવયારિત્તણું, નિરવણમયા અવિણુઓ અ. પરગણુપચ્છાયણયા, જીવં પાડંતિ સંસારે ૩૦પા યુગ્યમ્ અર્થ–“માન એટલે સામાન્ય રીતે અભિમાન, મદ (જાતિ વિગેરેને ઉત્કર્ષ ) અહંકાર ( અહંતા–હુંકાર). પરને (અન્યને પરિવાદ (અવર્ણવાદ–તે પણ માનનું નામ છે ), ( અ-ચ) અને આત્મત્કર્ષ (પોતાનો ઉત્કર્ષ–આપવડાઈ (અપિચને અર્થ સમુચ્ચય-સમુદાય રૂપ છે ); તથા પરપરિભવ (બીજાને પરાભવ કર), પરનિંદા (બીજાની નિંદા કરવી) અસૂયા (બીજાના ગુણોને વિષે દશે પ્રગટ કરવા દોષનો આરોપ કરે ) ૩૦. હીલા (બીજાની હીન જાતિ વગેરે પ્રગટ કરીને તેની હીલના કરવી), નિરુપકારિત્વ ( કોઈને પણ ઉપકાર કરે નહીં તે) નિરવનામતા (સ્તબ્ધ-અક્કડપણું–અનમ્રતા), અવિનય (ગુરુને દેખી ઉભા ન થવું, આસન વિગેરે ન આપવું તે), અને પરગુણપ્રછાદના (બીજાના જ્ઞાનાદિક ગુણોનું આચ્છાદન કરવું–ઢાંકી ગાથા ૩૦૪ અસૂયા ! ગાથા ૩૦૫-પરછાવણયા પાડતિ ! Page #428 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાંળા ૪૧૬ દેવા તે). આ સર્વે માનરૂપ અથવા માનના ફળરૂપ હેવાથી માનના પર્યાય છે. તેમનું સેવન કરવાથી તેઓ પ્રાણીઓને ચતુર્ગતિ રૂપ સંસારમાં પાડે છે-નાંખે છે. માટે તેઓ શત્રુનું કામ કરનાર હોવાથી (શત્રુરૂપ હેવાથી) તજવા ગ્ય છે.” ૩૦૫. હવે માયાના પર્યાયે કહે છેમાયા કુડગિ પછન્નપાવયા, કુડકવડવંચણયા સબૂથઅસમ્મા, પરનિઑવાવહારો અ ૩૦૬ છલ લોભ સવઈયો, ગુઢાયારત્તણું મઈ કુટિલા વીસંભળાયણું પિય, ભવકડિસએસ વિ નડંતિ ૩૦૭યુમેમ્ અર્થ–“માયા–સન્માન્ય માયા, કુડંગિ તે મહાગહન (ગાઢ -નિબિડ માયા), પ્રચ્છન્નપાપા તે છાની રીતે પાપકર્મનું કરવું, ફૂડ (છ). કપટ, વચનતા (માયા વડે બીજાને છેતરવું તે), સર્વે પદાર્થોનો અસદભાવ (અસપ્રરૂપણ) એટલે હોય બીજું અને કહેવું બીજું, પરના નિક્ષેપ ( ન્યત્સ- થાપણું)નો અપહાર (ાળવવું) તે પરન્યાસાપહાર, ચ કે. અને માયાવડે પરને છળે માટે છળ પણ માયાને પર્યાય છે, છમ તે છ, સંવ્યતિકર (પોતાનું કાર્ય સાધવા માટે માયાવડે ગાંડું બનવું), ગૂઢાંચારિત્વ (માયાવડે ગુપ્ત વિચરવું), કુટિલ (વક) મતિ, અને વિશ્વાસઘાતઃ એ સર્વે માયાના પર્યાય છે. તે માયા સે કેટી સંસારને (ભવને) વિષે પણ નડે છે–દુઃખદાયી થાય છે, અર્થાત્ માયાવડે બાંધેલા કર્મો કોડોગમે ભવ થઈ ગયા છતાં પણ ભોગવ્યા વિના ક્ષય પામતાં નથી. માટે તે તજવી–’ ૩૧૬–૩૦૭. હવે લોભના ભેદ કહે છે – લભે અસંચયસીયા ય, કિલિઠ્ઠાણું અઈમમત્ત કપનમપરિભેગે, નવિન ય આગલ્લે છે ૩૮૮ છે ગાથા ૩૦૭-સંવરે ! ગુઢાયાસ્તિણું કુડિળ ગાથા ૩૦ -લિદત્તણું Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ઉપદેશમાંળા મુચ્છા અઇબહુધલાભયા ય, તÇાવભાવાય ય સંયા । મેાંતિ મહાધારે, જરમરણમહસમુદ્મિ ૫૩૦૯ યુગ્મમ્॥ અ—“ લાભ-સામાન્ય લાભ, અતિસ'ચયશીલતા (લાલવડે એક જાતની અથવા ધણી જાતની વસ્તુને અતિ સંચય કરવાના સ્વભાવપણુ), ક્લિષ્ટત્વ (લેાભવડે મનની કિલષ્ટતા-કલુષતા, (અતિ મમત્વ (વસ્તુપ૨ અત્ય'ત મમતા–મારાપણુ' ), કપ્યાન્નના અપરિભાગ (ભાગવવા ચાગ્ય અન્નાદિક વસ્તુના અપરિભાગ એટલે તે ન ભાગવતુ' અને કૃપણુતાને લીધે ખરાબ અન્નને પણ નાંખી ન દેતાં ખાવુ. તે), અધાદિક વસ્તુઓ નાશ પામે છતે અને ધાન્યાક્રિક વસ્તુઆને વિનાશ થયે છતે આગલ એટલે રાગાદિક ઉત્પન્ન થવા, તે નષ્ટ વિનષ્ટાકલ્પ્ય નામના લાભપ્રકાર કહેવાય છે. ૩૦૮. તથા મૂર્છા (મૂઢતા--ધન ઉપર તીવ્રરાગ ), અતિમહુધનલાભતા (ઘણા ઘન ઉપર અત્ય’ત લાભપણુ^) તથા સદા-સદા તદ્ઘાવભાવના ( લાભપણાએ કરીને મનમાં તે જ ભાવનુ` વાર'વાર ચિંતવન– કરવુ')–એ સવે લાભના સામાન્ય અને વિશેષ ભેદે છે. તે સ'સારી (પ્રાણી ) ને મહા ઘેર ( અતિ ભયંકર ) જરામરણના પ્રવાહરૂપ મહાસમુદ્રમાં એળે છે-ડુવાડે છે-માટે તેવા દારુણ ઢાભના ત્યાગ કરવા ચૈાગ્ય છે.” ૩૦૯. એએસ જે ન વિકેજા, તેણ અપ્પા જ િના । મણુઆણુ માણિજો, દેવાણુ વિ દેવય... હુા ૩૧૦ની અર્થ.... એ ક્રોધાદિક કાયાને વિષે જે ( તત્ત્વજ્ઞ ) પુરુષ નથી વર્તતા-કષાયાને નથી કરતા, તે પુરુષે પેાતાના આત્માને યથાસ્થિત ( સત્ય-કમથી ભિન્ન-શુદ્ધ સ્વરૂપવાળા ) જાણેલા છે એમ સમજવુ', અને તે પુરુષ મનુષ્યેાને માનનીય તથા ઇન્દ્રાદિક દેવાના પણ દૈવત રૂપ ( ઇન્દ્રોને પણ પૂજ્ય ) થાય છે. ૩૧૦. હવે તે કષાયાને સર્પાદિકની ઉપમા આપે છે ލ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ ઉપદેશમાળા જે ભાસુરં ભુજંગ પયંડદાઢાવિસં વિઘટેઈ ! તો ચિય તરસંતો, રોસભઅંગોવામિણું ૩૧૧ અર્થ_“જે પુરુષ ભાસુર (રૌદ્ર-ભયંકર) અને જેની દાઢમાં પ્રચંડ વિશ્વ રહેલું છે એવા ભુજાંગ (સર્પ)નો (લાકડી વિગેરેથી) સ્પર્શ કરે છે, તો નિશે તે સર્ષથકી જ તે (પુરુષ)ને અંત (મરણ) થાય છે. આ રીદ્ર રોષ (કોપ) રૂપી ભુજંગનું અહીં ઉપમાન જાણવું એટલે કે રોષ ભુજંગને પણ સ્પર્શ કર્યો હોય તે તે સંયમ (ચારિત્ર) રૂપી જીવિતનો નાશ કરે છે. માટે દ્ર સપની જેમ તેને ત્યાગ કરવો. ” ૩૧૧. જે આગલે મત્ત, કયંતકાલવમ વગદં સો તેણું ચિય ગુજજઇ, માણગઈદેણુ ઈયુવમા ૩૧૨ા અર્થ–“જે (અજ્ઞાની) પુરુષ મદોન્મત્ત અને કૃતાંતકાળ (મરણકાળ)ની જેને ઉપમા છે તેવા અતિ ભયંકર વનના ગજેન્દ્રનું આકર્ષણ કરે છે–ગ્રહણ કરે છે. તે મૂખ પુરુષ નિશ્ચ તે વનગજેન્દ્ર વડે ચૂર્ણ કરાય છે, અર્થાત્ હણાઈ જાય છે. એ પ્રમાણે અહીં માનને ગજેન્દ્રની સાથે ઉપમા જાણવી. એટલે કે માન રૂપી ગજેન્દ્ર પણ શમરૂપી આલાન (બંધન) સ્તંભના ભંગાદિક મોટા અનર્થને કરે છે, માટે તેને ત્યાગ કરવો.” ૩૧૨. વિસવલ્લીમહાગહણું, જે પવિસઈ સાવાયફરિસવિસં! સે અચિરેણુવિણસઈ, માયાબિશવલિગહણસમા ૩૧૩ અર્થ–“જે પુરુષ અનુકૂળ વાયુના સ્પર્શથી જ વિષવાળા ગાથા-૩૧૧-ભુયંગ ભાસુ-રૌદ્ર રોસભુયંગ ! ગાથા ૩૧૨-આગલેઈ=આકર્ષયતિ-ગુહૂણાતિ વણગમંદ બુજઈ ગુજઈશ્વેશ્યતે–ચૂર્ણકિય તે માગયદેણ ઈલ્યમુપમાં ગાથા-૩૧૩ વિસવલ્લિ સાનુકૂલવાતસ્પર્શ વિષ વિષવલ્લીગહન વિષવલ્લીવન તેન સમા Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ઉપદેશમાળા (જેને વાયુના સ્પર્શથી જ વિષ ચડતું હોય તેવા) વિષવલીના મોટા વનમાં પ્રવેશ કરે છે તે ચેડા જ કાળમાં વિનાશને પામે છે. એવી રીતે માયા પણ વિષવલલીને વા જેવી જાણવી. અર્થાત તેના પ–સંબધ માત્રથી જ સમકિત ચારિત્રાદિ ગુણ વિનાશ પામે છે.” ૩૧૩. ઘરે ભયાગરે સાગરંમિ, તિમિમગરગાહપૂમિ જે પવિસઈ સે વિસઇ. લોભમહાસાગરે ભીમે ૩૧૪. અર્થ “જે મનુષ્ય ઘોર (રીદ્ર), ભયના સ્થાનરૂપ અને મસ્ય, મગર તથા ગ્રાહ વિગેરે જળજતુએથી પૂર્ણ એવા સાગરને વિષે પ્રવેશ કરે છે તે મનુષ્ય ભયંકર એવા લેભરૂપી મહાસાગરને વિષે પ્રવેશ કરે છે. ” અર્થાત્ જેમ સમુદ્રમાં પેટેલે મનુષ્ય અનર્થને પામે છે, તેમ લેભારૂપી સમુદ્રમાં પડેલો માણસ પણ મેટા અનર્થને પામે છે.” ૩૧૪. ગુણદોસવહુવિસેસિં, પય પયં જાણિઊણુ નીસેસ દોસેસુ જણે ન વિરજજઇત્તિ, કમ્માણ અહિગારો ૩૧પ અર્થ–“ (મેક્ષના હેતુરૂપ જ્ઞાનાદિક) ગુણમાં અને (સંસારના હેતુરૂપ કોધાદિક) દોષમાં મેટા વિશેષ (ઘણું અંતર) છે એમ શ્રી સર્વજ્ઞકથિત સિદ્ધાન્તમાંથી પદ્ય પદે નિઃશેષ (સમગ્ર રીતે) જાને પણ મનુષ્ય (લેક) ક્રોધાદિક દોમાં (દેશે ઉપરથી) વિરક્ત થતું નથી, એ કમને જ અધિકાર (દોષ) છે. અર્થાત્ જાણતા છતાં પણ કર્મના વશથી જ દોશેને તજી શક્તિ નથી. ” ૩૧૫. ગાથા ૩૧૪ ગાહપઉરમિ ૧ અહીં એમ સમજવું કે જે લેભરૂપિી મહાસાગરમાં પ્રવેશ કરે છે તે મહાભયંકર જળજતુવાળા સમુદ્રમાં પ્રવેશ કરે છે. કારણ કે તેના જેવા જ અનર્થ–બલકે તેથી પણ વિશેષ અનર્થને તે પામે છે. ગાથા ૩૧પ-ટૂનિસે ! કમણાધિકારો–દેવી ! Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ ઉપÊામાળા અટ્ટહાસ કેલીકિલત્તણું હાસખિ જમગઈ કંદર્પ ઉવહસણું પરસ્ટ ન કરતિ અણગારા ૩૧૬ ' અર્થ_“અનગર (ઘર વિનાના-ગૃહસ્થાશ્રમરહિત-સાધુઓ) બીજા માણસને (બીજા સાથે) અટ્ટહાસ્ય ( ખડખડ હસવું), બીજાની કડામાં અસબદ્ધ વચનનું ભાષણ (બોલવું), હાસ્ય વડે બીજાના અંગને વારંવાર પેશ કરો (ખસકોલીયાં–ગદગદીયાં કરવાં), એક બીજા સાથે સમકાળે હાથતાળીઓ દેવી, કૌતુક કરવું અને ઉપહાસ-સામાન્ય હાસ્ય કરવું, એટલાં વાના કરતા નથી.” ૩૧૬. ઈતિ હાસ્યદ્વાર. હવે રતિદ્વાર કહે છે... સાહૂણં અપૂઈ, સાસરીપલોઅણુ તને અરઈ સુસ્થિઅન્ના અપહરિસ ય નથિ સુસાહુણું ૩૧છા અર્થ-“સાધુઓને આત્માની રુચિ એટલે મને શીત, આપ વિગેરે ન લાગો એવી શરીર પર મમતાવાળી આત્મચિ, પિતાના શરીરને (રૂપને) આદર્શાદિકમાં જવું, શરીર દુર્બલ થઈ જશે એમ ધારી તપસ્યામાં અરતિ કરવી, હું બહુ સુંદર છુંસારા વર્ણવાળ છું. એ પ્રમાણે પોતાની પ્રશંસા કરવી અને લાભ પ્રાપ્ત થયે અત્યંત હર્ષિત થવું–આટલા રતિના પ્રકારે ઉત્તમ સાધુઓને હોતા નથી; અર્થાત્ સાધુએાએ તેવી રતિ કરવી નહીં. ” ૩૧૭. હવે અરતિકાર કહે છેઉર્ધ્વપ્રઓ આ અરણમઓ અ, અરમંતિયા ય અરઈયા કલમલો અ અખેગગયા ત્ય, કરો સુવિહિયાણું ૩૧૮ ગાથા ૩૬-જમગસ્ટ : હાસખિતુ-હાન પરાગટ્ય પુનઃ પુનઃ પર્શન કાપ ! ગાથા ૩૧૭ સાહૂણ અરહ અઈપરિસં ચા અતિપ્રહર્ષ: નOિઉ ગાથા ૩૧૮–ઉવકયા કલમ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ઉપદંશમાળા અર્થ–“સુવિહિત સાધુઓને ઉગ (ધર્મસમાધિથી ચલિત થવું), પંચેન્દ્રિયોના વિષયમાં મનનું અતિશે જવું, ધર્મના વિષયમાં (ધર્મને વિષે) મનનું અરમણ પણું (વિમુખ પણું ), અરતિ (અત્યંત ચિત્તને ઉગ), કલમલ એટલે વિષયમાં મનની વ્યાકુલતા (વ્યગ્રતા), તથા અનેકાગ્રતા એટલે મનમાં સંબંધ વિનાને વિચાર કરે કે હું અમુક ખાઈશ, અમુક પીશ, અમુક પહેરીશ વિગેરે એ સર્વે મનના સંકલ્પ અરતિના હેતુ હોવાથી સુવિહિત સાધુઓને ક્યાંથી હોય?” અર્થાત્ ન હોય. ૩૧૮. " હવે શેકદ્વાર કહે છે. સોગ સંતા અધિઈ ચ, મનું ચ મણુસ્સે ચ કાન સન્તભાવં, ન સાહુધર્મામિ ઈતિ ૩૧૯ અર્થ—“પિતાના સંબંધીના મરણથી શેક કરવો, સંતાપ (અત્યંત ઉચાટ કરો, અધૃતિ (અરે ! હું શી રીતે આવા ગામને અથવા આવા ઉપાશ્રયને છોડી શકીશ? એમ વિચારવું), મન્યુ (ઈન્દ્રિયાને રાધ અથવા વિકલતા), વૈમનસ્ય (ચિત્તની વિકલતા એટલે કે શેકવડે આત્મઘાતને વિચાર કરવો), કારુણ્ય (ડું અંદન કરવું), તથા અન્નભાવ તે માટેથી રુદન કરવું આ સર્વે શકના ભેદોમાંથી એક પણ પ્રકારને સાધુઓ ઈચ્છતા નથી -કરતા નથી.” ૩૧૯. હવે ભયદ્વાર કહે છે – મય સંખેહ વિસા, મગ્નવિભે વિભીસિયાઓ આ પરમગ્ગદંસણાણિ ય, દઢધમાણું કર્યો હુતિ છે કર છે અર્થ–“કાતર પણ (બીકણપણું) એ કરીને અકસ્માત ભય પામવે, સંગ એટલે ચરાદિકને જોઈને નાસી જવું, વિષાદ તે દીનતા, માર્ગવિભેદ તે માર્ગમાં સિંહાદિકને જોઈને ત્રાસ પામ, ગાથા ૩૧૯-અધયં સહુધમ્માંમિગાથા ૩૨૦-વિભીસીયાઓએ પરમગ્ન હરિસણાણિ Page #434 -------------------------------------------------------------------------- ________________ હૈદેશમાળા ૪૧૯ વિભીષિકા તે વેતાલ–ભૂત વિગેરેથી ત્રાસ પામવો (આ બે પ્રકાર જિનકપીને માટે જ જાણવા), તથા ભયથી અથવા સ્વાર્થથી પરતીથિકના માર્ગની પ્રરૂપણા કરવી અથવા બીજાઓને ભયે કરી માર્ગ દેખાડયો. આ સર્વે ભયના પ્રકારો દૃઢ ધર્મવાળા સાધુઓને કહ્યાંથી હોય?” ન જ હોય. ૩૨૦. હવે જુગુપ્સા દ્વાર કહે છે – કુચ્છા ચિલીણમલસંકડેસુ. ઉલ્લેવ અણિરેસા ચખુનિયત્તણુમસુભેસુ, નથિ દક્વેસુ દંતાણું ૩ર૧ છે અર્થ—અપવિત્ર મલે કરીને ભરેલા એવા (મૃત કલેવરે) ને વિષે કુસા (જુગુપ્સા), અનિષ્ટ એવા મલિન દેહ અને વસ્ત્રાદિકને વિષે (તેની ઉપર) ઉદ્વેગ તથા અશુભ એટલે જેનું કીડાઓએ ભક્ષણ કર્યું હોય એવા કૂતરા વિગેરે પદાર્થોને જોઈને નેત્રને (દષ્ટિને) પાછાં વાળવાં. એ સર્વે જુગુપ્સાના પ્રકાર દાંત (સાધુઓ)ને હેતા નથી.” ૩૨૧. એયંપિ નામ નાઊણ, મુઝિયવંતિ નૂણ જીવસ ફેડેઊણ ન તીરઈ, અઈબલિએ કમ્મસંઘાઓ ! ૩રર ! અથ– “નામ (પ્રસિદ્ધ) એટલે જિનભાષિત એવા તે પૂર્વે કહેલા કષાયાદિકને જાણીને પણ નિશે શું જીવને મૂઢ થવું ગ્ય છે? અર્થાત્ યેગ્ય નથી (ત્યારે શા માટે જીવ મૂઢ થતા હશે? તેને જવાબ આપે છે કે-) તે પણ જીવ તે કષાયને દૂર કરવા શક્તિમાન થતું નથી. કેમકે કર્મસંઘાત-આઠ કર્મના સમુદાય અતિ બળવાન છે, જેથી તે કર્મને પરાધીન થયેલ આ જીવ અકાર્યની સન્મુખ થાય છે, અકાર્ય કરવા તત્પર થાય છે.”૩૨૨. ગાથા ૩ર૧-મલસાહિલેસુ ચિલણ શબ્દન અપવિત્રા દંતાણું=દાંતનાં-મુનિનાં ગાથા ૩૨૨-મુજિયવંપિ ! Page #435 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમેળા જહજહ બહુસુઓ સમ્મઓ અ, સીસગણુસંપરિવુડો આ અવિણિછિએ અસમએ, તહ તહ સિદ્ધતપડિણીઓt૩૨૩ અર્થ—“જેમ જેમ બહુત (ઘણું મૃત જેણે સાંભળ્યું છે એવે અથવા જેણે ઘણું તને અભ્યાસ કર્યો છે એવો) થયે, તથા ઘણા (અજ્ઞાની) લોકોને સંમત (ઈસ્ટ) થયે; વળી શિષ્યના સમૂહવડે (ઘણા પરિવારવડે) પરિવૃત થયે, તે પણ જો તે સમય (સિદ્ધાન્તોમાં અનિશ્ચિત (રહસ્યના જ્ઞાનરહિત) એટલે અનુભવરહિત હોય, તે તેમ તેમ તેને સિદ્ધાન્તના પ્રત્યેનીક (શત્રુ) જાણ; અર્થાત્ તત્ત્વને જાણનાર છેડા શ્રુતવાળ હોય તે પણ તે મેક્ષમાર્ગને આરાધક છે, પણ બહુશ્રુત છતાં તવ જાણ ન હોય તે તે મોક્ષમાગને આરાધક નથી પણ વિરાધક , એમ જાણવું.”૩૨૩. હવે દ્વિગારવ વિષે કહે છે --- પવરાઈ વચ્છપાયાસણો વગરણાઈ એસ વિભવો મે. અવિય મહાજણનેયા, અહંતિ અહ ઈગારવિઓ ૩ર૪ અર્થ–“આ પ્રવર (પ્રધાન) એવાં વસ્ત્રો, પાત્રો, આસને અને ઉપકરણે વિગેરે માટે વિભવ (વૈભવ) છે. (અપિચફરીના અથવા સમુચ્ચયના અર્થમાં છે.) વળી હું મહાજન એટલે પ્રધાનજનને વિષે નેતા (નાયક) છું. મહાજનને આગેવાન છું એમ વિચારનાર ત્રાદ્ધિગારવવાળ કહેવાય છે, અથવા અપ્રાપ્ય ( નહીં પ્રાપ્ત થયેલી) ઋદ્ધિની વાંછા કરનાર પણ દ્વિગારવવાળે કહેવાય છે.” ૩૨૪. હવે રસગારવ કહે છે – અરસ વિરસે લૂહું જહોવવત્ન ચ નિછિએ ભુત્ત નિદ્રાણિ પેલાણિ ય, મગ્નઈ સગારવે ગિદ્ધો છે. ૩રપ છે ગાથા કર-વિહે ! અવિઅ-અપિચ ! દહ વૃંગારાઓ * ગાથા ૩૨પ-નિજ છએ. જુત્ત: ભૂકં=લૂક્ષ-રૂક્ષ : Page #436 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૧ અ– રસગારવને વિષે શુદ્ધ (લાલુપ) થયેલે! મનુષ્ય (સાધુ) ભિક્ષાને માટે ક્રૂરતાં જેવા પ્રાપ્ત થયા તેવા અરસ ( રસ રહિત ), વિરસ ( જીણુ થયેલેા) અને વાલ વિગેરે રૂક્ષ ( લુખે ) આહાર ખાવાને ઇચ્છતા નથી; અને સ્નિગ્ધ (સ્નેહવાળા) એટલે ઘણા ઘીવાળા તથા પેશલ (પુષ્ટિ કરનારા ) આહારને માગે છે-ઇછે છે તેવા સાધુને રસગારવ એટલે જિલ્લાના રસના ગારવમાં ગૃદ્ધ જાણવા. આ રસગારવાનું સ્વરૂપ જાણવું....” ૩૨૫. હવે સાતાગારવ કહે છે સુસૢસઇ સરીર, સયાસવાહણાપસંગપરે!! સાયાગારથગુરુઓ, દુખ્ખું ન દેઈ અખાણી | ૩૨૬ ॥ અથ— પાતાના દેહની શૃશ્રષા ( સ્નાનાદિકવડે શાલા ) કરનાર તથા કામળ શયન ( શય્યા ) અને ાસન ( પાદ્યપીઠ ) વિગેરેની કારણ વિના વાહના (સેવા)ની ભાગવવાની આસક્તિમાં તત્પર એવા સાતાગારવવડે ગુરુ (ભારે) થયેલા મનુષ્ય (સાધુ ) પોતાના આત્મા દુઃખને આપતા નથી, એટલે પેાતાના આત્માને દુઃખ દેતા નથી.” તે સાતાગારવ જાણવા. ૩૨૬. હવે ઇન્દ્રિય દ્વાર કહે છે તવકુલચ્છાયાભસે, પોંડિચ્ચક્સ! અણુપહેા ! વસણાણિ રણમુહાણિ ય, ઘદિયવસા અહતિ ાકરા અથ ખાર પ્રકારનું તપ, કુળ ને પિતૃપક્ષ અને છાયા તે પેાતાના શરીરની ઘેાભા એ ત્રણેના ભ્રંશ ( નાશ), પાંડિત્ય (ચાતુય )ની ફ્ેસણા તે મલિનતા, અનિષ્ટ પથ (મહા સ ́સારમાર્ગ)ની વૃદ્ધિ, અનેક પ્રકારની આપત્તિ, મરણ વિગેરે વ્યસન ગાથા ૩૨૬-સુસ્સાઇ। દુખનઈ : ગાથા ૩૨૭-૫ ડિચફ સણા પાંડિત્યમલિનતા । વસગ્ગા - Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ઉપદેશમાળા ( કષ્ટ ) તથા રણમુખ એટલે સ'ગ્રામના માખરામાં પડવુ. એટલા પદાર્થોને ઇન્દ્રિયને વશ થયેલા પુરુષા અનુભવે છે.” ૩૨૭. સદ્દસુ ન ર ંજિજા, ફુવ દડું' પુણા ન ખિંજન | ગધે રસે અ ફ્રાસે, અમુઘ્ધિએ ઉમિજ સુણી ૩૨૮ા 66 અ- ગ ́ધને વિષે (કપૂરાદિક સુગધી દ્રવ્યને વિષે), રસને વિષે (શર્કરા વિગેરે મિષ્ટ પદાર્થોના આસ્વાદને વિષે ) અને સુકેામળ શય્યાદિકના સ્પર્શ'ને વિષે મૂર્છા નહીં પામેલા મુનીએ વીણાના તથા સ્રીના સંગીતના શબ્દોમાં રજિત ( રક્ત ) થવુ‘ નહીં; તથા રૂપ એટલે શ્રી વિગેરેના અવયવની સુંદરતા જોઈ ને રાગબુદ્ધિથી વારવાર તેની સન્મુખ જેવુ' નહી. પરતું ( ધને વિષે) ઉદ્યમ કરવા.” ૩૨૮. નિહયાણિહયાણિ ય, ઇંદિઆણિ ઘાએહ ણું પયત્તણુ ! અહિયર્થે નિહયાઇ, હિયકો પૂણજજાઈં !! ૩૨૯ । અથ –“ સાધુઓને ઇન્દ્રિયાના વિષયભૂત પાર્થોમાં રાગદ્વેષ કરવાના અભાવ હૈાવાથી તેમનાં ઇંદ્રિયા નિહત ( હણાયેલાં ) છે, અને તૈઇન્દ્રિયાના આકાર કાયમ હેાવાથી અને પાતપેાતાના વિષયે ને ગ્રહણ કરતી હાવાથી અહુન કે॰ નહીં' હણાયેલાં છે. એટલે કાંઈક હાયેલાં અને કાંઈક નહી' હણાયેલાં હોય છે. એવાં ઇન્દ્રિયાના ( છું-વાકયની શાભા માટે છે) હે સાધુએ ! તમે ઘાત કરી એટલે પ્રયત્ન વડે વશ કરા, તે ઇન્દ્રિયા પાતાતાના વિષયમાં રાગદ્વેષ કરવા રૂપ અહિત અર્થમાં હણવા ચેાગ્ય છે, અને સિદ્ધાંતાદિક હિતકામાં પૂજવા યેાગ્ય એટલે રક્ષણ કરવા યેાગ્ય છે.” ૩૨૯. હવે મદ્રાર કહે છે.-- ઈખ્ખિા ઈખિજા=ઈક્ષેત ! ગ! ૩૨૮–૨જિન્ના ગાથા ૩૨-નિઢિયાણિ હિયાણિયાપયત્તણાત્રાએહુ-ઘાતયત વશકુરૂતા | અહિઅર્થે ! નહિયા કે ! Page #438 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા જાઇકુલરૂવમલસુઅતવલાભરિય અદ્ભુમયમત્તો ! એયાઈં ચિય બંધઇ અસુહાઈ બહુ ચ સંસારે ।।૩૩૦ના "" અ - જે ( મનુષ્ય ) જાતિ તે બ્રાહ્મણાદિક કુળ તે પેાતાના વંશ, રૂપ તે શરીરનું સૌભાગ્ય, વળ તે શરીરનુ` સામર્થ્ય, શ્રુત તે શાસ્ત્રનું જ્ઞાન, તપ તે છઠ્ઠું અઠ્ઠમાદિક, લાભ તે દ્રવ્યાદિકની પ્રાપ્તિ અને શ્રી તે એશ્વ-પ્રભુતા એ આઠ પ્રકારના મટ્ટુ ( અહંકાર ) શ્રી મત્ત થયેલા હાય-તેના ગવ કરતા હાય તે નિશ્ચે આ સંસારમાં ઘણીવાર એ જાતિ વિગેરે જ અશુભ ખાંધે છે એટલે કે આ આઠમાંથી જે જે વસ્તુના ગવ કરે તે તે વસ્તુ જ આવતા ભવમાં હીનતર પામે છે.” ૩૩. ( જાઇએ ઉત્તમાએ, કુલે પહાણુમિ રુમિસ્ટરિય। ખવિજજાયતવેણુ ય, લાભમએણં ચ ો ખિસે II ૩૩૧ સંસારમણવયગ્ન, નીયાણા ́ પાવમાણા ય ! ભમઇ અણુ ત કાલ, તન્હાએ મએ વિવજિજજજા ll૩૩૨૫ યુગ્મમ્ ॥ અર્થ - “જે માણસ પેાતાની ઉત્તમ જાતિવડે ( મારી જાતિ ઊંચી છે અને તારી જાતિ નીચ છે એવી રીતે), પ્રધાન કુળમાં રહ્યો છતા એટલે પ્રધાન (ઉંચ ) કુળવડે, રૂપવડે, અશ્વય વડે, ખળ ( સામર્થ્ય ) વડે, વિદ્યા (જ્ઞાન) વડે, તપવડે અને લાભના મ કરીને બીજાની ખિસા કે નિંદા કરે છે. (૩૩૧). તે માણસ આ ચાર ગતિરૂપ અનત સ'સારમાં નીચ સ્થાનાદિક ( હીન જાત્યાદિક ) ને પામીને અન`ત કાળ સુધી ભ્રમણ કરે છે, એટલે અનત સ'સારની વૃદ્ધિ કરે છે. માટે (ડાહ્યા પુરુષે) તે મા ( અહંકારા ) ને વવા-તેના ત્યાગ કરવા. ’ ૩૩૨. ગાથા ૩૧૦-સુયા એમાં ચિય વધઇ ! t ગાથા ૩૩૧-જાઇ । વિજ્રાઇ ખિ સેત્ = નિવ્રુત્તિ ! ગાથા ૩૩૨ અણુવદગ્ગ = અનંતે । તમ્હારૂં ! ૪૩ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ઉપદેરમાળા સુઠ્ઠ વિ જઈ જયંતો, જાઈમયાઈસ મુજઝઈ જેઉ સે મેઇજજરિસી જહા, હરિએસબલુવ પરિહાઈ કયા અર્થ– જે કોઈ યતિ (સાધુ) સુહુ કેતુ ગાઢ-અત્યંત યતના કરતે છતે પણ જાતિ મદાદિકને વિષે મેહ પામે છે (ગર્વ કરે છે), તે મેતા ઋષિ (સાધુ) ની જેમ અને હરિકેશીબલ સાધુની જેમ જાત્યાદિવડે હીન થાય છે-હીન જાતિવાળે થાય છે. આ બન્ને મુનિની કથા પૂર્વે કહેલી છે.” ૩૩૩. " - હવે નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિનું દ્વાર કહે છે ઈસ્થિપસુસંકિલિડું, વસહિં ઈથીકહં ચ વેજ . ઇOિજણસંનિસિજજે, નિરવણું અંગુવંગાણું છે ૩૩૪ છે પુવ્રયાણુસ્સરણું ઈથીજણુવિહરવવિલવં ચા અછબહુ અઈબહુસે, વિવજજ તે અ આહારં ૩૩પ. વજજ તે અવિભૂસું, જઈજજ ઈહ બંભરગુત્તીસુ. સાહુ તિગુત્તગુત્તો, નિહુ દતે પસ અને ૩૩૬ છે ત્રિભિવિશેષકમ્ | અર્થ–ત્રણ (મન, વચન, કાયાની) ગુપ્તિએ કરીને ગુપ્ત એટલે મન, વચન અને કાયાના યોગને નિરોધ કરનાર, નિભૂત (શાંતતાથી વ્યાપારરહિત), દાંત (ઇટ્રિયેનું દમન કરવામાં તપુર) તથા પ્રશાંત (કષાયના બળને જીતનાર) એવા સાધુએ સ્ત્રી (માનુષી અથવા દેવી) અને પશુ (તિય) એ કરીને સહિત એવી વસતિ (ઉપાશ્રય)ને વજવી (૧), સ્ત્રીઓને વેષ અને રૂપ વિગેરેની કથા વર્જવી (૨), સ્ત્રી જનનું આસન (જે સ્થાને ગાથા ૩૩૩-જયમયાઈ સુ મુજઈ મુસ્થતિ મજજઈ=જિજતિ જોયસ્તુ મેઇજજરિસિ ! હરિએ સુવલુવ પરિહાઈ ગાથા ૩૩ ૪ સંકિલટું રીપશુસહિત ગાથા ૩૩પ-વિવજજતો ફવિહવે વિલવં=વિલાપવચનં રત કામક્રીડા ! અયબહુયં અયબહુ વિષજજયંતી યં ગાથા ૩૩૬-નિહુઓ= નિભૃત. ! Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ ઉપદેશમાળા તે બેઠી હોય તે સ્થાન ) વર્જવું ( સ્ત્રીના ઉડ્યા પછી પણ અમુક વખત સુધી તે સ્થાને બેસવું નહીં) (૩), સ્ત્રીઓના અંગનું નિરૂપણ તે નિરીક્ષણ ન કરવું (સ્ત્રીઓનાં ચક્ષુ, મુખ, હૃદયાદિક અંગે પાંગને રાગબુદ્ધિથી જેવા નહીં) (૪), ૩૩૪. પર્વરતાનુમરણ કે ચારિત્ર ગ્રહણ કર્યા પહેલાં ગૃહસ્થાશ્રમમાં કરેલી કામક્રીડાનું સ્મરણ વર્જવું (પ), સ્ત્રી જનના વિરહરૂપ વિલાપના વચનનું શ્રવણ રાગને હેતુ હોવાથી વર્જવું (૬), અતિ બહુ (કંઠ સુધી ભરીને) આહાર વજે (૭), અતિબહુ પ્રકારને (સ્નિગ્ધ, મધુર વિગેરે) આહાર વર્ષ (૮), ૩૩૫. તથા વિભૂષા (અંગની શેભા)ને વર્જવી (૯), આ નવ બ્રહ્મચર્યની ગુપ્તિને વિષે બ્રહ્મચર્યના રક્ષણ માટે યત્ન કર.” ૩૩૬. ગુજશોરવયણક અંતરે તહ થયુંતર દડું સાહરઈ તઓ દિ છુિં, ન બંધઈ દિદ્ધિએ દિÉિ ૩૩૭ છે અર્થ–“સાધુ પુરુષ સ્ત્રીનું ગુહ્યસ્થાન (સ્ત્રીચિન્હ), ઉરુ (બે જઘા), વદન (મુખ), કક્ષા (કખ) તથા ઉરસ (હૃદય) ના અંતર (મધ્યભાગ)ને તથા સ્તનના અંતરને જોઈને તે સ્થાને થકી દષ્ટિને સંહરે છે–દષ્ટિને ખેંચી લે છે, તેમજ સ્ત્રીની દષ્ટિ સાથે પોતાની દષ્ટિને બાંધતા નથી–મેળવતા નથી. અર્થાત્ કાર્ય પ્રસંગે પણ નીચું રાખીને જ સ્ત્રીની સાથે વાત કરે છે. ૩૩૭. - હવે સાતમું સ્વાધ્યાય દ્વાર કહે છે – સજઝાએણુ પસ€ ઝાણું જાણુઈ ય સવારમë ! સષ્ઠાએ વટ્ટ, ખણે ખૂણે જઈ વેગે છે ૩૩૮ | અર્થ–“વાચનાદિક પાંચ પ્રકારના સ્વાધ્યાયે કરીને પ્રશસ્ત (ભવ્ય) દયાન (ધર્મધ્યાનાદિક) થાય છે, અને સર્વ પરમાર્થ (વસ્તુસ્વરૂપ) ને જાણે છે. તેમજ સ્વાધ્યાયમાં વર્તતા મુનિને ક્ષણે ક્ષણે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, અર્થાત્ રાગદ્વેષરૂપ વિષ દૂર થવાથી નિર્વિષ થાય છે. ” ૩૩૮. ગાથા ૩૩૭-દિદ્ધિ ગાથા ૩૩૮-જાઈ ! Page #441 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ઉદ્ગમતિરિયલોએ, એઈસમાણિયા ય સિદ્ધી યં સ લોગાલોગ, સજઝાયવિઉસ પચ્ચખે ૩૩૯ અર્થ–“સ્વાધ્યાય (સિદ્ધાન્ત)ને જાણનાર એવા મુનિને ઊકલેક, અધેલક ને તિલક-એ ત્રણે લોકનું સ્વરૂપ, ચંદ્ર સૂર્યાદિ જ્યોતિષ્ક, વૈમાનિકના નિવાસ અને સિદ્ધિસ્થાન (મોક્ષ), એ સર્વ લેકાલેકનું સ્વરૂપ પ્રત્યક્ષ છે. ચૌદ રજજુ પ્રમાણ લોક અને તેથી ભિન્ન અપરિમિત અલેક તેનું સ્વરૂપ સ્વાધ્યાયને બળે મુનિ જાણે છે.” ૩૩૯ જે નિચ્ચકાલ વસંજ મુજજાઓ, ન વિ કઈ સઝાય અસં સુહસીલજણું, ન વિ તં ઠાઈ સાહુએ ૩૪ અર્થ–“જે સાધુ નિરંતર તપ તથા પાંચ આસવના નિરોધ રૂપ સંયમને વિષે ઉદ્યમાન છતાં પણ અધ્યયન અધ્યાપન રૂપ સ્વાધ્યાય ન કરે-સ્વાધ્યાયને વિષે ઉદ્યમ ન કરે, તે તે આળસુ અને સુશીલ (સુખમાં લંપટ) મુનિને લોકે સાધુ માર્ગમાં સ્થાપન કરતા નથી–સાધુ તરીકે ગણતા નથી. કારણ કે જ્ઞાન અને ક્રિયા એ બને વડે જ મેક્ષ છે તેથી તે બંનેનું આરાધન કરવું જોઈએ.” ૩૪. સાતમું સ્વાધ્યાય દ્વાર કહ્યું, હવે આઠમું વિનયદ્વાર કહે છેવિણુઓ સાસણે મૂલ, વિણીઓ સંજઓ ભવે વિયાઓ વિપમુક્કલ્સ, ક ધમ્મ ક ત ૩૪૧૫ અર્થ—“વિનય એ શાસન એટલે જિનભાષિત દ્વાદશાંગીને વિષે (દ્વાદશાંગીનું) મૂળ છે. વિનયવાળે સાધુ જ સાધુ થાય છે (કહેવાય છે) વિનયથી વિપ્રમુક્ત-રહિત (ભ્રષ્ટ થયેલા) ને ધમ ક્યાંથી અને તપ (પણ) ક્યાંથી હોય? અર્થાત્ વિનય વિના ધર્મ અને તપ બંને હેતાં નથી. ” રૂ૪૧. ગાથા ૩૩૯–લેયાઓ ગાથા ૨૪૦-સંજમજજુઓ સંયમયુતઃ સંજમુજજસંચમઘુતઃ Page #442 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા વિણઓ આવહઈ સિરિ, લહઈ વિણીઓ જસં ચ કિર્તિ ચા ન ક્યાઈ વિવઓ, સકજજસિદ્ધિ સમાઈ ૩૪રા અર્થ“વિનય બાહ્ય અને આત્યંતર લક્ષમીને પ્રાપ્ત કરે છે. વિનયવાન પુરુષ યશ (સર્વ દિશામાં વ્યાપ્ત થનારું) અને કીર્તિ (એક દિશામાં પ્રસરનારી)ને પામે છે. દુર્વિનીત (વિનય રહિત) પુરુષ પિતાના કાર્યની સિદ્ધિને કદાપિ પામતો નથી. અવિનીતની કાર્યસિદ્ધિ થતી નથી.” ૩૪૨. - વિનયદ્વાર કહ્યું. હવે તપનું દ્વાર કહે છે – જહ જહ ખમઈ સરીરં, ધુવન્નેગા જહ જહા ન હાયંતિ કમ્પકખઓ અ વિઉલો, વિવિજ્ઞયા દિયરમે અ ૩૪૩ અર્થ–“જેમ જેમ (જેવી રીતે) શરીર સહન કરે (બલહીન ન થાય) અને જેમ જેમ ધ્રુવોગ એટલે પ્રતિલેખના (પડિલેહણા) પ્રતિક્રમણ વિગેરે નિત્ય યોગ (ક્રિયાઓ) હીન ન થાય (કરી શકાય), એ પ્રમાણે તપ કરે તેવી રીતે તપ કરવાથી વિપુલ વિસ્તારવાળા) કર્મને ક્ષય થાય છે, તથા વિવિક્તતાએ કરીને એટલે “આ જીવ દેહથી ભિન્ન છે અને આ દેહ જીવથી ભિન્ન છે” એવી ભાવનાએ કરીને ઈનિદ્રાનું દમન પણ થાય છે. ૩૪૩. જઈ તે અસક્કણિજજે, ન તરસિ કાફણ તો ઈમ કીસા અપાયત્ત ન કુણસિ, સંજમજયણું જઈ ૩૪૮માં અર્થ-“જે કદાચ હે શિષ્ય ! અશક્ય એવી સાધુપ્રતિમા તપસ્યાદિક ક્રિયા કરવાને તું શક્તિમાન ન હોય, તે હે જીવ! આ આત્માને સ્વાધીન અને સાધુજનને યોગ્ય એવી સંયમ ચેતનાને (પૂર્વે કહેલા ક્રોધાદિકના જયને) કેમ કરતું નથી ? અર્થાત તપસ્યા કરવાની શક્તિ ન હોય તો ક્રોધાદિકને જય કરવામાં યતન કર.” ૩૪૪. ઈતિ તદ્રિારમ્ | ગાથા ૩૪૩–જહુ જહા વિધયા ગાથા ૩૪૪–યદિ તાવતા જઈજગ્ગા Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ઉપદેશમાળા જામિ દેહસ દેહયમિ, જયણાએ કિચિ સેવિન અહ પુણુ સન્તે અનિરુજ્જમે અ, તે સજમા કત્તો ૩૪પા અર્થ - સાધુએ દેહને વિષે સદેહ એટલે મહારાગાદિક કષ્ટ ઉત્પન્ન થાય ત્યારે યતના વડે ( સિદ્ધાંતની આજ્ઞાપૂર્વક ) કાંઈક ( સાવદ્ય-અશુદ્ધ આહારાદિક ) સેવન કરવુ', પણ પછીથી જયારે સજ્જ ( નીરાગી ) થાય ત્યારે પણ જે તે ( સાધુ ) નિશ્ર્ચમી થાય, એટલે શુદ્ધ આહારાદિક લેવામાં ઉદ્યોગ ન કરે અને અશુદ્ધ જ ગ્રહણ કરે, તા તેનુ સાયમ શી રીતે કહેવાય ? ન જ કહેવાય કેમકે આજ્ઞા વિરુદ્ધ આચરણ કરવાથી તેનુ' સયમ કહેવાય નહી. ૩૪૫. ,, મા કુઉ જઇ તિગિચ્છ, અહિયાસેઉણુ જઇ તરઇ સમ્મં! અહિયાતિમ્સ પુણા, જઇ સે બેગા ન હાંતિ ૫૩૪૬શા અ− જો ( સાધુ ) તે રાગે!ને સારી રીતે સહન કરવાને સમર્થ હોય, તથા જો રોગને સહન કરતા એવા તે સાધુના જોગા (પ્રતિલેખનાદિક ક્રિયા ) હીન ન થાય તેા યતિએ ચિકિત્સા ( રાગની પ્રતિક્રિયા-ઔષધ) ન કરવા; અર્થાત્ જો સ'યમની ક્રિયાઓ રાગને લીધે સીદ્દાતી હાય-શિથિલ થતી હાય તા ચિકિત્સા કરવી.” ૩૪૬. નિચ્ચ પવયસેાહાકરાણ, ચરગુ આણુ સાહૂણં ! સવિગ્મવિહારી, સવ્વપયત્તેણુ કાયા ૩૪૭ ।। અર્થ - નિત્ય પ્રવચનની ( જિનશાસનની ) શૈાભા (પ્રભાવના ) કરનારા, ચારિત્રને વિષે ઉદ્યમ કરનારા અને સવિગ્ન એટલે માક્ષની ગાથા ૩૪૫–જયણાધી ગાથા ૩૪૬-તિગિચ્છ =ચિકિત્સા । આહિયાસેઊણ = અધ્યાતુિ –અધિસે હું। અહિંયાસ તસ્સ ગાથા ૩૪૭-સેાહાગરાણુ! Page #444 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૨૯ અભિલાષાવડે વિહાર કરવાના સ્વભાવવાળા એવા સાધુઓનું સર્વ પ્રયન (શક્તિ) વડે વૈયાવચ્ચ કરવું.” ૩૪૭. હીણમ્સ વિસુદ્ધારૂવગસ, નાણાહિયસ કાયવું જણચિત્તગહણ, કરિતિ લિંગાવસે વિ . ૩૪૮ છે અથ“વિશુદ્ધ પ્રરૂપણું કરનાર અને જ્ઞાન (સિદ્ધાંતના જ્ઞાન) થી અધિક (સંપૂર્ણ) એવા હીનનું પણ એટલે શિથિલાચારીનું પણ વૈયાવૃત્ય કરવું; અર્થાત્ ક્રિયાહીન છતાં પણ જે જ્ઞાની હોય તો તેનું વૈયાવૃત્ય કરવું ઉચિત છે. વળી જનના (લેકના) ચિત્તને ગ્રહણ (રંજન) કરવા માટે એટલે કે “આ લેકેને ધન્ય છે કે તેઓ ગુણવાન છતાં પણ ઉપકારબુદ્ધિથી નિર્ગુણનું પણ વૈયાવૃત્ય કરે છે. એવી રીતે લોકના ચિત્તને પ્રસન્ન કરવા માટે માત્ર લિંગધારીને વિષે પણ વૈયાવૃત્ય કરે છે; અર્થાત્ લોકાપવાદનું નિવારણ કરવા માટે જ્ઞાન અને ક્રિયાથી હીન એવા વેષધારીનું પણ વૈયાવૃત્ય કરવું.” ૩૪૮. સમિઈ કસાયગારવા ઈત્યાદિ ૨૫ મી ગાથાને વિસ્તારાર્થ "કહ્યો. હવે લિંગધારીનું સ્વરૂપ કહે છે – દગપાણું પુષ્ફફલ, અણસણિજય ગિહત્યકિચ્ચાઇ અજ્યા પડિસેવંતી, જસવિડંબગા નવરં ૩૪૯ છે અર્થ–“અસંયમીઓ ( શિથિલાચારીઓ) સચિત્ત જળનું પાન, જાત્યાદિક પુષ્પો, આગ્રાદિકનાં ફળ, અણસણય (આધાકર્માદિ દષવાળ) આહારાદિક, તથા વ્યાપારાદિક શ્રાવકનાં કાર્યોને કરે છે, સંયમને પ્રતિકૂળ આચરણ આચરે છે, તેઓ કેવળ યતિવેષની વિડંબના કરનારા જ છે, પરંતુ અલ્પ પણ પરમાર્થના સાધક નથી.” ૩૪૯. ગાથા ૩૪૮-ગહણ ! ગાથા ૩૪૯–ગિહિત્ય | ૧ ટીકાકાર અહીં દશ ગાથાનો અર્થ કહ્યો એમ લખે છે, પરંતુ ગાથા પષ્ટ થાય છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ઉપદેશમાળો એસન્નયા અમેાહી, પત્રયણુઉëાવા ય માહિલ। એસન્ના વિ વર` પિહુ-પવયણુઉëાવણાપરમા ૫૩૧ના અર્થ. તેવા ઉપર કહેલા ભ્રષ્ટ ચારિત્રવાળાની અવસન્નતા કે॰ પરાભવ થાય છે, તથા તેમને અમેધિ એટલે ધમની પ્રાપ્તિના અભાવ થાય છે. કેમકે પ્રવચન ( શાસન )ની ઉર્દુભાવના –પ્રભાવનાની વૃદ્ધિ કરવાથી જ મેાધિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે; પ્રવચનની હીલના કરવાથી ધિલાભ થતા નથી. પરંતુ પૃચ્ ( વિસ્તારવાળી ) પ્રવચનની ઉદ્ભાવના (શેાભા) ને વિષે તત્પર રહેતા એવા અવસન્નો એટલે શિથિલાચારી પણ શ્રેષ્ઠ જાણુવે; અર્થાત્ વ્યાખ્યાન વિગેરેથી શાસનની પ્રભાવના કરનાર શિથિલાચારી પણ શ્રેષ્ઠ જાણવા.' ૩૫૦, ગુણહીણા ગુણરયણાયરેસ, જો કુણુઇ તુસ્લમખાણ' । . સુતવિસ્સા અ હીલઇ, સમ્મત્ત કેમલ તસ્સ ।।૩૫૧ll અર્થ –“ જે ચારિત્રાદિક ગુણુ કરીને હીન એવા ગુણના સમુદ્ર રૂપ સાધુએની સાથે પેાતાના આત્માને તુલ્ય કરે છે એટલે · અમે પણ સાધુ છીએ' એમ માને છે, તથા જે સારા તપસ્વીએની હીલના કરે છે તે પુરુષનું (ભ્રષ્ટાચારી સાધુનું) સમકિત કામલ-અસાર છે. અર્થાત્ તેને મિથ્યાદષ્ટિ જાણવા,” ૩૫૧. આસન્નસ ગિહિસ્સ વ, જિષ્ણુપવયણતિવ્વભાવિયમઇસ્સ ! કીરઇ જ અણુવજ, દૃઢસમ્મત્તસ્સ વત્થાસુ ાઉપરા અ. જિનેશ્વરના પ્રવચન (સિદ્ધાંત ધર્મ) વડે જેની મતિ ભાવિત (રક્ત ) થયેલી છે. અર્થાત્ જે જિનધના રાગમાં રક્ત થયેલા છે, તથા જે દૃઢ સમકિતવાળા એટલે દર્શનમાં નિશ્ચળ છે, એવા અવસન્ન (પાસથાર્દિક ) નુ' અથવા ગૃહસ્થીનું ગાથા ૩૫૦-અવસન્તા ઃ પરાભવ । ગાથા ૩૫૧-કામલ' – અસાર' । = ગાથાં ૩પર-ગિહસ્સા ભાવિયમયસ્સ । Page #446 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૩૧ ક્ષેત્ર કાલાદિક અવસ્થાને વિષે ( ક્ષેત્ર કાળાદ્રિક જોઈ ને ) જે વૈયાવૃયાક્રિક કરવામાં આવે તે અનવદ્ય-નિષ્પાપ એટલે દૂષણુંરહિત છે.” ૩પર, પાસસ્થેાસન્તકુસીલનીયસ સત્તજણમહાચ્છદું ! નાઊણુ ત સુવિહિયા, સવ્વપયત્તેણુ વજ્રતિ પ્રરૂપણા અથ- પાર્શ્વસ્થ (જ્ઞાન, દર્શન અને ચારિત્રની પાસે રહેનાર તેને નહી. સેવનાર પાસથ્થા ), અવસન્ત (ચારિત્રને વિષે શિથિલાચારી ), કુશીલ (સાધુના શીલ-આચાર રહિત ), નીચ ( વિનયવડે ભણવાથી જ્ઞાનના વિરાધક ), સ ́સક્તજન (જ્યાં જેવા–જેના સ`ગ મળે ત્યાં તેની સંગતિથી તેવા થાય, તે સ ́સક્ત કહેવાય છે), તથા યથાચ્છંદ (પેાતાની મતિથી ઉત્સૂત્રની પ્રરૂપણાદિ કરનાર ) એવા તે પાશ્વસ્થાદિકને જાણીને (તેમના સ્વરૂપને જાણીને ) સુવિહિત સાધુએ તે પાર્શ્વ સ્થાદિકના સર્વ પ્રયત્ન (શક્તિ ) વડે ત્યાગ કરે છે; અર્થાત્ તેઓ ચારિત્રના વિનાશ કરનાર હાવાથી તેના સ`ગ કરતા નથી.” ૩૫૩, હવે પા સ્થાનિકનાં લક્ષણા કહે છે. ખાયાલમેસણા, ન રખ્ખઇ ધાઈસિપિડ' ચા આહારેઈ અભિખ્ખું, વિગઇએ સન્નિહિ ખાઈ શા૩૫૪૫ અથ – જે બેતાળીશ એષણા-આહારના દોષોનુ રક્ષણ કરતા નથી, અર્થાત્ ખેંતાળીશ દોષરહિત આહાર લેતા નથી, ધાત્રીપિડ (છેાકરાં રમાડવાથી આહાર મળે તે) નિવારતા નથી તથા શય્યાતપિંડ ગ્રહણ કરે છે; વળી જે કારણ વિના નિરંતર (વાર'વાર) દૂધ દહી. ઘી વિગેરે વિકૃતિનુ ભક્ષણ કરે છે તથા જે રાત્રિએ ખાય છે અથવા લાવીને રાત્રિએ રાખી મુકેલી વસ્તુનુ દિવસે ભક્ષણ કરે છે, ( તે પાશ્વસ્થ કહેવાય છે ) ૩૫૪. ગાથા ૩૫૩–પાત્થા એસન્નકુસીલણીયસ'સત્ત જણ । તાઊણું i ગાથા ૩૫૪-૨ાખઈ ! Page #447 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા સૂરપ્રમાણભેજી, આહારેઇ અભિપ્નમાહાર ! ન ય મંડલી ભુજઈ, ન ય ભિખ્ખું હિડઈ અલસો ૩૫પા અર્થ–“વળી જે સૂર્ય પ્રમાણ એટલે સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી ખાવાના સ્વભાવવાળે છે એટલે આ દિવસ ખાખા કરનારા છે, જે વારંવાર આહાર કરે છે–ખાય છે, અને જે સાધુની મંડળીમાં (સાથે) બેસીને ભજન કરતો નથી, એટલે એકલે જ ભોજન કરે છે, તથા આળસુ એ જે ભિક્ષા માટે અટન કરતું નથી, એટલે થોડે ઘેરથી ઘણું આહાર ગ્રહણ કરે છે.” ૩૫૫ કીવો ન કુણઈ લોખં, લજજઈ પડિમાઈ જહૂમવઈ સેવાહણે અ હિંડઈ, બંધઈ કડિપટ્ટમજજે પદા અર્થ –“વળી કલીબ કે કાયર એવો જે લોચ કરતું નથી, કાસગ કરતાં જે લજજા પામે છે, શરીરના મેલને જે હાથવડે અથવા જળવડે દૂર કરે છે, તથા જે ઉપાન (જેડા) સહિત ચાલે છે, અને જે કાર્ય વિના કેડે ચલપટ્ટી બાંધે છે.” ૩૫૬. ગામ દેસં ચ કુલં, મમાએ પીઠફલગપડિબો ! ઘરસરણેસુ પસજજઈ, વિહરઈ ય સકિવણે રિકવે ૩૫ અર્થ–“વળી તે પાસસ્થાદિક ગામ, દેશ અને કુળને વિષે મમતાએ કરીને વિચરે છે, એટલે આ ગામ, આદેશ, આ કુળ વિગેરે મારાં છે એવી મમતા રાખે છે પીઠફલકને વિષે પ્રતિબદ્ધ એટલે વર્ષાઋતુ વિના પણ પીઠ ફલકાદિકને ઉપયોગ કરે છે–ગ્રહણ કરે છે ઘરો (ઉપાશ્રયાદિક) નવાં કરાવવાને પ્રસંગ રાખે છે, એટલે તેની ચિંતા ધરાવે છે, અને સુવર્ણાદિક દ્રવ્યને પરિગ્રહ પાસે ગાથા ૩૫૫-ભઈ મંડલીએ હિંડએ ગાથા ૩૫૬ મુવણે ! સોવાહ વિ . કડિપટ્ટયમકજજે ! સોપાન=પાદ રક્ષણસહિતઃ | ગાથા ૩૫૭-માયએ વિહરાઈ Page #448 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૩૩ છતાં પણ હું રિક્ત (દ્રવ્યરહિત) છું-નિગ્રંથ છું, એમ લોકે પાસે બોલતે વિહાર કરે છે–વિચરે છે–ફરે છે.” ૩૫૭. નહદ તકસરોગે, જમેઈ અબોલધો અને અન્ય વાહે ય પલિયંક. અરેગપમાણમઘુરઈ ૩૫૮ અર્થ–“નખ, દાંત, (મસ્તકના) કેશ અને શરીરના રોમની શોભા કરે છે, ઘણા જળથી હસ્તપાદાદિક ધૂએ છે અને યતનારહિત વતે છે, ગૃહસ્થીની જેમ પલંકાદિક વાપરે છે તથા અધિક પ્રમાણવાળા (પ્રમાણથી અધિક એવા ઉત્તરપટ્ટાદિક ) સંયારાને પાથરે છે-એટલે સુખશય્યા કરે છે.” ૩૫૦. સેવઈય સબ્યુરાઈ, નીસમયગે ન વાઝરઈ ન પમજજતો પવિસઈ, નિસિહિયાવસિય ન કરેઈ૪પ૯. અર્થ–“વળી કાષ્ઠની જેમ નિભૃત ( અત્યંત) ચેતનારહિત એ તે (પાર્થસ્થાદિક) આખી રાત્રિ (ચારે પ્રહર) સુઈ રહે છે. રાત્રિએ ગણના વિગેરે સ્વાધ્યાય કરતો નથી. રાત્રે રજોહરણદિક વડે પ્રમાર્જન કર્યા વિના ઉપાશ્રયને વિષે પ્રવેશ કરે છે, તથા પ્રવેશ સમયે ધિકી અને નિર્ગમન વખતે આવશ્યકી ઈત્યાદિ સાધુ સામાચારીને કરતો નથી. ” ૩૫૯. પાય પહે ન પમજજઈ, જુગમાયાએ ન સેહએ ઇરિયં પુઢવીદગઅગણિમાઅણુસઇસેસુ નિરવિ ૩િ૬૦ અર્થ– માર્ગમાં જતાં, ગામની સીમામાં પ્રવેશ કરતાં અથવા નીકળતાં પાદનું પ્રમાર્જન કરતું નથી. યુગમાત્ર ( યુગપ્રમાણ–ચાર હાથ) ભૂમિને વિષે ઈર્યાની શુદ્ધિ કરતે ચાલતા ગાથા ૩૫૮–ઉછાલ જમેઈ–ભૂપતિ અસ્તકજલેન ધાવન પ્રક્ષાલન યંસ્ય તડ ! વાહેઈ અલ્ફરઈ=આસ્તરતિ ગાથા ૩૫૯-સેવઈ-સ્વપિતિ નીસટ્ટરનિષ્ટઃ વાઝરઈ-સ્વાધ્યાય કપ્તિ ગાથા ૩૬૦-પુઢવિ માયા Page #449 -------------------------------------------------------------------------- ________________ ४३४ ઉપદેશમાળા નથી. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ જવનિકાયને વિષે નિરપેક્ષ (અપેક્ષા રહિત) રહે છે, અર્થાત્ તેઓની વિરાધના કરતાં શંકા પામતે નથી.” ૩૬૦. સવં થવું ઉહિં, ન પહએ ન ય કઈ સજઝાય. સક્કરો ઝંઝકરો, લહુએ ગણજોયતત્તિલ્લો ૩૬૧ાા અર્થ–“સર્વથી અ૫ એવી ઉપાધિ (મુખત્રિકામાત્ર)ની પણ પ્રતિલેખન કરતું નથી. અને વાચના દિક સ્વાધ્યાય કરતે નથી. રાત્રિએ મોટેથી શબ્દ કરે છે. બીજાઓ સાથે કલહ કરે છે. તોછડાઈ રાખે છે એટલે ગંભીરતાને ગુણ રાખતું નથી, તથા ગણું એટલે સંઘાડાને ભેર કરવામાં-અંદર અંદર કુસંપ કરાવવામાં તત્પર રહે છે. ” ૩૬૧. ખિત્તાઈયં ભુજઈ, કાલાઈયં તહેવ અવિભિન્ન ગિણુઈ અણુઈયસૂરે, અસણાઈ અહવ ઉવગરણું ર૬ અર્થ–“ક્ષેત્રતીત (બે કેષથી વધારે દૂર ક્ષેત્રથી આણેલા આહારદિક) ખાય છે, કાલાતીત (ત્રણ પ્રહાર કરતાં અધિક કાળને લાવેલ આહારાદિક ખાય છે, તથા અદત્ત (નહીં આપેલા આહારાદિ ) નો ઉપભેગ કરે છે. વળી સૂર્યોદય પહેલાં અશનાદિક (ચાર પ્રકારનો આહાર) અથવા ઉપકરણોને (વસ્ત્રાદિકને ) ગ્રહણ કરે છે. આવા પ્રકારના સાધુ પાસસ્થાદિક કહેવાય છે.” ૩૬૨. ઠવણુકુલે ન ઠઈ, પાસચૅહિં ચ સંગર્ય કુણઈ નિશ્ચમવઝાણુઓ, ન ય પેહમજજણસીલો પાસ૬૩ ગાથા ૩૬૧-ઝઝકરે કલહકરા તત્તિë ગણભેદે તત્પર છે ગાથા ૩૬૨-આણુઈએ ! ગાથા ૩૬૨-હવેઈ કુણા પેહપમજજણસી-પ્રેક્ષા પ્રમાર્જનશીલ: Page #450 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૩૫ અર્થ “ સ્થાપના કુળનું એટલે વૃદ્ધ, ગ્લાન વિગેરેની અત્યંત ભક્તિ કરનારા શ્રાવકના ગૃહોનું રક્ષણ કરતો નથી. એટલે કે કારણ વિના પણ તેમને ઘેર આહાર લેવા જાય છે. વળી ભ્રષ્ટાચારીઓ સાથે સંગતિ (દોસ્તી) કરે છે. નિરંતર અપધ્યાન ( દુષ્ટ થાન )માં તત્પર રહે છે; તથા પ્રેક્ષા (દષ્ટિથી જોઈને વસ્તુ ગ્રહણ કરવી તે) અને પ્રમાર્જિન ( હરણાદિક વડે પ્રમાર્જન કરીને–પુજીને વસ્તુ ભૂમિ પર મૂકવી તે) કરવાના સ્વભાવવાળે હેતું નથી. ” ૩૬૩. રીયઈ દવદવાઓ, મૂઢે પરિભવઈ તહય રાયણિએ. પર પરિવાય ગિહુણઈ, નિકરભાસી વિગહસીલો ૩૬૪ અર્થ_“વળી ઉતાવળથી (ઉપગ વિના) ચાલે છે, તથા મૂખે એવો તે જ્ઞાનાદિક ગુણરતનેથી અધિક એવા વૃદ્ધોને પરાભવ કરે છે, એટલે તેઓની સાથે સ્પર્ધા કરે છે. પરને પરિવાર (વિવાદ) ગ્રહણ કરે છે–પરની નિંદા કરે છે, નિષ્ફર (કઠોર) ભાષણ કરે છે, અને રાજકસ્થાદિક વિકથાઓ કરવાના સ્વભાવવાળો હેય છે–વિકથા કરે છે.” ૩૬. વિજજ સંત જે, તેમિચ્છ કુણઈ ભૂઈકમે ચા અખ્તરનિમિત્તજીવી, આરંભપરિગ્રહે રમાઈ ૩૬પા અર્થ “દેવીઅધિકિત તે વિદ્યા, દેવઅધિષ્ઠિત તે મંત્ર, અદશ્ય કરણાદિક યોગ, રોગની પ્રતિક્રિયા (ઓષધ પ્રયોગ) અને ભૂતિકર્મ (રાપ્ત વિગેરે મંત્રીને ગૃહસ્થીને આપવાનું કર્મ) કરે છે. અક્ષર (લેખકને અક્ષરવિદ્યા આપવી તે) તથા નિમિત્ત ગયા ૩૬૪–રીઅઈયગતિ ચા ગાથા ૩૬૫–તેમિરોગપ્રતિક્રિયા ગયા ૩૬પ–સુયઈ ૫ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ઉપદેશમાળો ( શુભાશુભ લગ્નખળાદિકના પ્રકાશ કરવા ) વડે આજીવિકા કરનાર એવે તે આરંભ ( પૃથ્વીકાયાદિકના ઉપમન ) અને અધિક ઉપકરણના સચયરૂપ પરિગ્રહ તેને વિષે રમે છે-આસક્ત રહે છે. ” કરેણ વિણા ઉગ્ગહમણ જાણાવે દિવસ સુઅઈ અજ્જિયલાભ ભુજઈ, દ્ઘિનિસિાસુ અભિરમઇ ૩૬૬૬ ૩૬૬. અ− કાર્ય વિના ( નિક ) ગૃહસ્થાને રહેવા માટે અવગ્રહ ભૂમિની અનુજ્ઞા કરે છે-માગે છે. દિવસે શયન કરે છે. આયિકાના લાભને ( સાધ્વીએ લાવેલા આહારને ) ખાય છે. સ્ત્રીએની નિષ ́દ્યા ( આસને! ) ઉપર ક્રીડા કરે છે. એટલે સ્ત્રીઓના ઉઠ્યા પછી તત્કાલ તે સ્થાને બેસે છે. ” ઉચ્ચારે પાસવણે, ખેલે સિંધાણુએ અણાઉત્તો ! સંથારગ ઉવહીણું, પડિક્કમઈ સવાસપાઉરણેા ॥ ૩૬૭ ! અ་——′′ ઉચ્ચાર (મળ), પ્રસવણુ ( સૂત્ર), ખેલ ( શ્લેષ્મખડખા વિગેરે) અને સિંઘાણુ (નાસિકાના મળ) પરાવવાને વિષે અનાયુક્ત ( અસાવધાન) એટલેયતના વિના પરાવનાર હાય છે—પરાવે છે. સસ્તારક અથવા ઉપષિ ઉપર રહીને જ વસ્ત્રના પ્રાવરણ ( પ્રક વેશન) સહિત પ્રતિક્રમણ કરે છે; ( અથવા સ જીદુ' પદ રાખી, વા એટલે અથવા સપાઉરણે। પ્રાવરણ સરિત એવા અથ કરવા. )” ૩૬૭. ન કરેઇ પઢે જયણું, તલિયાણું, તહ કરેહ પિરભાગ... । ચરઇ અણુબહ્રવાસે, સમ્કરપબ્ઝએમાણે ॥ ૩૬૮ અર્થ માર્ગમાં ચાલતાં મૃતના કરતા નથી, તથા તલિક એટલે પાદત્રાણુ ( જોડા ) મેાજા' વિગેરેના ઉપભાગ કરે છે અને પેાતાના પક્ષમાં એટલે સાધુઓમાં તથા પરપક્ષમાં એટલે અન્યદનીઓમાં અપમાન પામીને અનુબદ્ધ કાળમાં-વર્ષાઋતુમાં પણ વિહાર કરે છે. ' ૩૬૮. ગાથા ૩૬૮-જઈશું હું આણુબહ્રવાસ પરખિએ માણે Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪ઉ૭ ઉપદેશમાળા સંજેઅઈ અઈ બહુએ, ઈંગાલ સધૂમાં અણુડ્ડાએ ભુજઈ રૂવબલકું, ન ધરેઈ અપાયંપુછયણું ૩૬૯ છે અર્થ–“વળી સોગ કરે છે એટલે સ્વાદને માટે જુદા જુદા દ્રવ્યોને મિશ્રિત કરે છે, અતિઘણું જમે છે, ઇગાલ કે. સારું ભેજન રાગબુદ્ધિથી જમે છે અને સધૂમગ કે અનિષ્ટ ભેજન મુખના વિકારે કરીને એટલે સુખ મરડીને ખાય છે. અનર્થક કે સુધા વેદનીયના કે વૈયાવૃન્ય વિગેરેના કારણ વિનારૂપ અને બળને માટે ભોજન કરે છે, તથા પાદછન–રજોહરણને પણ ધારણ કરતા નથી–પાસે રાખતું નથી.” ૩૬૯ અઠ્ઠમ છÉ ચઉલ્થ, સંવછર ચાઉમાસ પખેસુ ન કરેઈ સાયબહુલ, ન ય વિહરઈ માસકપણું છે ૩૭૦ છે અર્થ–“સાતાવડે (સુખવડે) બહુલ એટલે સુખના શીલવાળા (સુખની તીવ્ર ઇચ્છાવાળે તે (પાસત્યાદિક) સાંવસરિક પર્વ અમ, ચાતુર્માસીએ છઠું અને પક્ષ (ચતુર્દશી)ને દિવસે ચતુર્થ (ઉપવાસ) તપ કરતો નથી, તથા ચાતુર્માસ સિવાય શેષ કાળે ક્ષેત્રે છતાં પણ માસક૯૫ની મર્યાદા પ્રમાણે વિહાર કરતું નથી. ” ૩૭૦. નીય ગિલંઈ પિંડે, એગાગિ અથએ ગિહત્યક પાવસુઆણિ અહિજજઇ, અહિગારોલોગગહણુંમિ ૩૭૧ અર્થ–“નિત્ય એટલે અમુક ઘેરથી આટલો આહાર લે એમ નિયમિત રીતે પિંડ (આહાર) ગ્રહણ કરે છે, એકાકી (એક) રહે છે, પણ સમુદાયમાં રહેતો નથી. ગૃહસ્થની કથા (પ્રવૃત્તિ) જેને વિષે હેય એવી વાતો કરે છે, પાપશો (જ્યોતિષ તથા વૈદિક વિગેરે) ને અભ્યાસ કરે છે તથા લોકોને ગાથા ૩૬૮-સંજોયઈ અબહુયે ગાથા ૩૭૦–ચાઉમ્માસ ! ન કરઈ સાયબહુલે ! માસકપણ '' ગાથા ૩૭૧અત્યએ=તિતિ પાવયાણિ ! Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઉપદેશમાળા રંજન (વશ) કરવા માટે લેકેના મનમાં અધિકાર કરે છે, એટલે તેમની વાર્તામાં મેટાઈપદ ધારણ કરી મુખ્યતા મેળવે છે, પરંતુ પિતાની સંયમકિયાના અધિકારી થતા નથી.” ૩૭૧. પરિભવઈ ઉગાકારી, સુદ્ધ મગ્ન નિગહએ બાલો વિહરઈ સાયાગુરુઓ, સંજમવિગલેસુ ખિજોસુ ! ૩૭ર છે અર્થ–“બાળક (મૂર્ખ) એવા તે પાસગ્યાદિ ઉગ્નકારીને એટલે ઉગ્ર વિહાર કરનાર મુનિઓને પરાભવ કરે છે (તેઓને ઉપદ્રવ કરે છે). શુદ્ધ એવા મોક્ષમાર્ગનું આચ્છાદન કરે છેગેપ છેએને સાતા (સુખ) ને વિષે ગુરુક (લંપટ) એ તે સંયમથી વિકલ એટલે સારા સાધુએથી રહિત એવા ક્ષેત્રોને વિષે વિહાર કરે છે.” ૩૭૨. ઉગ્ગાઈ ગાઈ હસઈ, અસંવુડ સઈ કઈ કંદર્પે છે ગિહિકજજચિંતગો વિય, ઓસને દેહ ગિ@ઈ વા ક૭જા અર્થ—“અસંવૃત એટલે મુખને પહોળું કરીને મોટા શબ્દવડે ગાયન કરે છે અને હસે છે. હમેશાં કંદર્પ એટલે કામને ઉત્પન્ન કરે તેવી કથાઓ કરે છે. વળી તે ગૃહસ્થીએાના કાર્યની ચિતા સુવિચાર) કરે છે, તથા અવસત્ર (ભ્રષ્ટાચારી) ને વસ્ત્રાદિક આપે છે અથવા તેની પાસેથી ગ્રહણ કરે છે.” ૩૭૩. ધમ્મકહાઓ અહિજજઈ, ઘરાધરે ભમઈ પરિકહેતે અ! ગણાઈ પમાણેણ ય. અઈરિત્ત વહઈ ઉવગરણું ૩૭૪ ' અર્થ–“ધર્મની કથાઓને લોકના ચિત્તનું રંજન કરવા માટે ભળે છે, અને તે ધર્મકથાઓને કહેતા છતે ભિક્ષા માટે ઘેર ઘેર અટન કરે છે–ભમે છે; તથા ગણના (ગણતરી) એટલે - સાધુઓને ચૌદ અને સાધ્વીઓને પચીસ કલ્પક ચલપટ્ટ વિગેરે ગાથા ૩૭૨-નિગૂહઈ ! સાયાગરૂઓ ! ગાથા ૩૭૩-ઉચ્ચાઈ–ઉગ્રતયા . સયા સઈ સદા અસંવૃતઃ–પ્રસારિતમુખ છે ઓસને ગાથા ૩૭૪-ગણાયા. Page #454 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ઉપકરણેની ગણના (સંખ્યા) કહેલી છે, તથા દરેકનું પ્રમાણ કહેલું છે. તે સંખ્યા અને પ્રમાણથી અધિક સંખ્યા અને પ્રમાણવાળાં ઉપકરણને ધારણ કરે છે–રાખે છે.” ૩૭૪. બારસ બારસ તિનિ ય, કાયઉચ્ચારકાલભૂમીઓ અંતે બહિંચ અહિયાસે, અણુહિયાસે ન પડિલેહ૩૭પા અર્થ-“બાર લઘુનીતિની ભૂમિ, બાર વડીનીતિની ભૂમિ અને ત્રણ કાળગ્રહણને યેાગ્ય ભૂમિ; એમ ઉપાશ્રયની અંદર અને બહાર મળીને સતાવીશ ઈંડિલ ભૂમિઓ છે. તેમાં જે શક્તિ હોય તે દૂર જવું યોગ્ય છે, અને દૂર જવાની શક્તિ ન હોય તે ખમી શકે તેમ ન હોય તે સમી૫ (નજીક) ની ભૂમિ યોગ્ય છે. તેવી ભૂમિને પડિલેહે નહીં–ઉપયોગ પૂર્વક જુએ નહીં તેને પાસસ્થાદિક જાણવા” ૩૭૫. ગીયર્થ સંવિર્ગો, આયરિએ મુમ્બઈ લઈ ગચ્છમ્સ ! ગુરુ ય અણુપુછા, જ કિંચિ વિ દેહગિહુઈ વા ૩૭૬ાા અર્થ–“ગીતાથ (સૂત્રાર્થના જાણનાર) અને સંવિગ્ન (મોક્ષમાર્ગના અભિલાષી) એવા આચાર્ય (પોતાના ધર્માચાર્ય) ને કારણ વિના મૂકી દે છે–તજે છે. ગચ્છની સામે થાય છે એટલે સમુદાયને શીખામણ આપતા એવા ગ૭ (સમુદાય) નીઆચાર્યની સામે ઉત્તર આપે છે–સામું બેલે છે; તથા ગુરુની આજ્ઞા વિના જે કાંઈ પણ વરતુ (વસ્ત્ર વિગેરે) બીજાને આપે છે અથવા પોતે બીજા પાસેથી ગ્રહણ કરે છે.” ૩૭૬. ગુરુપરિભગ ભુજઈ, સિજજાસંથારઉવકરણુજાર્ય કિત્તિય તુમતિ ભાસઈ, અવિણુઓ ગશ્વિઓ લુદ્ધોપાટ૭ળા અર્થ–“ગુરુને ઉપભોગ કરવા લાયક એવી અથવા ગુરુ વાપરતા હોય તે શય્યા (શયનભૂમિ). સંતારક (તૃણ વિગેરેને ગાથા ૩૭૬-આયરિયા લઈ = વલતિ-સન્મુખમુત્તરે દદાતિ ગાથા ૩૭૭-ઉવગરણ ભાઈ ! Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ ઉપદંશમાળા સંથારે ) તથા કપડાં કાંબલી વગેરે ઉપકરાના સમૂહને તે ભાગવે છે-પાતે વાપરે છે; તથા ગુરુએ એટલાન્ગેા છતા વિનીત ( વિનય રહિત ), ગતિ (ગષ્ટિ) અને લુબ્ધ (વિષયાદિકમાં લ'પટ) એવા તે ‘તું' એમ કહી જવાબ આપે છે-તુકારા કરે છે; ભગવન્ ! એવા બહુમાન પૂર્વક બોલતા નથી.” ૩૭૭. (" ગુરુપચ્ચરકાગિલાણસેહબાલાઉલસ્સ ગચ્છસ્સ ન કરે નેય પુચ્છઇ, નિદ્રુમ્મા લિગમુજીવી ॥ ૩૭૮ । અર્થ - નિધર્મ ( ધરહિત ) અને લિંગઉપજીવી એટલે માત્ર વેષ ધારણ કરીને -- વેષના નિમિત્તવડે જ આ આજીવિકા કરનાર એવા તે ( પાર્શ્વ સ્થાદિક ) ગુરુ ( આચાય ઉપાધ્યાદિ), પચ ખાણુવાળા (અનશનાદિ-ઉપવાસાદિ તપસ્યાવાળા), ગ્લાન (રાગી) સેહ-શિષ્ય ( નવદીક્ષિત ) અને ખાળ (ક્ષુલ્લક ) સાધુએથી આકુળ ( ભરેલા) એવા ગચ્છનું (સમુદાયનુ*) અપેક્ષિત લૈયાન્ત્યાદિક પેાતે કરતા નથી, તથા હું... શું કામ કરું ? એમ બીજા જાણુ સાધુઓને પૂછતા પણ નથી. ૩૭૮. પહગમણવસહિઆહારસુયથ ડિલ્લવિહિપરિžવષ્ણુ । નાયરઇ નેવ જાણુઇ, અાવદ્રાવણ ચૈત્ર ! ૩૭૯ ll અર્થ- માર્ગે ચાલવાના, વસતિ ( રહેવા માટે ઉપાશ્રય ) માગવાના, આહાર લેવાના, સૂવાના તથા સ્થ‘ડિલના વિધિ તથા પરિષ્ઠાપાન એટલે અશુદ્ધ આહારાદિકનું' પરવવુ−તેને જાણુતા છતા પણ (ધબુદ્ધિ રહિત હોવાથી ) આંચરતા નથી, અથવા જાણતા નથી તેથી આચરતા નથી. તેમ જ આર્યો ( સાવી ) એને વર્તાવવુ'-ધ માં પ્રવર્તાવવુ તે પણ જાણતા નથી.” ૩૭૯. ગાથા ૩૭૮-નિધમ્મા ! લિ’ગમુવવિ । ગાથા ૩૭૯-સુઅણુ | પરિઢવણું... । Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ ઉપદેશમાળા સજીંદગમણુઉઠ્ઠાણુઅણે અપૂણેણુ ચરણે સમણુગુણમુક્કગી, બહુ જીવખયંકરો ભઈ ! ૩૮૦ છે અર્થ–“સ્વછંદ (પોતાની મરજી પ્રમાણે) ગમન કરનાર, ઉઠનાર અને સુનાર, તથા પિતાના કલ્પિત આચરણ વડે ચાલનાર (વર્તનાર ), શ્રમણ (સાધુ)ના જ્ઞાનાદિક ગુણોના રોગને મૂકનાર (તજનાર)-જ્ઞાનાદિ ગુણ વિનાને તથા બહુ જીવોને ક્ષય કરનાર એ તે (જ્યાં ત્યાં) ભ્રમણ કરે છે.” ૩૮૦. બલ્થિ વ્ય વાયુપુને, પરિભમઇ જિમયં અથાણું તે ! થદ્ધોનિવિનાણે, ન ય પિચ્છ કિચિ અપસમ ૩૮૧ અર્થ–“રાગાદિક રોગના ઔષધ તુલ્ય જિનમતને નહીં જાણતા એ તે વાયુથી પૂર્ણ (ભરેલા) બસ્તિ (ચામડાની પાછું ભરવાની મસક) જેમ ઉછળે તેમ ગર્વથી ભરપૂર થઈને ઉ ખલપણે પરિભ્રમણ કરે છે–ફરે છે; તથા સ્તબ્ધ (અનઅ) અને નિર્વિજ્ઞાન-જ્ઞાનરહિત એવો તે કઈને લવલેશ પણ પોતાની તુલ્ય જેતો-જાણ નથી, અર્થાત્ સર્વને તૃણ સમાન ગણે છે.” ૩૮૧. સજીંદગમણુઉઠ્ઠાણુઅણ ભુજઈ ગિહીણું ચું પાસ-થાઈઠ્ઠાણું, હવતિ એમાઈયા એએ ૩૮મા અર્થ–“વળી સ્વચ્છેદ ગમન, ઉત્થાન અને શયનવાળે એ તે (આ વિશેષણ ૩૮૦મી ગાથામાં આપ્યા છતાં અહીં ફરીથી આપવાનું કારણ ગુરુની આજ્ઞા વિના ગુણ પ્રાપ્તિ થતી નથી, એમ જણાવવા માટે છે.) ગૃહસ્થીઓની મધ્યે ભેજન કરે છે. ઈત્યાદિક પૂર્વે કહેલા પાર્થસ્થાદિકનાં સ્થાને (લક્ષણે) હોય છે.” ૩૮૨. ત્યારે કોઈ સાધુઓ છે જ નહીં? એવી કેઈને શંકા થાય તે ઉપર કહે છે – ગાથા ૩૮૦-સોયણે ચરણેણં અપાણેણ = આત્મના કહિપતેન ! ભમઈ. ગાથા ૩૮૧-વાપુને વિથ =બસ્તિ-દુતિ ગાથા ૩૮૨–ાયણે ભુજઈ પાસFાઈઠાણ એમાઈમા ! Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ઉપદેશમાળા જો હુજજઓ અસમર્થે, રોગે વ પિધિઓ ઝરિયદેહે સવ્વમવિ જહાભણિયે, કયાઈન તરિજજ કાઉ જે ૩૮૩ સેવિય નિયયપરિકકમાવવસાયધિઈબલ અગહેતે ! મુત્તણુ કૂચરિયું, જઈ જયંતે અવસ જઈ ૩૮૪ યુગ્યમ્ | અર્થ–“જે સાધુ સ્વભાવે જ અસમર્થ (બળહીન) હાય, અથવા શ્વાસ, કાસ અને જવરાદિક રોગથી પીડિત સતે જીર્ણ દેહવાળો હોય, તેથી કરીને સમગ્ર એવું પણ યથાભણિત જિનેશ્વરે જેવું કહ્યું છે તેવું (આચરણ) કરવાને કદાચ શક્તિમાન ન હોય (“જે’ વાયાલંકારને માટે છે ) ૩૮૩. તે પણ (દુભિક્ષ અને રેગાદિક આપત્તિમાં પડેલો છતે પણ) પોતાના પરાક્રમ (સંહનન બલ) ને, વ્યવસાય (શરીરના ઉદ્યમ)ને, વૃતિ (સંતોષ)ને અને બલ એટલે મને બળને નહીં ગોપવતે તથા કૂટ ચરિત્ર (કપટ)ને મૂકીને (તજી દઈને) ચારિત્રને વિષે (યથાશક્તિ) યતના (ઉદ્યમ) કરતે એ યતિ અવશ્ય વાત કહેવાય છે.” ૩૮૪. હવે માયાવી (કપટી)નું સ્વરૂપ બતાવે છે – અલસે સઢ વલિત્તો, આલંબણતપૂરો અપભાઈ એવં ડિઓ વિ મન્નઈ, અખાણું સુઠ્ઠિઓ મિત્તિ ૩૮૫ અર્થ-“ધર્મક્રિયામાં આળસુ શઠ (માયાવી), અવલિત ( અહંકારી), આલંબનમાં તત્પર (કેઈ પણ મિષે કરીને પ્રમાદનું સેવન કરવામાં તત્પર) તથા અતિ પ્રમાદી (નિદ્રાવિકથાદિપ્રમાદવાન)-એ છતે પણ હું સુસ્થિત (ભવ્ય–સારો છું” એમ પોતાના આત્માને માને છે.” ૩૮૫. હવે માયાવીને પાછળથી પશ્ચાત્તાપ કરવા પડે છે, તે વિષે કપટપક્ષ તાપસનું દષ્ટાન્ત ગાથા ૩૮૩-ઝુરિયદેહે કયાઈ ગાથા ૩૮૪-પડિક્કમ વસાઈ ધિઈ ! ગાથા ૩૮૫ વિલિત્તો અઈપમાઈ સુઠ્ઠિઓમિસુસ્થિતડસિમ છે Page #458 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૪૩ વિય પાડેઊણું, માયામસેહિં ખાઈ મુદ્ધજણું તિગા મમઝવાસી, સે સોઅઈ કવડખવગુ વ ૩૮૬ અર્થ–“વળી જે (માયાવી) માયા (કપટ) કરવામાં મૃષા (ફૂટ) ભાષણ વડે કરીને-માયા મૃષાવાદે કરીને મુગ્ધ જનને પાડીને (વશ કરીને) છેતરે છે, તે પુરુષ ત્રણ ગામની મધ્યે (વચ્ચે) રહેનારા કપક્ષપ નામના તપસ્વીની જેમ શોક કરે છે.” ૩૮૬. સંપ્રદાયાગત તે કથા અહીં કહે છે કપટHપ તપસ્વીની કથા ઉજજયિની નગરીમાં એક અરશિવ નામને મહા ધૂર્ત બ્રાહ્મણ રહેતું હતું. તે મહાકપટી, મહાધૂત અને મહાપાપી હતે. તેથી રાજાએ તેને દેશ બહાર કાઢી મૂક્યો, એટલે તે ચમકારના (મોચીના) દેશમાં ગયા. ત્યાં ચાર લેકેની પલ્લીમાં જઈને તે ચોરોને મળી ગયું. પછી તેણે ચિરોને કહ્યું કે-“જે તમે લોકોમાં મારી પ્રશંસા કરો, તે હું પરિવ્રાજકને વેષ ધારણ કરીને આ ત્રણ ગામની વચ્ચેની અટવીમાં રહું અને તમને ઘણું ધન મેળવી આપું.” તે સાંભળીને ચરેએ તેનું કહેવું કબૂલ કર્યું. પછી તે બ્રાહ્મણ તાપસને વેષ ધારણ કરીને તે ત્રણે ગામની મધ્યે રહી કપટવૃત્તિથી માસક્ષપણ કરવા લાગ્યા, અને તે ચરો પણ ફૂટવૃત્તિથી સર્વત્ર કહેવા લાગ્યા કે “અહે! આ મહાત્મા ધન્ય છે. આ તપસ્વી નિરંતર માસક્ષપણ કરીને પારણું કરે છે.” તે સાંભળી સર્વે મુગ્ધ જને તેની એવી પ્રવૃત્તિ જોઈ તેને વંદના–નમસ્કાર કરવા લાગ્યા, અને ભેજનને માટે પોતાને ઘેર નિમંત્રણ આપી લઈ જવા લાગ્યા. પછી તેને ઈચ્છા ભેજન કરાવી પોતાના ઘરની લક્ષમી બતાવવા લાગ્યા; પિતાના ઘરની સર્વ હકીકત તેને કહેવા ગાથા ૩૮૬ ખાઈ=વંયતિ સોઈ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉપદેશમાળા લાગ્યા, અને પ્રસંગે પ્રસંગે નિમિત્ત વિગેરે પૂછવા લાગ્યા. તે કપટી તપાસ પણ લગ્નના બળથી લોકેને આગામી વરૂપ કહેવા લાગ્યો. પછી તે કૂટપક રાત્રે ચારને બેલાવીને પોતે દિવસે જોયેલા ગૃહસ્થના ગૃહમાં બધી હકીકત સમજાવી ખાતર પડાવીને ચોરી કરાવવા લાગ્યો. એ પ્રમાણે હંમેશાં ચોરી કરાવતાં તેણે ત્રણે ગામના લોકોને નિર્ધન કર્યા. એકદા તે એક ખેડુતના ઘરમાં ખાતર પાડવા ચેરોને લઈને ગયો. ત્યાં ખાતર પાડતી વખતે તે ખેડુતને પુત્ર જાગી ગયે, એટલે સર્વ ચેરો નાસી ગયા, પણ એક ચોર પકડાઈ ગયો. તેને પકડીને તે રાજા પાસે લઈ ગયો. રાજાએ તે ચેરને ધમકી આપી કહ્યું કે-બેલ, સત્ય વાત કહી દે. નહીં તે તેને મારી નાંખીશ.” ત્યારે તે ભય પામીને બે કે-“હે મહારાજા ! અમને આ કૂટક્ષપ તાપસ જે ઘર બતાવે છે તે ઘરે અમે ખાતર પાડીએ છીએ. ” પછી રાજાએ તાપસ સહિત સર્વે ચોરને પકડી મંગાવ્યા અને સવે ચોરોને મારી નંખાવ્યા, માત્ર એક તાપસને જીવતો રાખે; પણ તેની બન્ને આંખે કઢાવીને મૂકી દીધો. પછી તે તાપસ મહા વેદનાને અનુભવતો સતે મનમાં પશ્ચાત્તાપ કરવા લાગે કે“હા ! મને ધિક્કાર છે! મેં બ્રાહ્મણ થઈને કૂટતાપસને વેષ ધારણ કરી ઘણું લેકેને છેતર્યા. મેં લોકોને મહા દુઃખનું કારણ ઉત્પન્ન કર્યું. મારો આત્મા મેં મલિન કર્યો. હું બને ભવ હારી ગયા. જોકે જે કાંઈ અશુભ કાર્ય કરવામાં આવે તે સર્વ નિંદાપાત્ર તે છે જ, પરંતુ તપસ્વી થઈને જે પુરુષ પાપકર્મ કરે છે તે અત્યંત નિંદાપાત્ર છે અને મલિનમાં પણ અતિ મલિન છે.” એ પ્રમાણે પોતાના આત્માને શેક કરતે તે તાપસ અત્યંત દુઃખને ભાજન થયે. આ પ્રમાણે બીજે પણ જે કઈ ધર્મને વિષે કપટ કરે છે તે અત્યંત દુઃખી થાય છે. એ આ કથાનું તાત્પર્ય છે. છે ઈતિ કપટક્ષય તાપસ દષ્ટાન્ત ૬૬ છે Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ઉપદેશમાળા હવે વિરાધકનું સ્વરૂપ કહે છે – એગામી પાસë, સર્જી ઠાણુવાસિ એસને દુગમાઈસંજોગા. જહ બહુઆ તહ ગુરૂ હુતિ ૩૮ળા અર્થ–“એકાકી (ધર્મબંધુ-અન્યમુનિ અને ધર્મશિષ્યરહિત એકલે), પાશ્વસ્થ ( જ્ઞાનાદિકની પાસે રહેનાર), સ્વચ્છેદી (ગુરુની આજ્ઞા નહીં માનનાર–સ્વેચ્છાએ ચાલનાર ), સ્થાનવાસી (એક જ સ્થાને નિરંતર વસનાર) અને અવસગ્ન (પ્રતિકમણાદિક ક્રિયામાં શિથિલ). એ દોષોને દ્રિકાદિક સાગ એટલે બે દેષ, ત્રણ દોષ, ચાર દેવું અને પાંચે દોષ મળેલા જે પુરુષને વિષે હોય. તેમાં જેમ જેમ જેને વિષે બહુ દેષ રહેલા હોય, તેમ તેમ તે પુરુષ ગુરુ (મોટે) વિરાધક હોય છે.” ૩૮૭. હવે આરાધકનું સ્વરૂપ કહે છેગચ્છઓ અણુઓગી, ગુરુસેવી અનિયવાસિ યાઉત્તો સંજેએણ પથાણું, સંજમઆરાહગા ભણિયા ૩૮૮ અર્થ ગચ્છની મધ્યે રહેનાર, અનુયાગી એટલે જ્ઞાનાદિકનું સેવન કરવામાં ઉદ્યોગ, ગુરુની સેવા કરનાર, અનિયતવાસી એટલે માસકમ્પાદિક વિહાર કરનાર અને પ્રતિકમણાદિક ક્રિયામાં આયુક્ત –ઉઘુક્ત. એ પાંચ પદોના સંગે કરીને સંયમ (ચારિત્ર) ના આરાધક કહેલા છે, એટલે જેને વિષે આ ગુણેમાંથી વધારે વધારે ગુણ હોય તેને વિશેષ વિશેષ આરાધક જાણ.” ૩૮૮. નિમ્મમ નિરહંકારા, ઉવઉત્તા નાણુદાસણચરિત્તા એગખિત્ત વિ ઠિયા, અવંતિ પારાયણું કર્મો ૩૮૯ અર્થ “નિમમ કે મમતા રહિત, અહંકાર રહિત અને ગાથા ૩૮૮-આઓ ગુણાય આઉત્તી સંજોગેણ આરાહણ ! Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ઉપદેશમાળા વિશેષ અખાધ રૂપ જ્ઞાનને વિષે, તત્ત્વશ્રદ્ધાન રૂપ દર્શીનને વિષે, તથા આસવના નિરોધરૂપ ચારિત્રને વિષે ઉપયુક્ત-ઉપયાગવાળા– સાવધાન એવા મહાપુરુષા એક ક્ષેત્રને વિષે રહ્યા હોય, તેાપણુ તેએ પુરાણા ( પૂર્વ ભવે સૌંચય કરેલા) જ્ઞાનાવરણાદિક કને ખપાવે છે નાશ કરે છે. ” ૩૮૯. જિયકાહમામાયા, જિયલાહપરીસહા ય જે ધોરા ! વુડ્ડાવાસે વિઠિયા, ખવતિ ચિરસચિય' કમ્મ ૫૩૧૦મા અર્થ - જેઓએ ક્રોધ, માન અને માયાનેા જય કર્યાં છે, જેએ લાભસ'જ્ઞા રહિત છે, અને જેએએ ક્ષુધા પિપાસાક્રિક પરીષહાના જય કર્યા છે એવા જે ધીર ( સત્ત્વવાળા ) પુરુષા છે તેઓ વૃદ્ધાવસ્થામાં પણ એક સ્થાને રહ્યા સતા ચિરકાળના સૉંચય કરેલા જ્ઞાનાવરણાદિક કને ખપાવે છે—નાશ કરે છે. સદાચારવાળા મુનિઓને કારણને લઈને એક સ્થાને વસવામાં પણ જિનેશ્વરની આજ્ઞા છે. એ આ ગાથાનું તાત્પ છે. ૩૯૦. પંચસમિયા તિગુત્તા, ઉન્નુત્તા સજમે તવે ચરણે । વાસસયં પિ વસંતા, મુાિ આરાહગા ભણિયા ।।૩૯૧।। અર્થ - પાંચ સમિતિએથી સમિત ( યુક્ત ), ત્રણ ગુપ્તિઆથી ગુપ્ત (રક્ષણ કરાયેલા) અને સત્તર પ્રકારના સયમને વિષે અથવા છ જીવનિકાયની રક્ષા રૂપ સ`યમને વિષે, ખાર પ્રકારનાં તપને વિષે તથા ચરણ એટલે પાંચ મહાવ્રતરૂપ ક્રિયાને વિષે ઉદ્યમવંત એવા મુનિએ સે। વર્ષ સુધી એક ક્ષેત્રને વિષે રહ્યા હાય, તાપણુ તે (તેઓને ) આરાધક કહેલા છે, અર્થાત્ જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરનારને એક સ્થાને રહેવામાં પશુ રાષ નથી.” ૩૯૧. ગાથા ૩૯૦ જિઅકડુ ।જિયલેાભ । – Page #462 -------------------------------------------------------------------------- ________________ ४४७ ઉપદેશમાળા તહ્મ સવ્વાણુન્ના સવનિસેહે ય પવયણે નથિ આયં વયં તુલિજજા, લાહાકખિ વ્ર વાણિયઓ ૩૯રા અર્થ–“તેથી કરીને પ્રવચન (જિનશાસન)ને વિષે એકાંતે સર્વાનુરા (સર્વ વસ્તુની અનુજ્ઞા) એટલે અમુક વસ્તુ અમુક રીતે જ કરવી એવી (એકાંત ) આજ્ઞા નથી; તથા એકાંતે કઈ વસ્તુને સર્વથા નિષેધ એટલે અમુક કાર્યનું આચરણ કરવું જ નહીં એ એકાંત નિષેધ પણ નથી. કારણ કે આ જિનશાસન સ્યાદ્વાદરૂપ છે. તેથી કરીને લાભની આકાંક્ષાવાળા વણિકની જેમ સાધુએ આય (જ્ઞાનાદિક લાભ) અને વ્યય (જ્ઞાનાદિકની હાનિ) એ બનેની તુલના કરી કાર્ય કરવું. જેમાં લાભને અચી વણિક જે વસ્તુમાં લાભ દેખે છે તે જ વસ્તુ ગ્રહણ કરે છે, તેમ સાધુ પણ લાભાલાભનો વિચાર કરે છે.” ૩૯૨. ધમૅમિ નથિ માયા, ન ય કવર્ડ આણુવત્તિભણિયં વા ફુડ પાગડમડિલ્લે, ધમ્મવયણમુજજુયં જાણુ છે ૩૯૩ છે જ અર્થ–“ધર્મને વિષે (સત્યને વિષે-સાધુધર્મને વિષે) માયા છે જ નહીં, (કેમકે માયા અને ધર્મ એ બનેને પરસ્પર વર છે–તે બને પરસ્પર વિરૂદ્ધ છે.) વળી ધર્મને વિષે કપટ (બીજાને છેતરવું) પણ હોતું નથી, અથવા આનુવૃત્તિ એટલે બીજાને રંજન કરવા માટે માયાવાળું અનુવૃત્તિવાળા વચનનું બાલવું તે પણ હોતું નથી પરંતુ સ્કુટ કે સ્પષ્ટ અક્ષરવાળું લજજા નહીં હોવાથી પ્રગટ અને માયારહિત હોવાથી અકુટિલ એવું ધર્મનું વચન હજુ (સરલ) અર્થાત મોક્ષનું કારણ છે એમ હે શિષ્ય! તું જાણ.” ૩૯૩. ન વિ ધમ્મસ ભડક્કા, ઉક્કોડા વંચણ વ કવર્ડ વા છે નિચ્છમ્મ કિર ધર્મો, સદેવમણઆસુરે લોએ ૩૯૪ ગાથા ૩૯૨-વાણીઓ ગાથા ૩૯૩–આણુયર ઉજજુવં=જુ=સરલં મોક્ષકારણનેતિ ચાવતા ગાધા ૩૯ ૯-ભડકક=આડંબર: ઉક્કોડા=લંચ મણુયા નિમે=ના: Page #463 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા અ‘ધર્મનું સાધન આડંબર નથી. સધાતા નથી, ધમ કરું, એવી આડંબર દેખાડવાથી કાંઈ ધર્મ મને અમુક વસ્તુ આપે તેા હું પણ ધ સધાતા નથી. અથવા વચના એટલે કરવાથી ( છેતરવાથી ) ધર્મનું સાધન થતુ નથી; અથવા કપટ એટલે માયાયુક્ત ચેષ્ટા કરવાથી પણ ધનુ' સાધન થતું નથી પર'તુ વિમાનવાસી દેવા, મૃત્યુ લેાકવાસી મનુષ્યા અને પાતલવાસી અસુરા સહિત આ લાક (ત્રણ ભુવન )ને વિષે નિષ્કપટ એવા ધમ જ શ્રી તીથઇકરાએ કહેલા છે.” ૩૯૪. ભિખ્ખુ ગીયમગીએ, અભિસેએ તહય ચૈવ રાયણિએ ! એવ તુ પુરિસવત્યુ, દવાં ચણ્વિહ સેસ ! ૨૯૫ અં—“આ ભિક્ષુ ( સાધુ) ગીતા છે અયવા અગીતા છે? ઉપાધ્યાય છે કે આચાય છે ? તેમ જ રત્નાધિક છે? એ પ્રમાણે પ્રથમ પુરુષવસ્તુના વિચાર કરવા; અને પછી ખાકીના દ્રવ્યાદિક ( દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ) ચાર પ્રકારના વિચાર કરવા અર્થાત્ લાભાલાભના વિચાર કરનારે પ્રથમ સ`પૂર્ણ વિચાર કરવા–વસ્તુને ઓળખવી.” ૩૯૫. ચરણાયારા વિહા, મૂલગુણે ચૈવ ઉત્તરગુણે યા મૂલગુણે છ ાણા, પઢમા પુણ્ નવિવહા તત્વ !! ૩૯૬ ૫ અ - ચારિત્રાચાર એ પ્રકારના છે. મૂળ ગુણ-મૂળ ગુણના વિષયાવાળા તથા ઉત્તરગુણ એટલે ઉત્તરગુણુના વિષયવાળા. તેમાં મૂળ ગુણુને વિષે છ સ્થાના (છ પ્રકાર ) છે. પાંચ મહાવ્રત અને હું રાત્રિભાજનત્યાગ. તેમાં પણુ એટલે તે છએ મૂળ ગુણુના સ્થાનાને વિષે પ્રથમ સ્થાન (પ્રાણાતિપાત વિરમણુ રૂપ સ્થાન ) નવ પ્રકારનું છે તે પૃથિવ્યાદિક પાંચ અને દ્વીદ્રિયાક્રિક ચાર એ નવ પ્રકારના જીવ વધથી વિરામ પામવા તે.” ૩૯૬. ગાથા ૩૯૫–એય તુ દવાઇ ! ૪૮ એટલે અત્યંત તેમજ જો તું તૃષ્ણાએ કરીને ખીજાને વચના Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ ઉપદેશમાળા સેસુકોસમજિઝમજહનઓ વા ભવે ચઉદ્ધાઓ ઉત્તરગુણે અણેવિહે, દંસણુનાસુ અરૂણ ૩૯૭ છે અર્થ_“બાકીના એટલે બીજા મહાવ્રતથી આરંભીને પાંચ મૂલસ્થાને ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ભેદ કરીને ત્રણ ત્રણ પ્રકારે અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવભેદે કરીને ચાર ચાર પ્રકારે છે, તથા ગોચરી સમિતિ, ભાવનાદિક ઉત્તર ગુણ અનેક પ્રકારને છે. (ઉત્તર ગુણને વિષે અનેક પ્રકારને આચાર છે.) દર્શન (સમકિત) માં નિઃશંકિત વિગેરે અને જ્ઞાનમાં કાળ વિનય વિગેરે આઠ આઠ આચાર છે.” ૩૯૭. જે જયઈ અગીયલ્યો જ ચ અગીયલ્યુનિસ્ટિઓ જયઇ. વાઇ ગચ્છ, અણુતસંસારિઓ હોઈ છે ૩૯૮ અર્થ–“અગીતાર્થ (સિદ્ધાન્તને ન જાણનાર) જે યતના (તપ ક્રિયાદિકમાં ઉદ્યમ) કરે છે, અને જે અગીતાર્થ નિશ્ચિત એટલે અગીતાર્થની નિશ્રામાં રહીને ક્રિયાનુષ્ઠાન કરે છે; તથા પોતે અગીતાર્થ છતાં જે ગચ્છને પ્રવર્તાવે છે–એટલે ક્રિયાનુષ્ઠાનમાં પ્રેરણા કરે છે, તો તે અગીતાર્થ અનંતસંસારી થાય છે. અર્થાત્ ગીતાર્થ મુનિનું અથવા તેની નિશ્રામાં રહીને કરેલું ક્રિયાનુષ્ઠાન જ મોક્ષફળને આપનારું થાય છે.” ૩૯૮. અહીં શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે– કહઉ જયંત સાહુ, વટ્ટાય જેઉ ગચ્છે તુ સંજમજુત્તો હોઉં, અણુતસંસારિઓ હાઈ ૩૯૯ અર્થ_“હે પૂજ્ય! જે સાધુ તપ સંથમને વિષે પિતે યતના (ઉદ્યમ) કરે છે, વળી જે તપ સંયમને વિષે ગચ્છને પ્રવર્તાવે છે ગાથા ૩૯૭ સેસુક્કોસે ઉત્તરગુણણેગવિહે ! ગાથા ૩૯૮-જ જઈ વદાયઈ વટ્ટાઈ=વર્તયતિ ગાથા ૩૯૯-કહયા વટ્ટાઇ સંસારિઓ મણિઓ Page #465 -------------------------------------------------------------------------- ________________ હવે આમ કહે છે કે અનંત ૪૫૦ ઉપદેશમાળા તે સાધુ સંયમયુક્ત થઈને પણ અનંતસંસારી કેમ થાય? તેને અનંતસંસારી કેમ કહ્યો?” ૩૯. હવે ગુરુમહારાજ એને ઉત્તર આપે છે– દä ખિત્ત કાલ, ભાવં પુરિસપડિસેવણાઓ યા ન વિ જાણુઈ અગીઓ, ઉસગવવાય ચેવો ૪૦૦ છે અર્થ–“હે શિષ્ય! અગીતાર્થ સાધુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જાણી શકતો નથી, વળી પુરુષ એટલે આ પુરુષ ગ્ય છે કે અયોગ્ય? તે જાણી શકતો નથી, તથા પ્રતિસેવના–પાપસેવના એટલે આ મનુષ્ય સ્વવશે પાપસેવન કર્યું છે કે પરવશે કર્યું છે તે જાણતા નથી. તે જ ઉત્સર્ગ એટલે સામર્થ્ય છતે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ કિયાનુષ્ઠાન કરવું તે, તથા અપવાદ એટલે રોગાદિક કારણે અહ૫ દેશનું સેવન કરવું તે- જાણ નથી તેથી અગીતાર્થના ક્રિયાનુષ્ઠાન વ્યર્થ છે.” ૪૦૦. જહફિયદવ્ય ન યાણુઈ, સચ્ચિત્તાચિત્તમીસિય એવા કપાકર્ષ ચ તહા, જુગૅ વા જસ જ હાઈ ૦૧ અર્થ–“વળી અગીતાર્થ યથાસ્થિત દ્રવ્યસ્વરૂપને જાણ નથી, તથા સચિત્ત (સજીવ), અચિત્ત અને મિશ્ર દ્રવ્યને (વસ્તુને) પણ નિશ્ચયથી જાણતું નથી, તથા આ વસ્તુ ક૯ય છે કે અકલય છે? તે પણ જાણતા નથી. અથવા જે વસ્તુ જે બાળ પ્લાનાદિકને યોગ્ય હોય તે પણ તે જાણતા નથી.” ૪૦૧. જહસ્પિષેત્ત ન જાણુઈ, અદ્ધાણે જણવએ જ ભણિયં કાલંપિ નવિ જાણુઈ, સુભિ ખદુભિખ જ કમૅ ૪૦રા અર્થ_“વળી અગીતાર્થ યથાસ્થિત ક્ષેત્રને એટલે આ ક્ષેત્ર ભદ્રક છે કે અભદ્રક છે? તે જાણતા નથી દૂર માર્ગવાળા જનગાથા ૪૦ –ઉસગ્ગવવાર્ય ઉત્સગાપવાદ ગાથા ૪૦૧-જહઠ્ઠિય દવં–યથાસ્થિત દ્રવ્ય હોઈ ગાથા ૪૨ યાણુઈ કાલરિયા થાણા Page #466 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૫૧ પદમાં (દેશમાં) વિહાર કર્યો છતે જે વિધિવરૂપ સિદ્ધાન્તમાં કહેલું છે તે પણ જાણ નથી તથા કાળ (કાળનું સ્વરૂપ) પણ જાણતું નથી, તેમજ સુભિક્ષ (સુકાળ) અને દુભિક્ષ (દુષ્કાળ)ને વિષે જે વસ્તુ કષ્ય કે અકખ્ય કહેલ છે તે પણ અગીતાર્થ જાણ નથી.” ૪૦૨. ભાવે હગિલાણુ, નવિ યાણુઈ ગાઢગાઢકષ્પ ચા સહુઅસહુ પુરિસવળું વઘુમવત્યું ચ નવિ જાણુઈ ૪૩ અર્થ–ભાવને વિષે (ભાવદ્વારને વિષે) આ હુષ્ટ (નીરોગી) છે. માટે તેને આ વસ્તુ દેવા યોગ્ય છે, અને આ પ્લાન (રોગી) છે, માટે તેને આ વસ્તુ જ દેવા ગ્ય છે, તે જાણતા નથી તથા ગાઢાગાઢ ક૯૫ એટલે ગાઢ (મેટા) કાર્યમાં અમુક કરવા ચોગ્ય છે અને અગાઢ (સ્વાભાવિક) કાર્યમાં અમુક જ કરવા લાયક છે, તે પણ જાણતો નથી. વળી સમર્થ શરીરવાળું અને અસમર્થ શરીરવાળું પુરુષ વસ્તુને પણ જાણતા નથી કે આ સમર્થ છે ને આ અસમર્થ છે; તથા વસ્તુ એટલે આચાર્યાદિકના સ્વરૂપને અને અવસ્તુ એટલે સામાન્ય સાધુના સ્વરૂપને પણ જાણતો નથી.” ૪૦૩. પડિસેવણ ચઉદ્ધા, આઉદ્દેિ પમાય દખ કપેસ નવિ જાગઈ અગીઓ, પછિત્ત ચેવ જે તત્વ છે ૪૦૪ અર્થ–પ્રતિસેવના (નિષિદ્ધ વસ્તુનું આચરણ) ચાર પ્રકારે હોય છે. એક પાપ જાણીને કરવું? એક પાપ પ્રસાદ (નિદ્રાદિક) વડે કરવું ૨, એક પાપ દપ વડે એટલે ધાવન વઢગનાદિક વડે કરવું ૩, અને એક પાપ કારણને લઈને કરવું. એ ચાર પ્રકારના પાપને અગીતાર્થ (સિદ્ધાતના રહસ્યને અજાણી જાણતે નથી વળી નિશ્ચ આલોચનાદિક જે પ્રાયશ્ચિત્ત તે કેવી જાતની પ્રતિસેવનામાં કેવી જાતનું આપવું તે પણ અગીતાર્થ જાણતો નથી.” ૪૦૪. ગાથા ૪૦૩-હિઢ ગિલાણું =હૃષ્ટ પ્લાનં ગાઢાગાઢ સુહઅસુહપુરિસવત્થ યાણુઈ ગાથા ૪૦૪–પમાય છે Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ઉપદેશમાળા જહ નામ કઇ પુરિસે, નયણુવિહુણે અદેસકુસલે યા કંતારાડવિભીમે, મગ્નપણસ સત્કસ છે ૪૦૫ | ઇચ્છઇ ય દેસિયત્ત, કિં સે ઉ સમસ્થ દેસિયત્તસ્સા દુગ્ગા અયાણું તે, નયણુવિહુ કહે દેસે ૪૦૬ો યુગ્મા અર્થ–“જેમ (નામ-પ્રસિદ્ધિ માટે અવ્યય) નયનરહિત (અંધ) અને અદેશ કુશળ કે, માર્ગના જ્ઞાનમાં અકુશળ એવા કઈ પુરુષ ભીમ કે ભયંકર એવી કાંતાર અટવીમાં એટલે વિષમ અટવીમાં માગથી ભ્રષ્ટ થયેલા (ભૂલા પડેલા) સાર્થને (જનસમુદાયને) માર્ગ બતાવવા ઇaછે, કે હું તેઓને માર્ગ બતાવું; પણ શું તે અંધ પુરુષ માર્ગ બતાવવામાં સમર્થ થાય? ન જ થાય. કેમકે દુર્ગ એટલે રસ્તામાં આવતા વિષમ સ્થાને નહીં જાણતે એવો તે નેત્રહીન (અંધ) પુરુષ કેવી રીતે માર્ગ બતાવી શકે? અર્થાત્ ન જ બતાવી શકે.” ૪૦ ૫. એવમગીયવિ હુ, જિણવયણુપઈવચખુપરિહાણે દબ્રાઈ અથાણુતે, ઉસ્સગ્ગવવાઈયં ચેવ ૪૦૭ અર્થ–“તે જ પ્રમાણે (હ ઈતિ નિશ્ચયે) જિનેશ્વરનાં કહેલાં વચને રૂપી દેદીપ્યમાન દીપક રૂપ ચક્ષુથી રહિત એવો અગીતાર્થ પણ દ્રવ્યાફિક વસ્તુઓને તથા ઉત્સર્ગ અપવાદ માર્ગને નહીં જાણતો સતે શી રીતે બીજાને માર્ગ બતાવી શકે? ન જ બતાવી શકે.” ૪૦૭. કહ સે જયઓ અગીઓ, કહ વા કુણઊ અગીયનિસાએ કહ વા કરેઊ ગચ્છ, સબાલવૃદ્વાઉલં સેઊ ૪૦૮ ગાથા ૪૫ કઈ માર્ગ પ્રણષ્ટસ્ય=માર્ગ ભ્રષ્ટસ્યા ગાથા ૪૦૬–૭ઈ સો સમન્થા દેસિવતંત્રદશકત્યં–માર્ગદર્શકત્વ દુગ્ગાઈ= દુર્ગાનિ-વિષમપ્રદેશના કહિં દેસે દર્શત છે ગાથા ૪૦૦-દશ્વઈ ગાથા ૪૦૮-કુઉ કરે. વાઉલં સેઉ Page #468 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૫૩ અર્થ-“તે (ઉપર કહ્યો તે) અગીતાર્થ શી રીતે પોતે ચારિત્રમાં યતના કરી શકે? અથવા અગીતાર્થની નિશ્રાએ વતતા બીજા મુનિએ પણ તપ સંયમને વિષે યતના કરવાને શી રીતે સમર્થ થાય? અથવા તે (અગીતાર્થ) બાળ અને વૃદ્ધથી આકુળ (સહિત) એવા ગચ્છને શી રીતે પ્રવર્તાવી શકે ? કાંઈ ન કરી શકે.” ૪૦૮. સુત્તે ય ઇમં ભણિય, અપચ્છિન્ને ય દેઈ પચ્છિત્ત પછિત્તે અઈમત્ત, આસાયણ તસ્સ મહઈએ ૪૦૯યા અર્થ-“સિદ્ધાન્તમાં એવું કહ્યું છે કે જે અગીતાર્થ બીજાને પ્રાયશ્ચિત્ત (પાપ) વિના પ્રાયશ્ચિત્ત (તપસ્યા કરવાનું) આપે, અથવા થોડા પ્રાયશ્ચિત્ત (પાપ)માં અધિક (મેટું) પ્રાયશ્ચિત્ત (તપસ્યા) આપે, તે તે અગીતાર્થને મેટી આશાતના-જિનાજ્ઞાની વિરાધના થાય છે-તેવા અગીતાર્થને જિનેશ્વરની આજ્ઞાને વિરાધક જાણો.” ૪૦૯ આસાયણ મિચ્છત્ત, આસાયણજજણ ઉ સન્મત્ત આસાયણનિમિત્ત, કુવઈ દીહં ચ સંસાર ૪૧ અર્થ “આશાતના શબ્દ કરીને જિનાજ્ઞાન ભંગ એ જ મિથ્યાત્વ કહેવાય છે, અને આશાતનાને વજવી એટલે જિનાજ્ઞાનું પાલન કરવું એ જ સમ્યકત્વ કહેવાય છે તેમજ આશાતનાને નિમિત્તે એટલે જિનાજ્ઞાન ભંગ કરવાથી પ્રાણી દીઈ સંસાર એટલે ચાર ગતિમાં ભ્રમણ કરવા રૂપ બહુલ સંસર ઉપાર્જન કરે છે.” ૪૧૦. એએ દોસે જહ્માગીર્ય જયંતસગીયનિસ્સાએ વંઠાવઈ ગચ્છમ્સ ય, જે અ ગણું દેઈઅગીયસ્સ ૪૧૧ અર્થ_“જેથી કરીને તપસંયમને વિષે યતના કરતા એવા ગાથા ૪૯–અપત્તિ છે અઈમર્તા=અતિમાત્ર મહઈઓ ગાથા ૪૧૦-વજજણ ય, વજજણ ઈ કુબૂઈ ! માથા ૪૧૧-અગીએ જયંક્સ ગીય નિસાએ જેવિ ગણું દેઈ અગીયલ્સ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ઉપદેશમાળા પણ અગીતાર્થને એ (પૂર્વોક્ત) દોષ લાગે છે, અગીતાર્થની નિશ્રાએ કરીને (વચને કરીને) તપ સંયમ કરતા એવા બીજાને પણ એ દેશે લાગે છે, વળી ગછના પ્રવર્તાવનાર (અગીતાર્થ)ને પણ એ રે લાગે છે; તથા જે અગીતાર્થને (મૂખને) ગણ (આચાર્યપદ) આપે છે–સેપે છે તેને પણ એ પૂર્વોક્ત દોષ લાગે છે.” ૪૧૧ અબહુસુઓ તવસ્સી, વિહરિઉકામો અજાણિઊણપહં. અવરાહપયસયાઈ, કાઊણુ વિ જે ન થાણે ૧૪૧ અર્થ “જે અબહુશ્રુત (અ૫ શાસ્ત્રને જાણ ) છતે તપસ્વી હોય એટલે ગાઢ તપસ્યા કરતે હોય, જે માર્ગને (મોક્ષમાર્ગને) જાણ્યા વિના વિહાર કરવાને ઈચ્છતે હોય, જે અપરાધ (અતિચાર)ના સેંકડે સ્થાનોને (સેંકડો અતિચારને) કરીને–સેવીને પણ જે અલ્પકૃત હેવાથી જાણતું ન હોય.” ૪૧૨ (સંબંધ આગલી ગાથામાં છે.) દેસિયરાયસેહિય, વયાઈયારે ય જે ન થાઈ ! અવિસુધ્ધસ્ય ન વહૃઇ, ગુણસેઢી તિત્તિયા હાઈ ૧૪૧૩ા અર્થ–“ વળી જે દિવસ અને રાત્રિ સંબંધી અતિચારોની શુદ્ધિને તથા વ્રતના (મૂલત્તર ગુણેના) અતિચારોને જાણતા નથી, એટલે અપકૃત હોવાથી શુદ્ધ થતા નથી. તે અવિશુદ્ધ (પાપની શુદ્ધિરહિત એવા) પુરુષની ગુણશ્રેણી ( જ્ઞાનાદિક ગુની પરંપરા) વૃદ્ધિ પામતી નથી, જેટલી હોય તેટલી જ . રહે છે, અધિક થતી નથી. ” ૪૧૩. અપાગમ કિલિસઈ, જઈ વિ કરે છે અઈહુક્કરં તુ તવં સુંદરબુદ્ધી કઈ, બહુયં પિ ન સુંદર હાઈ ૪૧૮ના ગાથા ૪૧ર-અબહુસ્તુઓ કહુણ યાણે ગાથા ૪૧૩–સાહિં વયાઈવારેય થાઈ તરિયા તાવતી ગાથા ૪૧૪–કિલસ્સઈ દુક્કરતિ તવં બુદ્ધિએ કર્યા હેઈ ! Page #470 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૫૫ અર્થ-“ અલ્પ સિદ્ધાન્તને જાણનાર ( સાધુ ) જોકે માસક્ષપણાદિક અતિદુષ્કર તપ કરે, તાપણુ તે કને જ સહન કરે છે ( એમ જાણવુ' ). સુંદર બુદ્ધિએ કરેલું ઘણું એવું તે તપ પણ સુંદર થતુ નથી. તે તપ અજ્ઞાનકષ્ટની બરાબર જ છે. ૪૧૪. અપરિચ્છિયસુયનિહસન્સ, કેવલમભિન્નસુત્તચારિરસ । સવ્વુજમેણુ વ કર્યું, અન્નાણતવે બહુ પડક ા૪૧પમા • "" અર્થ-“ નથી જાણ્યું શ્રુતનિકષ ( સિદ્ધાન્તનુ' રહસ્ય ) જેણે તથા કૈવલ અભિન્ન એટલે ટીકાર્દિકના જ્ઞાનરહિત માત્ર શ્રુતના અક્ષરને અનુસાર જ ચાલવાના સ્વભાવવાળા એવા સાધુનુ સ ઉદ્યમવડે કરેલું ક્રિયાનુષ્ઠાનાદિક જે તે અજ્ઞાનતપને વિષે-અજ્ઞાનકષ્ટને વિષે જ અત્યંત પડે છે. ,, ૪૧૧. તે ઉપર દૃષ્ટાન્ત કહે છે જહુ દાઝ્મ વિ પહે, તસ વિસેસે પહસ્સ યાણું ।। પહિએ કિલિસ્સઇ ચ્ચિય, તહલિંગાયાર સુઅમિત્તો।૪૧૬૫ અ—“ જેમ કેાઈ પુરુષે કેાઈ પથિક ( મુસાફર )ને માગ દેખાડયે સતે પણ તે માના વિશેષને એટલે ‘ આ માગ દક્ષિણે ( જમણા ) જાય છે કે વામ ( ડાબે ) જાય છે ? ઇત્યાદિક વિશેષ સ્વરૂપને નહી જાણતા એવા તે પથિક નિશ્ચે ક્લેશ પામે છે, એટલે માર્ગમાં ભૂલા પડીને અત્યંત દુઃખ પામે છે; તેમ ( આ દૃષ્ટાન્ત વડે ) લિંગ ( સાધુવેષ ) અને આચાર ( ક્રિયા ) તેને ધારણ કરનાર એટલે પેાતાની બુદ્ધિથી ક્રિયા કરનાર અને સૂત્રના અક્ષર માત્રને જ જાણનાર એવા તે સાધુ પણ તે પથિકની જેમ અત્યંત દુઃખ પામે છે. ૪૧૬. ,, ગાથા ૪૧૫-હિસસ્સ। બહુ પડઈ । ગાથા ૪૧૬ --દાય મિવિપહે= પિ પથે-માગે । કિલસ્સઈ। સુમિત્તો Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ કાકપ્પ એસણુમણેસણું ચરણકરસેવિવિહં પાયચ્છિત્તવિહિ’પિં ય, દવ્યાગુણેસુ અ સમગ્ગ` ૫૪૧૭ના પવ્વાવણવિહિમુકાવણુ ચ, અવિહિ` નિરવસેસ ઉત્સગ્ગવવાયવિહિ, અયાણુમાણા કહું જયએ ૪૧૮! ઉપદેશમાળા ના યુગ્મન્ ! 64 અથ કપ્પને, અકલ્પ્સને, એષણા ( આહારશુદ્ધિ ) તે, અનેષણા ( આહારના દોષ ) ને, ચરણુ સીત્તરીને, કરણ સીત્તરીને, નવદીક્ષિતની શિક્ષાવિધિને, દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત ( આલેાચનાદિ )ની વિધિને, દ્રવ્યાદિક એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિષે તથા ગુણા ( ઉત્તમ અને મધ્યમ )ને વિષે સંપૂર્ણ તાને, પ્રાજના વિધિ ( નવાને દીક્ષા આપવાના વિધિ)ને, ઉત્થાપના એટલે મહાવ્રતના ઉચ્ચાર કરવા તેની વિધિને, આર્યો ( સાધ્વી ) ના વિધિને તથા ઉત્સર્ગમા (શુદ્ધ આચારનું પાલન ) અને અપવાદમા ( કારણે આપત્તિ વખતે આદરવા લાયક )ના વિધિને સંપૂર્ણ રીતે નહીં જાણનાર એવા અલ્પત લિંગધારી શી રીતે માક્ષમાર્ગને વિષે યુતના (ઉદ્યમ) કરી શકે ? ન જ કરી શકે. ૪૧૮. સીસાયરિયકમે ય, જણે ગહિયાě (સર્પસત્થાઈ નજતિ બહુવિહાઈં, ન ચરકુમિત્ત છુસરિયાě ૫૪૧૯ના અર્થ વળી ( લૌકિકમાં ) મનુષ્યાએ શિષ્ય અને આચાય ના ક્રમે કરીને વિદ્યા ગ્રહણ કરાય છે, એટલે શિષ્ય વિનય પૂર્વક કળાચાર્યાદિકને પ્રસન્ન કરીને તેની પાસેથી વિદ્યા ગ્રહણુ કરે છે એવા વિનયના ક્રમે કરીને બહુ પ્રકારનાં શિલ્પશાસ્ત્રો એટલે ચિત્રાદિકનાં અને વ્યાકરણ વિગેરેનાં શાસ્ત્રો ગ્રહણુ કરેલાં ( સારી રીતે શીખેલાં ) જણાય છે-જોવામાં આવે છે; પરંતુ . ગાથા ૪૧૭ વિહ`પિય । દવાયગુણેસુ ય। ગાથા ૪૧૮-અજાણુમાણા । ગાથા ૪૧૯–ગહિઆÜ। શિલ્પશાસ્ત્રાણિ । નજજત્તિ=જાયતે । Page #472 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪પ૭ ચક્ષુમાત્રે કરીને (નેત્રથી જેવા માગું કરીને) અનુસરેલાં એટલે પિતે જ પિતાની મેળે (ગુરુનો વિનય કર્યા વિના) શીખેલાં જેવામાં આવતાં નથી અર્થાત્ પિતાની મેળે શીખેલાં તે લૌકિક શા પણ શેભા પામતાં નથી, તો પછી લોકોત્તર શાસ્ત્રોને માટે તે શું કહેવું ! ૪૧લ્લા જહ ઉજજમિઉ જાણુઈ, નાણી તવ સંજમે ઉવાયવિઊ તહ ચરકુમિત્તદરિસણુ, સામાયારી ન યાણુતિ ૪૨૦ અર્થ– “જેવી રીતે ઉપાયને જાણનાર જ્ઞાની તપ અને સંયમને વિષે ઉદ્યમ કરવાનું જાણે છે, એટલે જ્ઞાની પુરુષ સિદ્ધાન્તને જ્ઞાને કરીને જેવી રીતે ઉદ્યમ કરે છે, તેવી રીતે ચક્ષુમાત્રના દર્શનવડે કરીને એટલે ક્રિયાનુષ્ઠાનાદિક કરનારા એવા બીજાની સમીપે રહીને માત્ર જોવાથી (સામાચારી) શુદ્ધ આચાર જાણતા નથી. અર્થાત પોતાના જ્ઞાનથી જેવું જણાય છે તેવું બીજાને કરતાં જોવા માત્રથી જણાતું નથી.” ૪૨૦. સિપાણિ ય સત્કાણિ ય, જાણું તો વિ ન ય શું જઈ જે ૯ ! તેસિં ફલં ન ભુજઈ, ઇઅ અજયંને જઈનાણી પરના અર્થ–“શિ (ચિત્રકર્મ વિગેરે) અને વ્યાકરણાદિક શાસ્ત્રોને જાણ છતા પણ જે પુરુષ તેની યોજના નથી કરતે એટલે તે તે ક્રિયાઓની પ્રવૃત્તિ નથી કરતા, તે પુરુષ તે શિલ્પાદિકથી થનારા ધનલાભાદિક ફળને ભગવતે-પામતું નથી. તે જ પ્રમાણે સંયમમાં થતના (ઉદ્યમ) નહી કરનારા જ્ઞાનવાન એ યતિ (સાધુ) પણ મેક્ષરૂપ ફળને પામતો નથી.” ૪૨૧ ગારવતિયપાંડબદ્ધા, સંજમકરણુજજમંમિ સીમંતા ! નિમ્નકૂણ ગણાઓ, હિંડંતિ પમાયરનંમિ પરરા ગાથા ૪૨૦ ઉજજમિ-ઉદ્યમ કતું ઉપાયવિતા અવાયવિઊ . ગાથા ૪૨૧-વિ ય ન જુ જઈ જયંતિ ઇય યજયંતિ | ગાથા ૪૨૨–સીયતા ઘરાઓ રમિ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ઉપદેશમાળા અર્થ–“રસ, ઋદ્ધિ અને સાતારૂપી ત્રણ ગારવને વિષે પ્રતિબદ્ધ થયેલા (આસક્ત થયેલા) અને સંયમ કરણના (છ જીવ નિકાયની રક્ષા કરવાના) ઉદ્યમને વિષે શિથિલ થયેલા સાધુઓ ગણ (ગચ્છ) થી બહાર નીકળીને પ્રમાદરૂપી અરણ્યમાં વેચ્છાએ વિહાર કરે છે ભ્રમણ કરે છે.” ૪૨૨. નાણાહિઓ વરતર, હીણે વિ હું પયણું પભાવંતે ન ય દુક્કરે કરતે, સુશ્રુવિ અપાગમ પુરિસે કરવા અર્થ–“ચારિત્રકિયાએ હીન છતે પણ નિશે જિનશાસનની પ્રભાવના કરનાર એ જ્ઞાનાધિક (જ્ઞાનવડે પૂર્ણ જ્ઞાની) પુરુષ શ્રેષ્ઠ છે, પણ સારી રીતે માસક્ષપણાદિક દુષ્કર તપસ્યા કરતા છતાં પણ અ૫કૃત પુરુષ શ્રેષ્ઠ નથી, અર્થાત્ ક્રિયાવાન છતાં પણ જ્ઞાનહીન પુરુષ શ્રેષ્ઠ નથી.” ૪૨૩. નાણાહિયમ્સ નાણું, પુજઈ નાણુ પવત્તએ ચરણું જસ્સ પણ દુદ્દઈ પિ, નથિ તરસ પુજજએ કાઈ ૪૨૪ અર્થ–“જ્ઞાનાધિક (જ્ઞાનથી પૂર્ણ) પુરુષનું જ્ઞાન પૂજાય છે, કેમકે જ્ઞાનથી ચરણ (ચારિત્ર) પ્રવર્તે છે; પરંતુ જે પુરુષને જ્ઞાન અને ચારિત્ર એ બેમાંથી એક પણ નથી તે પુરુષનું શું પૂજાય? શું પૂજવા. યંગ્ય હોય? કોઈ પણ પૂજવા ગ્ય ન હોય.” નાણું ચરિત્તહીણું લિંગગહણં ચ દંસણુવિહીણું સંજમહીણું ચ તવં, જે ચરઈ નિરWયં તસ્સ કરદા અર્થ “જે પુરુષ ચારિત્ર ( ક્રિયા) રહિત જ્ઞાનનું આચરણ કરે છે, જે પુરુષ દર્શન (સમ્યકત્વ) રહિત લિંગ (મુનિષ)નું ગ્રહણ (ધારણ) કરે છે, અને જે પુરુષ સંયમ (છ જીવ નિકાયની ગાથા ૪૨૪-પૂજજઈ પબત્તઈ ! દુહણપર્ક | તસ પૂઈ જજએ કાઉં! પૂજજઈ કાઈ ! ગાથા ૪૨ –સંજમવિહીણું , Page #474 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૫૯ રક્ષા રૂપ ચારિત્ર) રહિત તપનું આચરણ કરે છે–તે પુરુષાના એ સર્વે મેાક્ષનાં સાધના નિરર્થક છે-નિષ્ફળ છે.” ૪૨૫. જહા ખરા ચદણુભારવાહી, ભારસ ભાગી ન હુ ચંદણુસ્સે । એવ ખુ નાણી ચરણેણ હીણા, નાણુસ ભાગી ન હુ સુગ્ગએ ૫૪૨૬૫ અર્થ --“ જેમ ચંદનના ભારને વહન કરનાર ખર (ગધેડા ) કેવળ ભારના જ ભાગી થાય છે, પણ ચંદનના સુગંધના ભાગી થતા નથી, તે જ રીતે નિશ્ચે ચારિત્રે કરીને હીન એવા જ્ઞાની પણ કેવળ જ્ઞાનના જ ભાગી થાય છે, પણ માક્ષરૂપ સુગતિના એટલે જ્ઞાનના પરિમલના ભાગી થતા નથી. માટે ક્રિયા સહિત જ્ઞાન હાય તા જ તે શ્રેષ્ઠ છે.” ૪૨૬. સંપાગડડિસેવી, કાએસ વએતુ જે ન ઉજ્જમઈ પવયણપાડણપરમા, સમ્મત્ત કામલ તસ્સ ૫૪૨ણા અથ પ્રગટપણે ( લેાક સમક્ષ ) પ્રતિકૂલ ( નિષિદ્ધ ) આચરણને આચરનાર એવા જે પુરુષ છ જીવનિકાયના પાલનને વિષે અને પાંચ મહાવ્રતના રક્ષણને વિષે ઉદ્યમ કરતા નથી-પ્રમાદનું જ સેવન કરે છે, તથા જે પ્રવચન (જિનશાસન )નું પાતન ( લઘુતા ) કરવામાં તત્પર છે, તેનું સમ્યકવ કામળ એટલે અસાર જાણવુ'; અર્થાત્ તેને મિથ્યાત્વ જ વર્તે છે એમ જાણવુ.” ૪૨૭, ચરણકરણરિહીણા, જઇ વિ તવ ચરઇ સુઠ્ઠું સ્મઇગુરુએ સા તિલ્લ વ કિષ્ણુતા, કસિય મુદ્દો મુર્ણયવ્વા ૫૪૨૮ાા અ− ચરણ એટલે મહાવ્રતાદિકનું આચરણ અને કરણ એટલે આહારશુદ્ધિ વિગેરે તેણે કરીને હીન એવા કેાઈ પુરુષ જોકે સારી રીતે ઘણું માટું તપ કરે છે, પરંતુ તેને આદશે' કરીને 66 ગાથા ૪૨૭–જો ઉન ઉજ્જમઈ ! સ પાગડ=સ પ્રકટ ગાથા ૪૨૮-જયહ વિ । ગણ્યં । ખુદ્દો । Page #475 -------------------------------------------------------------------------- ________________ ४६० ઉપદેશમાળા (આરીસાએ કરીને) તેલના બદલામાં તલ આપનાર બેદ્ર ગામના નિવાસી મૂખની જે જાણ, એટલે થોડાના બદલામાં ઘણું આપી દેનારે જાણ. તલ આપીને તેલ લેનારો તે મૂખ ઘણા તેલને હારી જાય છે, તે એવી રીતે તે આદર્શના પાછલા ભાગે ભરીને તલ આપે અને કાચની બાજુથી તેલ પ્રહણ કરે તેથી તેલ ઘણું થોડું આવે અને તલ ઘણું જાય. એવી રીતે કરાર કરનાર બેદ્રગામવાસી મૂર્ખનું દષ્ટાંત અહીં જાણવું એટલે તે જેમ થેડા તેલના બદલામાં ઘણું તલ હારી ગયો, તેમ પ્રમાદી મુનિ ચારિત્રની છેડી શિથિલતાના બદલામાં ઘણું તપ હારી જાય છે. આ બદ્રિ ગામવાસીનું દૃષ્ટાંત નાનું હોવાથી અત્ર લખ્યું નથી.” ૪૨૮. છજજવનિકાયમહવયાણ, પરિપાલણુઈ જઈઘમ્મા જઈ પુણુ તાઈ ન રખાઈ, ભણહિ કોનામસો ધમ્મ પાઇરલ અર્થ–“પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ જવનિકાયનું અને પ્રાણાતિપાત વિરમણાદિક પાંચ મહાવ્રતનું પરિપાલન (સારી રીતે રક્ષણ) કરવાથી યતિધર્મ થાય છે-કહેવાય છે. પણ જો તે છ જવનિકાય અને પાંચ મહાવ્રતનું રક્ષણ ન કરે, તે હે શિષ્ય! તું કહે કે તેને ક ધર્મ કહેવો? અર્થાત્ તેના રક્ષણ વિના ધર્મ કહેવાય જ નહીં. ૪૨૯. છજજવનિકાયદયાવિવજિજએ નવ દિખિઓ ન ગિહી. જધમ્માઆ ચુક્કો, ચુઈ ગિહીદાણુધમ્માઓ ૪૩૦ | અર્થ–“છ જવનિકાયની દયાથી રહિત એવો વેષ ધારી દીક્ષિત (સાધુ) કહેવાય જ નહીં, તેમજ (મસ્તક મુડેલું હોવાથી) ગૃહસ્થી પણ કહેવાય નહીં. તે યતિધર્મથી ચુક્યો ગાથા ૪૨૯-પરિપાલણાય ! તાઈ ! ગાથા ૩૩૦—દિખિઉ ગિહિદાણધમ્માઓ ! Page #476 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા –ભ્રષ્ટ થયે, અને ગૃહસ્થના દાનધર્મથી પણ ચૂકે છે ભ્રષ્ટ થાય છે. કેમકે તેણે આપેલું દાન પણ શુદ્ધ સંયમીને ક૯પતું નથી.” ૪૩૦. સવાઓગે જહ કેઈ, અમચ્ચે નરવઈસ પિત્તણું | આણાહરણે પાવઈ, વહબંધણુદબ્રહરણં ચ છે ૪૩૧ છે અર્થ “જેમ કેઈ અમાત્ય (પ્રધાન) નરપતિ (રાજ)ના સર્વ આયેગો ( અધિકારો)ને ગ્રહણ કરીને (પામીને) પછી જે રાજાની આજ્ઞાને ભંગ કરે, તે તે વધ એટલે લાકડી વિગેરેના પ્રહારને, સાંકળ (બેડી) વિગેરેના બંધનને તથા દ્રવ્યહરણ એટલે સર્વસ્વના નાશને અને ચકારથી છેવટ મરણને પણ આજ્ઞાને ભંગ કરવાથી પામે છે.” ૪૩૧. તહ છક્કાયમહવયસર્બાનવત્તીઉ ગિહિનઊણુ જઈ એગમવિ વિરહંતા, અમચ્ચરને હણુઈ બેહિં ૪૩ર છે અર્થ–“તેવી જ રીતે છ જવનિકાય તથા પાંચ મહાવ્રત સંબંધી સર્વ નિવૃત્તિ (સર્વવિરતિ) રૂપ પ્રત્યાખ્યાન (નિયમ ) ને ગ્રહણ કરીને યતિ (સાધુ) એક પણ જવનિકાયની અથવા એક પણ વ્રતની વિરાધના કરતે સતો અમર્યાં રાજા (વોના રાજા-તીર્થકર)એ આપેલી અથવા તેમણે પ્રરૂપેલી બાધિને હણે છે-નાશ પમાડે છે. અર્થાત્ જિનાજ્ઞાને ભંગ કરવાથી બાધિ (સમ્યકત્વ)ને નાશ થાય છે, અને તેથી તે અનન્ત સંસારી થાય છે.” ૪૩૨. તે હયબોહીય પછા, કયાવરાહાસરિસમિયમમિયં . પુણ વિ ભવોઅહિપડિઓ, ભમઈ જરામરણદુર્ગામિ ૪૩યા ગાથા ૪૩૧-નરવયસ્સ | અમચ્યો=અમાત્યઃ | ગાથા ૪૩૨-નિવૃત્તિઓ ગિણિ9ણ | રણે અમચ્ચરજો=અમર્ત્ય રાજ્ઞ: તીર્થંકરદેવસ્ય ગાથા ૪૩૩–હયહિ પચ્છા ! હહિ કૃતાપરાધાનુસદશામિદમમિતમાં પુણે વિ . Page #477 -------------------------------------------------------------------------- ________________ ४६२ ઉપદેશમાળા અર્થ– “ ત્યાર પછી હણું છે બોધિ જેણે એ તે મુનિ કરેલા અપરાધ (જિનાજ્ઞાભંગરૂપ)ને અનુસાર એટલે અનુમાને કરીને કરીને સમાન આ પ્રત્યક્ષ એવા અમિત એટલે માનરહિત (અતિ મેટા) ફળને પામે છે. તે ફળ કયું? તે કહે છે-વૃદ્ધાવસ્થા તથા મરણે કરીને અત્યંત દુર્ગ એટલે ગહન એવા ભવસાગરને વિષે પડો છતે વારંવાર પરિભ્રમણ કરે છે–અનંતકાળ પરિભ્રમણ કરવારૂપ ફળને પામે છે.” ૩૩. જાણેણં ચત્ત, અપ્પણુયં નાણુસણચરિત્ત તઈયા તસ્સ પરેસ, અણુકંપા નલ્થિ વેસુ ૪૩૪ અર્થ—“જ્યારે આ નિભંગી જીવે આત્માને હિતકારક એવા જ્ઞાન, દર્શન, ચારિત્રને ત્યાગ કર્યો, ત્યારે સમજવું કે તે જીવને બીજા એટલે પિતા સિવાય બીજા જીવને વિષે અનુકંપા નથી અર્થાત્ જે પિતાના આત્માને હિતકારક નથી થતે તે બીજાઓનું હિત શી રીતે કરે? પિતાના આત્માપર દયા હેય તે જ બીજા પર દયા થઈ શકે છે. (આત્મદયા મૂલક જ પરદયા છે.)”૪૩૪. છક્કાયરિઊણ અસંજયાણ લિગાવસમિત્તાણા બહુઅસંજમો પવહે, ખારો માઈલેઈ સુઅરં છે ૪૩૫ અર્થ–“છ જીવનિકાયના શત્રુ એટલે છકાયની વિરાધના કરનાર, અસંયત એટલે જેણે મન, વચન, કાયાના વેગને મેકળા (છુટા) મૂકી દીધા છે એવા, તથા લિગાવશેષમાત્ર એટલે કેવળ રહરણ વિગેરે વેષને જ ધારણ કરનારા એવા પુરુષોને માટે અસંયમ (અનાચાર) રૂપ પાપને પ્રવાહ ક્ષાર એટલે બાળેલા તલની ભસ્મની જેમ સુણ્ડતર એટલે ગાઢ અથવા સમ્યફ પ્રકારે પિતાના અને બીજાના આત્માને પણ મલિન કરે છે. ૪૩૫. ગાથા ૪૩૪-ન્યદાનેન ત્યક્તા અ૫ણયે=આત્મનીન પરેલું ગાથા ૪૩૫–છક્કારિઊણ અસંજયાણ કાયરિપૂણામા લિંગાવસે સુમિતાણું બહુઅસ્પંજમપવહે ! બહુઅસંજમપવહે ! સુડ્ડયર ! Page #478 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૬૩ અથ કિ લિગવિઝુરીધારણ, કજજમ્મિ અડ્ડિએ ઠાણે । રાયા ન હોઇ સયમેવ, ધારયં ચામરાડાવે ॥ ૪૩૬ ॥ જેમ સ્થાને એટલે શ્રેષ્ઠ સિંહાસને બેઠેલેા અને માત્ર પોતે જ એટલે હાથી ઘેાડા વિગેરેથી રહિત એકલા જ, ચામરના આટેપ ( આડંબર ) ને ધારણ કરતા સતા પણુ રાજા હાતા નથીથઈ શકતા નથી, તેવી જ રીતે કાર્યને વિષે એટલે સયમની યતનાને વિષે નહીં રહેલે–સયમથી રહિત એવા સાધુ, લિંગ એટલે સાધુવેષ–તેના આડખર માત્ર ધારણ કરવા વડે કરીને શું સાધુ કહેવાય? ન જ કહેવાય. માટે ગુણુ વિનાના આડંબર કરવા વ્યથ છે. એ આ ગાથાના તાત્પ છે. "" ૪૩૬. જો સુ થવિણિચ્છિયકયાગમે મૂલઉત્તરાહ... । 46 ઉબ્નહઃ સયાઽલિએ, સાલિખઇસાહુલિખમિા૪૩ણા અ— સૂત્ર અને અર્થના વિનિશ્ચય એટલે તથ્ય ( સત્ય ) જ્ઞાન તેણે કરીને કર્યાં છે આગમ જેણે અર્થાત્ જાણ્યુ છે સિદ્ધાન્તનુ રહસ્ય જેણે એવા ( સિદ્ધાંતજ્ઞાતા ) અને નિર'તર અસ્ખલિત એટલે અતિચારરહિત મૂલ અને ઉત્તર ગુણના સમૂહને જે વહન કરે છે-ધારણ કરે છે એવા સાધુ સાધુના લેખામાં-સાધુઓની ગણતરીમાં લખાય છે—ગણાય છે. ૪૩૭. "" બહુદાસસકિલિટ્ટો નવર` મલેઈ ચંચલસહાવા ! સુન્ડ્રુ વિ વાયામા, કાયં ન કરેઇ કિ ચિ ગુણ ॥ ૪૩૮ ૫ અથ << રાગદ્વેષરૂપી ઘણા દોષાવડે સ`ક્લિષ્ટ ( ભરેલા ) એટલે દુષ્ટ ચિત્તવાળા અને જેના સ્વભાવ ( અભિપ્રાય ) ચ'ચળ એટલે વિષયાદિકમાં લુબ્ધ છે એવા પુરુષ અત્યંત પરીસહાફ્રિક કષ્ટને સહન કરતા છતા પણ માત્ર કાયાએ કરીને કાંઈ પણુ ( ચેડા ગાથા ૪૩૬–લિંગાડંબરધારિણેના લિંગવદુરિ। ધારા । ગાથા ૪૩૭-સુતથ્ । ગુણહું । સાયાલિ સાન્ડ્રેલિ...મિ ! ગાથા૪૩૮–મઇલે, મેલેઇ 1 વાયામિત્તા=પરીષહાર્દિ દુઃખ` સહમાન: । Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ઉપદેશમાળા પણ ) ક ક્ષયાદરૂપ ગુણુને કરતા નથી-મેળવતા નથી; ન વર' કે ઉલટા તે પેાતાના આત્માને મલિન કરે છે. ૪૩૮. ચિ વર મરણું, અવિયમન્નસિમુભયમન્નેસ દદુરન્દેવિચ્છાએ, અહિંય કેસ ચ ઉભય ૫ ૫ ૪૩૯ ૫ અ་—દર દેવની ઇચ્છામાં કેટલાએકનું મરણ જ શ્રેષ્ઠ છે, કેટલાએક પુરુષાનું જીવવુ જ શ્રેષ્ઠ છે, કેટલાએકનુ જીવિત અને મરણુ બન્ને શ્રેષ્ઠ છે, અને કેટલાએકનું' જીવિત અને મરણુ બન્ને અહિતકારક છે. આ ગાથાના સવિસ્તર ભાવાર્થ દર્દુરાંક દેવની કથાથી જાણવા. ” ૪૩૯. તે કથા નીચે પ્રમાણે— દરાંક દેવની કથા પ્રથમ દુરાંક દેવના પૂર્વભવનું સ્વરૂપ કહે છે...કૌશાંબી મહાપુરીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતા હતા, તે વખતે તે ગામમાં એક સેહુક નામના દરિદ્રી બ્રાહ્મણ રહેતા હતા. તેની સ્ત્રી ગર્ભાવતી થઈ. જ્યારે તેના પ્રસૂતિસમય નજીક આવ્યું. ત્યારે તેણે પેાતાના પતિને કહ્યું કે મારા પ્રસૂતિકાળ સમીપ આવ્યેા છે, માટે મને ઘી, ગાળ વિગેરે લાવી આપા ’ ત્યારે સેડુક ખેલ્યા કે-મારી પાસે એવી કાઈ પણ જાતની કળા નથી, તેથી દ્રવ્ય વિના ધી ગાળ કાંથી લાવુ? તે સાંભળીને તે ખેલી કે - જો કાંઈ પણ કળા ન હેાય તાપણુ ઉદ્યમ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. કહ્યુ` છે કેપ્રાણિનામન્તરસ્થાયી, ન ઘાલયસમા રિપુ:। ન હુઘમસમ મિત્ર, યં કૃત્વા નાવસીદિન ! “ પ્રાણીઓના પાતાના અન્તઃકરણમાં રહેલા આળસ જેવા ખીને કેાઈ શત્રુ નથી, અને ઉદ્યગ સમાન બીજો કેાઈ મિત્ર નથી, કે જે ( ઉદ્યમ ) કરવાથી પ્રાણી કઢિ પણ સીટ્ઠાતા નથી-ખેદ પામતા નથી. ” આ પ્રમાણે પેાતાની સ્ત્રીનું વાકય સાંભળીને તે સેડુકે એક ગાથા ૪૩૯–કેસિંચિ । Page #480 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૬૫ ફળ લઈ રાજાની સભામાં જઈ રાજાને તે ભેટ કર્યું. એવી રીતે હમેશાં તે રાજસભામાં ફળ લઈ જઈને શતાનીક રાજાની સેવા કરવા લાગ્યો. એકદા કેઈ કારણથી ચંપા નગરીના રાજા દધિવાહને આવીને કૌશાંબી નગરીને ઘેરો ઘાલ્યો. તે વખતે શતાનીક પાસે અલ્પ સિન્ય હોવાથી તે કિલ્લાની અંદર જ રહ્યો. હંમેશાં યુદ્ધ થતાં અનુક્રમે વર્ષાઋતુ આવી. તે વખતે દધિવાહન રાજાનું કેટલુંક સૈન્ય આમ તેમ જતું રહ્યું, તેવામાં પેલો સેતુક બ્રાહ્મણ પુષ્પ ફળ વિગેરે લેવા માટે ગામ બહાર વાડીએ ગયા હતા. તેણે દધિવાહનનું સૈન્ય થોડું જોઈને શતાનીક રાજા પાસે આવીને કહ્યું કે-“હે રાજા! આજે યુદ્ધ કરશે તે આપને જય થશે.” તે સાંભળીને શતાનીક રાજા સૈન્ય સહિત કિલા બહાર નીકળે. યુદ્ધ કરતાં દધિવાહનનું સત્ય ભાંગ્યું, એટલે તેના હાથી ઘોડા વિગેરે લઈ લઈને શતાનીક રાજા પોતાની નગરીમાં આવ્યું. પછી સેતુકને ઘણું માન આપીને તેણે કહ્યું કે–“હે સેતુક ! હું તારા પર પ્રસન્ન થયો છું, માટે ઈચ્છાનુસાર માગ.” સકે કહ્યું કે“હે સ્વામી ! હું ઘેર જઈ મારી સ્ત્રીને પૂછીને પછી માગીશ.” એમ કહી ઘેર જઈને તેણે પિતાની સ્ત્રીને પુછયું કે “હે પ્રિયા ! આજે શતાનીક શા મારા પર તુષ્ટમાન થઈને ઈચ્છિત વરદાન આપે છે, માટે હું શું માગું?” તે સાંભળીને તેણે વિચાર્યું કે–જે આ ઘણું વૈભવને પામશે તે મારું અપમાન કરશે.” એમ વિચારીને તે સ્ત્રીએ કહ્યું કે-“હે પ્રાણનાથ ! જે તમારા પર રાજ પ્રસન્ન થયા હોય, તે હંમેશાં ઇચ્છા પ્રમાણે ભોજન અને એક દીનાર (મહોર) દક્ષિણાની માગણી કરો. કેમકે નિદ્રા વેચીને ગ્રહણ કરેલા ઉજાગરા (જાગરણ)ની જેવા ગામ કે નગરના અધિપતિપણાએ કરીને શું ફળ છે? (એટલે ગામ ગરાસ માગ તે તે નિદ્રા વેચીને ઉજાગર લીધા જેવું છે, માટે તે ન માગવું.)” આ પ્રમાણે સ્ત્રીનું વાક્ય સાંભળીને તે નિર્માગીએ Page #481 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા પણ તે જ માગ્યું. તેથી રાજાએ પણ હંમેશને માટે વારાફરતી દરેક ઘેર તેને જમાડીને દક્ષિણા આપવાને હુકમ કર્યો, એટલે લોકો તેને ઉપરા ઉપર નિયંત્રણ કરવા લાગ્યા. તેથી તેડુંક પણ દક્ષિણાના લોભથી એક ઘેર ભેજન કરીને ઘેર જઈ મુખમાં આંગળાં નાંખી પ્રથમ ખાધેલાનું વમન કરી બીજે ઘેર જમવા જવા લાગ્યો. એ પ્રમાણે અતૃપ્તિથી ભજન કરતા સેતુકને ત્વચાવિકાર થવાથી ગળતું કઢને વ્યાધિ ઉત્પન્ન થયે. એટલે હાથ પગ વિગેરે અવયવો ગળવા લાગ્યા, પરંતુ તે ધન અને પુત્રાદિકના પરિવારથી ઘણે વૃદ્ધિ પામ્યો. પછી તે સેકના અંગમાં રોગની બહુ વૃદ્ધિ થઈ એટલે મંત્રી પ્રમુખે એડુકને કહ્યું કે-“હવે તારે ભોજનને માટે જવું નહીં, તારે બદલે તારા પુત્રને મેકલવો.” ત્યાર પછી તેને પુત્ર હંમેશાં દરેક ઘેર જમવા જવા લાગ્યો, અને દીનારની દક્ષિણ લેવા લાગ્યા. સેક સર્વ લોકેને અનિષ્ટ થઈ પડ્યો. તેના પુત્રે પણ તેને એક જુદા ઘરમાં રાખે, અને તેને ભેજન પણ એક કાષ્ઠના પાત્રમાં જુદું આપવા લાગે. તેની સાથે કઈ બોલતું પણ નહીં, અને સર્વે ઘરકા કે તેને મર, અદીઠ થા” એવાં તિરસ્કારનાં વચને કહેતા હતા. પુત્રોની વહુઓના મુખથી પણ તેવાં તિરસ્કારનાં વચન સાંભળીને સેકને ક્રોધ ચડ્યો; તેથી તેણે વિચાર કર્યો કે-આ સર્વેને કેઢીયા કરું ત્યારે જ હું ખરો.” એમ વિચારીને તેણે પોતાના પુત્રને બેલાવીને કહ્યું–“હે પુત્ર ! સાંભળ, હું વૃદ્ધ થયો છું, મારૂં મૃત્યુ હવે નજીક આવ્યું છે, તેથી મારે તીર્થયાત્રા કરવા જવું છે. પણ આપણે કુળને એ આચાર છે કે જે તીર્થયાત્રા કરવા જાય તે પ્રથમ જવ તથા ઘાસને મંત્રથી મંત્રીને એક બકરીના પુત્રને (બેકડાને) ખવરાવે, અને તે બકરાને પુષ્ટ કરી તેનું માંસ સર્વ કુટુંબને ખવરાવીને પછી તીર્થયાત્રા કરવા જાય. માટે હે પુત્ર ! મને પણ એક બકરીનું બચ્ચું લાવી આપ.” તે સાંભળીને તે પુત્રે તે પ્રમાણે કર્યું. એટલે તે બેકડાને સેકે Page #482 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૬૭ પેાતાની પાસે રાખ્યા. પછી પેાતાના કુષ્ટ સ`બધી પરું વિગેરેથી મિશ્રિત કરીને જવું તથા ઘાસ તેને ખવરાવવા લાગ્યા. તેવી રીતે કરતાં કેટલેક કાળે તે એકડા કાઢીયેા થયા. એટલે તેને મારીને તેના માંસવર્ડ કુટુંબનુ પોષણ કરીને ( સૌને જમાડીને) તેમની રજા રઈ તે તી યાત્રા માટે નીકળ્યા. મામાં જતાં સેડુકને તૃષા લાગવાથી તેણે સૂર્યના તાપથી તપેલુ', અંદર પડેલા ઘણાં પાંદડાંએથી ઢંકાયેલું વથ ( ઉકાળા ) જેવુ કાઇક હૃદ ( ખાખાચીયા ) નું જળપાન કર્યું. તેથી તુરત જ તેને વિરેચન થયું. એટલે તેના સર્વ કુષ્ટકૃમિના વ્યાધિ બહાર નીકળ્યા. પછી તેણે ઘણા કાળ સુધી તે જળનું પાન કર્યા કર્યું". એટલે દૈવયેાગે તે તદ્દન નીરાગી થયેા. પરંતુ અહીં કુષ્ટરોગવાળા એકડાનું માંસ ખાવાથી તેનુ' આખું કુટુંબ કાઢીયુ" થયુ.. પછી સેડુક પેાતાના શરીરની નીરેાગતા દેખાડવા માટે કૌશાંખી નગરીમાં પાછા આવ્યા. લાકોએ તેને પૂછ્યું કે—તારા રાગ કેવી રીતે ગયા ?” ત્યારે તે ખેલ્યા કે દેવના પ્રભાવથી મારા વ્યાધિ નષ્ટ થયા છે.’ પછી ઘેર આવીને સેડુકે પેાતાના કુટુંબ બ્યાધિગ્રસ્ત જોઈ ને કહ્યુ કે— જેવી તમે મારી અવજ્ઞા કરી હતી તેવું જ તમને સર્વેને ફળ મળ્યું છે? મે" કેવું કર્યુ? ' તે સાંભળીને સએ તેના અત્ય'ત તિરસ્કાર કર્યો, અને ‘તું અટ્ઠીઠ થા' એમ કહી કુટુએ અને નગરના લેાકેાએ તેની નિસના કરી તેને નગર બહાર કાઢી મૂકયા. ત્યાંથી ભમતા ભ્રમતા તે રાજગૃહી નગરીમાં પ્રતાલિએ ( દરવાજે ) આવીને રહ્યો. તે અવસરે શ્રીમહાવીરસ્વામી રાજગૃહી નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તે સાંભળીને દ્વારપાળેાએ સેડુકને કહ્યું કે–‘જો તુ અહી રહીને ચાકી કરે તેા અમે વીરપ્રભુને વંદના કરી આવીએ.' તેસાંભળીને સેડ઼ક હા કહીને બેટા કે–‘હુ' ભૂખ્યા છુ’ ત્યારે દ્વારપાળાએ કહ્યું કે– અહીં' દ્વારદેવીની પાસે જે નૈવેદ્ય આવે તે તુ યચેષ્ટપણે ખાજે. પરંતુ તારે અહીં જ રહેવું કયાંઈ જવુ' નહિ.’ એ પ્રમાણે કહીને તે સવે દ્વાર C Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ઉપદેશમાળા પાળે। શ્રી જિનેશ્વરને વંદના કરવા ગયા. પછી તે ક્ષુધાતુર સેકે ખીર, વડાં વિગેરે દેવીના નૈવેદ્યને કઠ સુધી ખાધાં એટલે તેને અત્યંત તૃષા લાગી; પણ દ્વારપાળાએ તેને તે સ્થાનેથી બીજે જવાના નિષેધ કર્યો હતા, તેથી તે જળપાન કરવા કાંઇ ગયેા નહી, તેમજ એ પ્રમાણેના કર્મીના ઉદયથી તૃષાતુરપણામાં જળના ધ્યાનમાં મૃત્યુ પામ્યા અને તે જ દરવાજાની નજીક રહેલી એક વાપી (વાવ )માં દેડકા થયેા. કેટલેક કાળે ક્રીથી શ્રીમહાવીર સ્વામી ત્યાં સમવસર્યા. તે વખતે વાવમાં જલ ભરતી પૌરલેાકાની સ્રીએ પરસ્પર વાતા કરવા લાગી કે “ હું બહેનેા ! ઉતાવળ કરી. આજે શ્રી મહાવીર પ્રભુને વાંદવા જવું છે. આજના દિવસ ધન્ય છે કે જેથી આજે શ્રી વીર પ્રભુનુ આપણને દર્શીન થશે. ” આ પ્રમાણેનાં તે એનાં વાકયો સાંભળીને 'ઇહાપેાહ કરતાં તે દેડકાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ, અને પેાતાના પૂર્વ ભવ (સેઝુકને ભવ ) તેણે જાણ્યા. પછી તે દેડકા પણુ ભગવાનને વાંઢવા માટે વાપીની બહાર નીકળી ચાલ્યું. મામાં શ્રેણિકરાજા સૈન્ય સહિત ભગવાનને વાંઢવા જતા હતા, તેના અશ્વના પગની ખરીના પ્રહારથી દવાઈને તે દેડકા ભગવાનનાં ધ્યાનમાં જ મરણ પામી પ્રથમ સ્વર્ગમાં દર્દુરાંક નામે દેવતા થયે. અવધિજ્ઞાનવડે પેાતાના પૂર્વભવ જાણીને તે કાઢીયાનુ રૂપ વિષુવી શ્રેણિક રાજાના સમ્યક્ત્વની પરીક્ષા કરવા માટે ભગવાનને વાંદવા આવ્યેા. તે દેવ ભગવાનની પાસે બેસી પેાતાના શરીર પરથી સૌને દેખાતા કોઢના દુર્ગંધી રસ ( ચેપ ) લઈ ભગવાંતના ચરણે ચંદનરસ ચાપડવા ( લેપ કરવા ) લાગ્યા. તે જોઈ ને શ્રેણિક રાજાને તેના પર ક્રોધ ચડયો અને મનમાં મલ્ચા કે કાણુ આ પાપિન્ન ભગવાનની અવજ્ઞા કરે છે ? જ્યારે આ બહાર નીકળશે, ત્યારે હું તેને સારી રીતે શિક્ષા કરીશ.' આ પ્રમાણે તે વિચાર કરે છે, તેવામાં ભગવાનને છીક આવી. તે વખતે પેલા ધ્રુવે તમે મરા’ ૧ ઇહા ને અપેાહ=સાંભળેલા વાકચ ઉપરથી આવું. પૂર્વે મેં કોઈ વખત સાંભળ્યુ' છે, એવી પૂર્વનું સ્મરણ કરવા માટે ગાઢ વિચારણા કરવી તે. Page #484 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૬૯ * આ એમ ભગવાનને કહ્યું. ઘેાડી વારે રાજાને છીક આવી, ત્યારે તેને ‘ ઘણું જીવા ’ એમ કહ્યું. ઘેાડી વારે અભયકુમારને છીંક આવી, ત્યારે તેને ‘જીવા અથવા મા.' એમ કહ્યું, પછી કાલસૌરિકને પણ છીંક આવી, ત્યારે તેને મ જીવ, મ મર' એમ કહ્યું. આ ચારે વચનનેામાં ભગવાનને મરવાનું કહ્યું તે વચનથી આંત ક્રોધાતુર થયેલા શ્રાણુક રાજાએ પેાતાના સેવાને કહ્યું કે દુષ્ટ કાઢીયે। સમવસરણની બહાર નીકળે કે તરત તેને પકડીને બાંધી લેજો.' પછી દેશનાને અંતે તે દેવ સમવસરણની બહાર નીકળ્યેા. તે વખતે રાજાના સુભટાએ તેને ચાતરફથી ઘેરી લીધા. પરંતુ તે તે તરત જ આકાશમાં ઉત્પતી ગયા. તે જોઈ શ્રેણિક રાજા વિસ્મય પામ્યા. પછી પાછા ફરીને તેમણે ભગવ'ત પાસે આવી પૂછ્યુ કે હું સ્વામી! તે કુટી કાણુ હતા તે કહેા.’ ત્યારે ભગવાને સેડુકના ભવથી આરભીને તેનું સવ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યુ`. પછી કહ્યું કે ‘તે દ્દુરાંક દેવ જે હમણાં જ ઉત્પન્ન થયા છે તેણે તારી પરીક્ષા કરવા માટે તને કુષ્ટીનું રૂપ બતાવાને મારે અંગે ğવ્ય ચંદનના લેપ કર્યાં છે.’ ક્રીથી શ્રેણિક રાજાએ પૂછ્યું કે હે સ્વામી! ત્યારે કહેા કે આપને છીંક આવી, તે વખતે આપને તેણે મરવાનું કેમ કહ્યું ?’ ભગવાન ખેલ્યા કે ‘હું શ્રેણિક! મને અહી છું ત્યાં સુધી વેદનીયાદિક ચાર કમ વળગેલાં છે, અને મૃત્યુ પામ્યા પછી તે મને મુક્તિસુખ મળવાનુ છે, માટે મને મરવાનું કહ્યું. વળી તને છીંક આવી ત્યારે તને જીવવાનું કહ્યું. તેનું કારણ એ છે કે હાલમાં તું જીવતા છે તે રાજ્યસુખ ભાગવે છે, પણ મૃત્યુ પછી તુ નરકમાં જવાને છે. માટે તને ચિર'જીવ' એમ કહ્યું. તથા અભયકુમાર અહીં પણુ ધર્મકાર્ય કરતા સતે રાજ્યસુખ ભાગવે છે, અને પરભવમાં પણુ તે અનુત્તર વિમાનમાં જવાના છે તેથી તેને જીવ અથવા મર એમ કહ્યું; અને કાલસારિક તા અહી જીવતા છતા પણ બહુ ૧ કાળ નામનેા સૌકરિક એટલે કસાઇ, ( ' " Page #485 -------------------------------------------------------------------------- ________________ ४७० ઉપદેશમાળા હિંસાદિક પાપનું આચરણ કરે છે, અને મરણ પામ્યા પછી સાતમી નરકે જવાનો છે. માટે તેને “ન જીવ અને ન મર” એમ કહ્યું આ ચાર ભાગા સર્વ જીવ પર લાગુ પડે છે. (એટલે કે ચાર ભાંગામાંથી કઈ પણ એક ભાંગામાં હરકોઈ જીવ આવી શકે છે) આ દéરાંક દેવના મનને અભિપ્રાય છે. તે સાંભળીને શ્રેણિકે ભગવાનને વિનંતિ કરી કે “હે સ્વામી! આપ જેવા મારે માથે ગુરુ છતાં મારે નરકમાં જવું કેમ યોગ્ય કહેવાય ?” ભગવાન બોલ્યા કે “હે રાજા! તે સમ્યફ પામ્યા પહેલાં નરકનું આયુષ્ય બાંધેલું છે, તે કેઈથી પણ દૂર (મિથ્યા ) થઈ શકે તેમ નથી. પરંતુ તું ખેદ ન કર. આવતી ચોવીશીમાં તું પદ્મનાભ નામે પ્રથમ તીર્થકર થવાનું છે.” એ સાંભળીને રાજાએ હર્ષિત થઈ ફરીથી પ્રભુને પૂછ્યું કે “હે ભગવાન! શું તે કઈ પણ ઉપાય નથી કે જેથી મારે નરકમાં જવું ન પડે?” ત્યારે ભગવાન બોલ્યા કે “જે તારી કપિલા નામની દાસી ભાવપૂર્વક સાધુને દાન આપે, અને જે કાલસૌકરિક હંમેશાં પાંચસે પાડા મારે છે તે ન મારે તે તારે પણ નરકે જવું ન પડે.” તે સાંભળીને રાજા ભગવાનને વંદના કરી ઘર તરફ ચાલ્યો. માર્ગમાં ફરીથી શ્રેણિક રાજાના સમકિતની પરીક્ષા કરવા માટે દર્દ રાંક દેવ એક સાધુનું રૂપ વિકુ ઘણુ મત્સ્યથી ભરેલી જાળ લઈને રાજાની સન્મુખ આવ્યો. તેને જોઈ શ્રેણિકે પૂછયું કે “ અરે મુનિને વેષ ધારણ કરનાર એવા તે આ જાળને કેમ ગ્રહણ કરી છે ? અને જે આ જાળ ધારણ કરે છે, તે શું તું મસ્યાદિકને આહાર પણ કરે છે ?” આ વિષય પર શ્રેણિકના પ્રશ્ન અને દેવના ઉત્તરવાળો શ્લોક આ પ્રમાણે છે – કંથાચાર્ય તથા કિં નનું શફરવધે જાલમશ્નાસિ મસ્યાનું ! તાનું વિ મોપદેશાતુ પિબસિ મધુ સમયથા યાસિ વેશ્યામ Page #486 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૭૧ દવારીનું ગલેલ્ફી નન તવ રિપો યેન સાયં છિનવિ ચૌરવં ધૂતહેઃ કિતવ ઈતિ કથં યેન દાસીસુતેડસ્મિ ૧૫ સાધુ! આ તારી કથા બહુ શ્લથ (જીણું) કેમ છે?” “ હે રાજ ! આ કંથા નથી, પણ મસ્યને મારવા માટે પકડવાની જાળ છે.” અરે ! શું તું મસ્ય પણ ખાય છે?” “હા મદિરાના ઉપદેશથી તે (મસ્ય) ખાઊં છું” “અને ! શું મદ્ય પણ પીએ છે?” “હા, વેશ્યા સાથે પ્રીતિ હેવાથી તેની સાથે પીવું પડે છે.” “ત્યારે શું તું વેશ્યાગમન પણ કરે છે?” “હા, શત્રુઓના ગળા ઉપર બે પગ મૂકીને વેશ્યા પાસે જાઉં છું. “અરે! શું તારે શત્રુએ પણ છે કે?” “હા. કેમકે રાત્રે ચોરી કરું છું, તેથી શત્રુઓ પણ છે” “અરે તું ચેરી પણ કરે છે?” “હા. વ્રત (જુગાર) રમું છું, તેથી પૈસાને માટે ચેરી પણ કરું છું.” “અરે ત્યારે શું તું જુગારી પણ છે, પણ જુગારી થવાનું કારણ શું?” “હે રાજા ! હું દાસીપુત્ર છું તેથી જુગારી થયે છું.” આવાં અનેક ઉત્તર આપવા વડે ઘણી રીતે રાજાની પરીક્ષા કરી, પણ રાજા સમ્યફવથી ચલિત થયો નહીં અને સાધુ ઉપરના રાગથી ભ્રષ્ટ થયે નહીં, ત્યારે તે દેવ ગર્ભવતી સાધ્વીનું રૂપ ગ્રહણ કરી, સર્વ અલંકાર પહેરી, માથું ગુંથી, તેલ નાંખી, કપાળે ચડેલે કરી રાજાની સન્મુખ આવ્યું તેને જોઈ રાજાએ પૂછ્યું કે “તું સાધ્વી છે, છતાં આ ગર્ભ વિગેરે ક્યાંથી?” તેણે ઉત્તર આપ્યો કે “સર્વ સાધ્વીઓ આવાં જ કામ કરે છે.” ત્યારે રાજાએ કહ્યું કે “તારે જ આ માઠે કર્મોદય વતે છે, બીજા કેઈ પણ સાધુ સાધ્વી સર્વથા તારી જેવા હતા જ નથી.” આ પ્રમાણેને ઉત્તર મળવાથી રાજાનું ચિત્ત જરા પણ ચલિત થયું નથી એમ જાણીને દાંકદેવે પ્રત્યક્ષ થઈ રાજાની પ્રશંસા કરી, અને રાજાને એક હાર અને બે ગેળા આપી તે દેવ સ્વર્ગે ગો, રાજાએ હાર ચિલ્લણા દેવીને આપે, અને બે ગળા Page #487 -------------------------------------------------------------------------- ________________ ४७२ ઉપદેશમાળા નંદા રાણીને આપ્યાં. નંદાએ ચિલ્લણને હાર આપ્યો ને પિતાને માત્ર બે ગોળા આપ્યા તે જોઈ ક્રોધ પામીને તે બંને ગળ ઈર્ષ્યાથી થાંભલા સાથે અફળાવ્યા. એટલે તે ફેટી જવાથી એક ગળામાંથી બે કુંડલ નીકળ્યા. અને બીજામાંથી બે દિવ્ય વસ્ત્રો નીકળ્યાં. તે જોઈ નંદા રાણી અત્યંત હર્ષ પામી. રાજાએ કપિલ દાસીને બોલાવીને કહ્યું કે “તું સાધુઓને દાન આપ.” તેણે કહ્યું કે “હે રાજા! મને એ કામ બતાવશે નહીં. હું બાજું બધું કામ કરીશ પણ તે કામ કરીશ નહીં.” તે સાંભળીને રાજાએ બળાત્કાર કરીને તેને હાથે દાન અપાવ્યું. ત્યારે તે દાન આપતી આપતી બેલી કે “આ દાન હું આપતી નથી. પણ શ્રેણિક રાજાના આ ચાટ દાન આપે છે. પછી તેને તજી દઈને રાજાએ કાલસૌકારિકને બેલાવીને કહ્યું કે “તું પાડા મારવાનું કામ મૂકી દે” તે બોલ્યા કે “હે રાજા ! હું પ્રાણથી પણ પ્રિય એવી હિંસાને ત્યાગ નહીં કરું.” તે સાંભળીને રાજાએ તેને એક અંધકૃપમાં નાંખ્યો. ત્યાં પણ તેણે કાદવની માટીના પાંચ પાડા ચીત્રીને (બનાવીને) તેને માર્યા (તેની હિંસા કરી). તે જાણીને રાજાએ વિચાર્યું કે “ખરેખર જિનેશ્વરનું વચન સત્ય છે, તે મિથ્યા થાય જ નહીં. આથી કે તેને ખેદ થયા પરંતુ પોતે પણ તીર્થકર થવાના છે, તે હકીકત જાણેલી હોવાથી મનમાં આનંદ પામવા લાગ્યા. || ઇતિ દુર્દરાંકદેવસંબંધઃ | કેસિંચિય પરલોગો, અનેસિં ઇત્ય હોઈ ઈહલોગ કમ્સ વિ દુન્ન વિ લેગા, દેવિ હયા કસઈ લોગા ૪૪ના અર્થ–“કેટલાએક છોને પરલેક (પરભવ) સારો હોય છે, બીજા કેટલાએકને અહી જ લેક સારો હોય છે, કેઈ પુણ્યશાળી જીવને બને લોક પણ સારા હોય છે, અને કઈ પાપકર્મ કરનારા જીવને બને લોક હિત (નષ્ટ) હોય છે.” ૪૦. ગાથા ૪૪૦–કેસચિ પરે લાગે છે હતા કવિ Page #488 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૭૩ આ ( હકીકતા ઉપનય ઉપર જણાવેલી છીંકની હકીકત પરથી સમજી લેવા) વળી વિશેષ સ્પષ્ટ કરે છે— છજજીવિકાર્યાવરઆ, કાયયલેસેહિ સુહૈ ન હુ તરસ ઇમા લાગા, હવઇ સ્મેગા પર અથ છ જીવનિકાનુ મન ( વધ ) આસક્ત એવા તે તાપસાદિકને અતિશય મેાટા માસક્ષપણુ વિગેરે કાયકલેશેાએ કરીને આ લેાક હાતા નથી. પરંતુ તેને એક પરલેાક સારા થાય છે. કેમકે તેને અજ્ઞાનતપથી પરભવમાં રાજ્યાદિક સુખની પ્રાપ્તિ થાય છે.” ૪૪૧. નયનિરુદ્ધમણું, દડિયમાણુ વિયં સેયં ! બહુવાર્યામ્મ વિ દેહે, વિસુજઝમાણુસ્સે વર મરણુ ૫૪૪૨ા અ—“નરકને વિષે આંધી છે ( ધારણ કરી છે ) મતિ જેઓએ એટલે નરકગતિગમન ચાગ્ય કાના કરનારા એવા મ`ત્રી વિગેરે રાજ્યચિંતા કરનારનું જીવિત એટલે જીવવું જ શ્રેય (સારું) છે. કેમકે પાપકર્મના આચરણને લીધે પરભવમાં અવશ્ય તેને નરકાદિક દુ:ખની પ્રાપ્તિ થાય છે, અને બહુરાગવાળા એટલે વેદનાને સહન કરવા અસમર્થ એવા દેહને વિષે રહ્યા સતા-વ્યાધિ સહન કરતાં છતાં પણ શુદ્ધ ધ્યાન કરનાર પુરુષનું મરણુ શ્રેષ્ઠ ( કલ્યાણકારી છે. કેમકે તેને પરભવમાં સદ્ગતિની પ્રાપ્તિ થાય છે.” ૪૪૨. તવનિયમડ્ડિયા, કલ્લાણું જીવિ પિ મરણું પિ । જીવંત જજતિ ગુણા, મયા વિ પુણુ સુગ્ગě જતિ ૫૪૪ગા ગુરુમહિ લાગા ૫૪૪૧૫ ગાથા ૪૪૧ -૫છવકાયમને વિશેષણ રતઃ । સ એગેા પરે લગા સ્સ =તસ્ય એગ:=એક: ! ગાથા ૪૪૨-મણું ! જીવી' સેય*=શ્રેય:। દડિયમાણુ =મંત્રિપ્રમુખાણાં । બહુવાય મિ વિ=બહુરાગસમુત્પન્નપિ ! ગાથા ૪૪૩–જીવિયા જતિ=અન્જયન્તિ। સેાગય। કરવામાં વિશેષ એવા પંચાગ્નિ, ( ભવ ) સારા Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ઉપદેશમાળા અર્થ “બાર પ્રકારના તપને વિષે અને નિયમ (ગ્રહણ કરેલા વ્રત) ને વિષે સુસ્થિત (દઢ) એવા સાધુઓનું જીવિત અથવા મરણ બંને કલ્યાણકારી છે. (કેમકે તેમને જીવતાં ધર્મની વૃદ્ધિ અને પરભવમાં સદ્દગતિની પ્રાપ્તિ થાય છે તે જ ઉત્તરાર્ધ વડે કહે છે.) કેમકે તેઓ (સાધુ) જીવતાં છતાં ગુણેને ઉપાર્જન કરે છે, અને મૃત્યુ પામ્યા સતા પણ સ્વર્ગ મોક્ષાદિક સદ્દગતિને પ્રાપ્ત કરે છે.” ૪૪૩. અહિયં મરણું ચ અહિઅં, છવિયં પાવક·કારણું તમસસિમ પડંતિ ભયા, વેર વઠ્ઠતિ જીવંતા ૪૮ અર્થ–પાપકર્મ કરનાર પુરુષોનું મરણ અહિતકારી (અધમ) છે, અને જીવિત (પ્રાણુનું ધારણ) પણ અહિતકારી છે. કેમકે તેઓ મરણ પામીને પરભવે તમરૂપ નરકકૂપને વિષે પડે છે (નરકે જાય છે). અને જીવતા હતા અનેક જીના વધ વડે કરીને તે તે જીવોની સાથે વૈરભાવને વૃદ્ધિ પમાડે છે.” ૪૪૪. અવિ ઈચ્છતિ અ મરણું, ન ય પરપીડે કરતિ મણસાવા જે સુવિઈપસુગઈયહા, સયરિયસુઓ જહા સુલ ૪૪પા અર્થ–“કાલસૌકરિકના પુત્ર સુલસની જેમ જેઓએ સુગતિને માર્ગ ભલી પ્રકારે જાણેલો છે તેઓ પોતાના મરણને પણ ઈચ્છે છે. પરંતુ મનવડે પણ પરને પીડા ઉત્પન્ન કરતા નથી જ. મનમાં પણુ પરને પીડા કરવાનું ચિતવતા નથી, તે પછી વચન અથવા કાયાએ કરીને તે કેમ જ ઈચછે? ન જ છે. જેમ સુલસે પરપીડા ન કરી તેમ બીજા પણ તેવા સુવિદિત પુરુષે પરપીડા કરતા નથી.” ૪૪૫. અહીં સુલસનું દષ્ટાન્ત જાણવું. ગાથા ૪૪૪–તમસસ્મિત્રતમસ, તમોરૂપે નરકે ગાથા ૪૪૫–સુવિઈઅસુગઇપહો સુવિદિતસુગતિપથાઃ સો અરિયસુઓ= કાલશૌકરિકસુતે ! Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ ઉપદેશમાળા સુલસની કથા રાજગૃહ નગરમાં મહા ક્રર કરનાર અને અધમ કાલસોકરીક નામે પશુવધ કરનાર (કસાઈ) રહેતું હતું. તે હંમેશાં પાંચ પાડાને વધ કરતે હતું, અને તે વડે કુટુંબનું પિષણ કરતે હતું. તેને સુલસ નામે એક પુત્ર થયો. તે અભયકુમારના સંસર્ગથી શ્રાવક થયે કેટલેક કાળે કાળસૌકરિકના શરીરમાં એવા મોટા રોગો ઉત્પન્ન થયા કે જેની વેદનાને તે સહન કરી શકતો નહીં. તેથી તે અત્યંત વિલાપ અને પિકાર કરતે હતે. તેના સ્વજને અનેક પ્રકારના ઔષધ કરતાં હતા, પણ વેદના શાંત થતી નહોતી. એકદા પિતાના દુઃખથી દુઃખી થયેલા સુલશે અભયકુમારને તે બાત કહી, એટલે અભયકુમારે તેને કહ્યું કે “હે સુલસ! તારે પિતા મહા પાપી હોવાથી નરકમાં જવાનું છે, તેથી સારાં ઔષધોથી તેને શાંતિ થશે નહીં, માટે તેનું તું મધ્યમ (હલકા પ્રકારનું કનિષ્ઠ) ઔષધ કર કે જેથી તેને કાંઈક સુખ થાય.” આવી અભયકુમારે આપેલી બુદ્ધિથી સુલસે ઘેર આવી પિતાના શરીર પર વિષ્ટા વિગેરે દુર્ગ-ધી વસ્તુઓનું વિલેપન કરાવ્યું, બેરડી અને બાવળ વિગેરેના કાંટાની શય્યા કરી તેમાં સુવાડ્યા, કડવાં કષાયલાં ને તીખાં ઔષધે પાવા માંડચાં, ગાય ભેંસ વિગેરેનાં મૂત્ર પાયાં, કુતરા અને ભુંડ વિગેરેની વિષ્ટાને ધૂમાડો દીધે, તથા રાક્ષસ અને વેતાલ વિગેરેના ભયંકર રૂપે દેખડાવ્યાં. એવી રીતે કરવાથી તેના શરીરને મહા સુખ ઉત્પન્ન થયું, તેમજ તે પોતાના મનમાં પણ અત્યંત સુખ માનવા લાગ્યા. પછી તે કાળસીરિક મૃત્યુ પામીને સાતમી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયે. તેનું પ્રેતકાર્ય (મરણક્રિયા) કર્યા પછી સુલસને તેના કુટુંબ કહ્યું કે “તું પણ હવે તારા પિતાની જેમ હંમેશાં પાંચસે પાડાને વધ કરીને કુટુંબનું પોષણ કર, અને આપણું કુટુંબની રીતિ પ્રમાણે વતી સર્વ કુટુંબમાં મેટે થા.” એ પ્રમાણે કુટુંબીઓનું વાક્ય સાંભળીને સુસ બેલ્યો કે “એ પાપકર્મ હું કદી કરવાને નથી. Page #491 -------------------------------------------------------------------------- ________________ ४७६ ઉપદેશમાળા કેમકે તેવું પાપ કરીને હું નરકે જાઉં, તે વખતે મારે કઈ આધાર થવાનું નથી. જિહાના સ્વાદને માટે થઈને જે પુરુષે આવી હિંસા કરે છે તેઓ અવશ્ય દુર્ગતિને પામે છે. જ્યારે એક કટ લાગવાથી પણ પ્રાણને મોટું દુઃખ ઉત્પન્ન થાય છે, ત્યારે અનાથ અને અશરણ એવા પશુઓને શસ્ત્રાદિક વડે મારવાથી તેમને દુઃખ ઉત્પન થતું હશે તેનું તે કહેવું જ શું! માટે આવા પાપકર્મ વડે કુટુંબનું પોષણ કરવાથી સર્યું. મારે હિંસા કરવાનું કાંઈ પણ પ્રયોજન નથી” તે સાંભળી કુટુંબ વગ બે કે “તને જે પાપ લાગશે તેના અમે પણ ભાગીદાર થઈશું, માટે તારે કુળક્રમને ત્યાગ કરવા નહીં.” ઈત્યાદિ કુટુંબને બહુ આગ્રહ જઈને તેમને પ્રતિબંધ કરવા માટે સુલસે એક કુહાડી લઈને પોતાના પર મારી, તેથી તે અચેતન થઈ પૃથ્વી પર પડી ગયે, ડીવારે ચેતના (શુદ્ધિ ) આવ્યા પછી પોકાર કરી તેણે સર્વ કુટુંબને બેલાવીને કહ્યું કે “મને ઘણી વેદના થાય છે, માટે તમે બધા ડી ડી વહેંચીને લઈ લે.” તે સાંભળીને કુટુંબી બેલ્યા કે “બીજાની વેદના શી રીતે લઈ શકાય?” ત્યારે સુલસે કહ્યું કે “જ્યારે મારી આ વેદનામાંથી જરા પણ તમારાથી લઈ શકાતી નથી, ત્યારે મારું પાપ લેવાને તમે શી રીતે શક્તિમાન થશે?” આ પ્રમાણે કહીને પોતાની બુદ્ધિથી તેણે પોતાના આખા કુટુંબને પ્રતિબંધ પમાડ્યો. પછી તે સર્વ વૃત્તાંત જાણીને અભયકુમાર સુલસને ઘેર આવી તેને સુખસાતા પૂછીને બે કે “હે સુલસ! તને ધન્ય છે. કેમકે તે નીચ કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ હિંસામાં આદર કર્યો નહીં.” ઈત્યાદિ ઘણે પ્રકારે તેની પ્રશંસા કરીને અભયકુમાર પોતાને ઘેર ગયો. પછી સુલસ પણ શ્રાવકધર્મનું પાલન કરીને અનુક્રમે સ્વર્ગે ગયે. એવી રીતે બીજાઓ પણ જેઓ પરને પીડા કરતા નથી તેઓ સ્વર્ગના સુખને પામે છે. છે ઈતિ સુલસદષ્ટાતઃ ૬૮ છે Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ ઉપદેશમાળા મૂલગ કુદંડગા દામણિ, ઉસ્કૂલ ઘંટિઆઓ યા પિંડેઈ અપરિત, ચઉપયા નથિ ય પસૂવિ ૪૪૬તા અર્થ “મૂલગ એટલે પશુઓને બાંધવાના મોટા ખીલા, કુદંડગા એટલે નાના વાછરડાને બાંધવાની ખીલીઓ જેને કેલીઓ કહે છે કે, દામગ એટલે પશુઓના રજજુમય બંધને (દામણ, મોરી, પગ બાંધવાનાં દેરડા વિગેરે ), ઉઠ્ઠલ એટલે પશુઓને ગળે બાંધવાનું દોરડું તથા પશુઓને ગળે બાંધવાની ઘંટડીઓ ઈત્યાદિ પશુને યોગ્ય એવાં ઉપકરણોને અશ્રાંતપણે એકઠાં કરે છે; પરંતુ પિતાને ઘેર તે ચતુષ્પદ એટલે ગાય, ભેંસ વિગેરે તથા પશુઓ એટલે બકરી બેકડા વિગેરે કાંઈ નથી, તો તે બધા ઉપકરણે એકઠાં કરવા વ્યર્થ છે.” ૪૪૬. તેવી જ રીતે– તહ વથપાયદંડગઉવગરણે જયણુકજજમુજજુત્તો જહાએ કિલિસ્સઈ, તું ચિય મૂઢ ન વિ કરેઈ૪૪ળા અર્થ_“તેવી જ રીતે જે અવિવેકી પુરુષ વસ્ત્ર, પાત્ર અને દાંડે વિગેરે ઉપકરણે યતના રૂપ કાર્યને માટે મેળવવા સારું ઉદ્યમવત છતે મેળવે છે અને તેને માટે જ એટલે કલેશ સહે છે, છતાં તે યતનાને જ નિશ્ચ તે મૂર્ખ માણસ કરતો નથી, તે તે મૂખને ઉપરના પશુ બિના પશુનાં ઉપકરણે મેળવનારની જે જાણ; અર્થાત્ યાતનાને માટે જ ઉપકરણે મેળવવાની જરૂર છે, છતાં તે મેળવીને પછી યતના જ જે ન કરે તે તે ઉપકરણે એકઠાં કરવા વ્યર્થ છે.” ૪૪૭. ગાથા ૪૪૬-નથિ અ પસુ વિ. અપરિત તે–અપરિશ્રાંતઃ સન ગાથા ૪૪૭–જસટ્ટાઈ=યસ્યાથે ફિલસઈ કરેઈ Page #493 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા અરિહંત ભગવંતે, અહિયંવ હિય વન વિ ઈહં કિંચિા વારંતિ કારવંતિ ય, ધિત્તણુ જણે બલા હલ્થ ૪૪૮ - અર્થ—“ અરિહંત ( રાગદ્વેષ રહિત) ભગવાન્ (જ્ઞાની ) મનુષ્યોને બળાત્કારે હાથે પકડીને આ સંસારમાં કાંઈ પણ (ડું પણ) તેના અહિતનું નિવારણ કરાવતા નથી. તેમજ તેના હિતને કરાવતા નથી. અર્થાત્ જેમ રાજા માણસને હાથે પકડીને બળાત્કારે પોતાની હિતકારી આજ્ઞા મનાવે-પળાવે છે અને અહિતકારી માર્ગ છેડાવે છે તેમ અરિહંત ભગવાન કરતા નથી.” ૪૪૮. ત્યારે શું કરે છે તે તે કહે છે – ઉવ.સં પુણ તે દિંતિ, જેણુ ચરણ કિત્તિનિલયાણું દેવાણ વિ હૃતિ પહુ, કિમંગ પુણ મણુઅમિત્તાણું ૪૪૯ અર્થ–“પરંતુ તેને (મનુષ્યને) ઉપદેશ–ધર્મોપદેશ આપે છે, કે જે આચરવાથી (જે ધર્મનું આચરણ કરવાથી) કીર્તિના સ્થાનરૂપ એવા દેવોને પણ તે પ્રભુ-સ્વામી થાય છે; તે પછી હે અંગ ! (હે શિષ્ય !) મનુષ્યમાત્રને સ્વામી થાય, તેમાં તે શું આશ્ચર્ય!” ૪૪૯ વરમઉડકિરીડઘરો, ચિંચઇ ચવલકુંડલાહરણો છે સક્કો હિઓએસા, એરાવણવાહણો જાએ ૪૫ના અર્થ–“વર (પ્રધાન) છે મઉડ એટલે આગળનો ભાગ જેને એવા કિરીટ કેટ મુકુટને ધારણ કરનાર ( શ્રેષ્ઠ મુકુટને ધારણ કરનાર), બાહુરક્ષા (બાજુબંધ બેરખા) વિગેરે આભાર થી શોભિત તથા કર્ણને વિષે ચપળ કુંડળના આભારણને ધારણ કરનાર એ શક્રેન્દ્ર હિતેપદેશથી એટલે હિતકારી જિનેશ્વરના ગાથા ૪૪૮-હિયં ચા વારિંતિ કારવિતિ યા ધિત્તણું ગાથા ૪૪૯-નિલગાઈ ગાથા ૪૫૦-ચંચઈએ=બાહુરક્ષાદ્યાભરણે હિઉવસા Page #494 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ४७८ ઉપદેશથી (ઉપદેશ પ્રમાણે આચરણ કરવાથી ) એરાવણના વાહનવાળે થયે; એટલે કાર્તિક શેઠના ભવમાં હિતકારક જિનેશ્વરને ઉપદેશ અંગીકાર કરવાથી તેણે ઈન્દ્રપણું પ્રાપ્ત કર્યું. ” ૪૫૦. રણુજજલાઈ જાઈ, બત્તીસવમાણસયસહસાઈ વજજહરેણ વરાઈ, હિઓએસેણુ લદ્ધાઈ ૪૫૧ અર્થ–“વળી વજધરે (ઈ) રત્નથી ઉજજવલ (દેદીપ્યમાન) અને શ્રેષ્ઠ એવાં જે બત્રીસ હજાર (બત્રીસ લાખ) વિમાને પ્રાપ્ત કર્યા -તેનું સ્વામીપણું મેળવ્યું તે હિતોપદેશે કરીને જ એટલે વીતરાગના વચનનું આરાધન કરવાથી જ મેળવ્યું.”૪૫૧. સુરવઈસમ વિભૂઈ. જે પત્તો ભરચક્કવટ્ટી વિ. માણસોગસ પહુ, જાણુ હિઓએસણ ૪પર છે અર્થ–મનુષ્યલકને (છખંડ ભરતક્ષેત્રને) સ્વામી ભરત ચક્રવર્તી પણ જે સુરપતિને (ઈદ્રને) તુલ્ય એવી વિભૂતિ પામ્યા. તે પણ હે શિષ્ય! હિતેપદેશ કરીને (વીતરાગના વચનનું આરાધના કરવાથી) જ જાણુ.” ૪૫ર. લધૂણુ તું સુઈસુહં, જિવણવએસમયબિંદુસમ અપહિયં કાયä, અહિયંસુ મણું ન દાયā છે ૪૫૩ છે અર્થ–બતે (પ્રસિદ્ધ એવી કૃતિને (કર્ણને) સુખકારક તથા અમૃતના બિંદુ સમાન એ જિનવચનને ઉપદેશ પામીને (સાંભળીને) પંડિત પુરુષે આત્માને હિતકારક ધર્માનુષ્ઠાનાદિક કરવું. પરંતુ અહિત (પાપ)ને વિષે મન પણ ન આપવુંરાખવું. તો પછી કાયા અને વચનવડે તો પાપ કરવાની વાત જ શી ?” ૪પ૩ ગાથા ૪૫૧-રણુજજલાલ ! ગાથા કપર-સુરબઈસમં મણુસ્સા ગાથા ૪૫૩–અહિએસ Page #495 -------------------------------------------------------------------------- ________________ ४८० ઉપદેશમાળા હિંયમપણે કરિ, કસ ન હોઈ ગરૂઓ ગુરુ ગણે અહિયં સમાયાંતે, કમ્સ ન વિપશ્ચઓ હેઈ છે ૪૫૪ છે અથ>“આત્માને હિતકારક ધર્માનુષ્ઠાનાદિક કરતે મનુષ્ય કેને ગુરુસ્થાનીય (મુખ્ય) અને ગણ્ય (ગણના કરવા લાયકપૂછવા ગ્ય) એ ગુરુ ન થાય? અર્થાત્ સર્વના મધ્યે ગુરુ થાય છે; અને આત્માનું અહિત આચરણ કરનાર પુરુષ કોને વિપ્રત્યય એટલે અવિશ્વાસનું પાત્ર નથી થતું અર્થાત્ સર્વને અવિશ્વાસનું સ્થાન થાય છે.” ૪૫૪. જે નિયમસલતવસંજમેહિ, જુત્તો કરેઈ અહિયં સે દેવયં વ પુજે, સસે સિદ્ધOઓ બે જણે છે ૪૫૫ અર્થ–“વિનય (પ્રત્યાખ્યાન), શીલ (સદાચાર), તપ (છઠ્ઠ અઠ્ઠમ વિગેરે) અને સંયમ (ચારિત્ર), એટલાએ કરીને યુક્ત એ જે પુરુષ આત્માને હિતકારક એવું ઘર્માનુષ્ઠાનાદિક કરે છે તે પુરુષ દેવતાની જેમ પૂજ્ય થાય છે. તથા લેકના મળે તે સિદ્ધાર્થક (શ્વેત સરસવ) ની જેમ મસ્તકપર ચડે છે. અર્થાત્ જેમ સરસવને મનુષ્ય પોતાના મસ્તક પર ચઢાવે છે, તેમ લોકે તેની આજ્ઞાને મસ્તક પર વહન કરે છે–અંગીકાર કરે છે.” ૪૫૫. સો ગુણહિ ગણે, ગુણાહિઅસ્સ જહ લોગવીરસ્સા સંભૂતમઉડવિડવો, સહસ્સાયણો સમય છે ૪૫૬ છે અર્થ–“સર્વ જીવ ગુણવડે જ ગય (માનનીય) થાય છે. જેમકે સત્ત્વાદિક ગુણોથી અધિક અને લોકવીર કે લેક મળે પ્રસિદ્ધ એવા શ્રી મહાવીર સ્વામીને ચપળ છે મુકુટને પ્રાન્ત ભાગ જેને એ સહસ્ત્ર નેત્રવાળે ઈન્દ્ર પણ નિરંતર ગાથા ૪૫૪–હિય અપણો ગુરુ ગુસ્મનો હીંઈ વિપચ્ચ=વિપ્રત્ય વિશ્રાસ્યઃ ગાથા ૪૫૫–નીયમ સિદ્ધાર્થક: સર્ષપદ જણે ગાથા ૪૫૬-ગુણહિયસ્યા સંબ્રાંતશ્ચપલે મુકુટવિટ મુકુટમાં યસ્યા Page #496 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૮૧ વંદના કરવા આવે છે. માટે ગુણવાનપણું જ પૂજ્યપણામાં હેતુ છે, એમ સિદ્ધ થાય છે.” ૪૫૬. ચરિક્રવંવણુકૂડકવડપદારદારુણમઈસ. તસ્સ શ્ચિય તે અહિય, પુણાવિ વેર જણે વહઈ ૪પળા અર્થ–“રે, વચના-પરને છેતરવું, કૂટ-મૃષા બેલવું, કપટ-માયા કરવી તથા પરસેવન એટલાં પાપસ્થાનને વિષે જેની દારુણ-મલિન મતિ (મનની પ્રવૃત્તિ) છે એવા તે પુરુષને નિશે તે પૂર્વે કહેલા પાપના આચરણ અહિતકારી એટલે નરકનાં હેતુભૂત છે એમ જાણવું, તેમજ તેવા પુરુષની ઉપર લોકે પણ વેર (ષ)ને વહન કરે છે–ધારણ કરે છે, માટે તેવું આચરણ કરવું નહીં.” ૪પ૭. જઈ તા તણુકચણુલરયણસરિસોવમે જણે જાઓ તયા નણુ વચ્છિન્ન, અહિલાસો દબૈહાણુમ્મિ છે ૪૫૮ અર્થ–જ્યારે (તાવતુ-પ્રથમ) તૃણુ અને કંચન, લેy (ઢેકું-પાષાણ) અને રત્ન-તેમને વિષે સમાન ઉપમાવાળે માણસ થાય, એટલે કે જ્યારે માણસની તૃણ તથા કાંચનને વિષે અને પથ્થર તથા રત્નને વિષે સમાન બુદ્ધિ થાય, ત્યારે ખરેખર (પારકું) દ્રવ્ય હરણ કરવાને અભિલાષ તેને તૂટી ગયો છે એમ સમજવું.”૪૫૮ આજીવગગણયા, રજજસિરિ પહિઊણુ ય જમાવી હિયમપણે કરિત, ન ય વણિજે ઇહ પડતો ૪૫૯ છે અર્થ–“રાજ્યલક્ષમીને ત્યાગ કરીને તથા ચ શબ્દ સિદ્ધાન્તને અભ્યાસ કરીને પણ શ્રી મહાવીર સ્વામીને જમાઈ જમાલી કે જે આજીવક એટલે કેવળ વેષને ધારણ કરીને તેના વડે આજીવિકાના જ કરનારા એવા નિન્હવાના સમૂહને નેતા થયા ગાથા ૪૫૭-મઈક્સ છે ગાથા ૪૫૮-લિટ્ટ તઈઆ વચ્છિને ગાથા ૮૫૯-આજીવિકાનાં નિહવાનાં ગણુણ્ય નેતા પહિઊણયકવા પડિતા Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ઉપદેશમાળા હતે, તેણે જ આત્માને હિતકારક એવું ધર્માનુષ્ઠાન કર્યું હતું, તે તે આ લેકમાં જિનશાસનને વિષે વચનીયતા–નિદાને પામત નહીં–અર્થાત્ ધર્માનુષ્ઠાન નહીં કરવાથી તે નિંદાપાત્ર થયો છે એમ થાત નહીં. ૪૫૯.” અહીં જમાલિનું દૃષ્ટાંત જાણવું. જમાલિની કથા કુડપુર નગરમાં જમાલિ નામને એક માટી અદ્ધિવાળે ક્ષત્રિય રહેતા હતા. તે યુવાવસ્થા પામ્યા ત્યારે શ્રી મહાવીર સ્વામીની પુત્રી સાથે પર, તથા બીજી પણ રાજકન્યાઓ પર. તે સર્વેની સાથે પંચેન્દ્રિય સંબંધી સુખ ભોગવત સતે એકદા તે શ્રી મહાવીર સ્વામીને વાંદવા ગયા. ત્યાં વંદના કરીને ભગવાનના મુખથી દેશના સાંભળી. તેથી સંસારની અસારતા જાણી એટલે તેણે પાંચસે રાજકુમારે સહિત મહોત્સવ પૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. ભગવાનની પુત્રી સુદર્શનાએ પણ ઘણી સ્ત્રીઓ સહિત ચારિત્ર ગ્રહણ ક્યું. ભગવાને જમાલિન પાંચ રાજકુમારે શિષ્ય તરીકે સેપ્યા. જમાલિએ અનુક્રમે એકાદશાંગને અભ્યાસ કર્યો, અને છઠ્ઠ અડ્ડમાદિ, તપ કરવા લાગે. અન્યદા તેણે ભગવાનની પાસે આવીને ભિન્ન વિહાર કરવાની આજ્ઞા માગી. પરંતુ ભગવાનને આજ્ઞા આપી નહીં. ત્યારે ભગવાનની આજ્ઞા વિના જ પાંચસે શિષ્યો સહિત તેણે જુદે વિહાર કર્યો. અનુક્રમે વિહાર કરતાં તે શ્રાવસ્તી નગરીના કેષ્ટક નામના વનમાં આવ્યા, ત્યાં તેના શરીરમાં મહા જવર ઉત્પન્ન થયો. તે જવરની વેદના સહન ન થવાથી તેણે પોતાના એક શિષ્યને કહ્યું કે “મારે માટે સંથારે કર.” ત્યારે શિષ્ય સંથારો કરવા માંડ્યો. ફરીથી જમાલિએ વેદના સહન ન થવાથી પૂછ્યું કે “સંથારે કર્યો?” શિષ્ય જવાવ આવે કે “હા કર્યો. તે સાંભળીને જમાલિ ત્યાં આવી જઈને બેલ્યો કે “હે શિષ્ય! તું હજુ સંથારો કરે છે, અને કર્યો એમ અસત્ય કેમ કહ્યું?” શિષ્ય જવાબ આપે કે “કડેમણે કડે-કરવા માડેલું તે કર્યું જ કહેવાય એવું ભગવાનનું વચન છે.” તે સાંભળી Page #498 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ४८3 જમાલિ બે કે “હે શિષ્ય! એ ભગવાનનું વચન અસત્ય છે, કેમકે એ વચન પ્રત્યક્ષ રીતે જ વિરુદ્ધ દેખાય છે. ભૂતકાળ અને વર્તમાન કાળમાં મોટે વિરોધ આવે છે, માટે કર્યા પછી જ કર્યું એમ કહેવું પણ કરાતું હોય તેને કર્યું ન કહેવું.” તે સાંભળીને સર્વ શિષ્ય બોલ્યા કે “જેમ કેઈ પુરુષ કયાંઈક દૂર ગામ જવા તૈયાર થઈને નીકલ્યા ને ગામ બહાર ઉભે હોય તો પણ તે અમુક ગામે ગયે જ કહેવાય છે. જેમ કેઈ ભાજન થેડું ભાગ્યું હોય તોપણ તે વાસણ ભાંગ્યું કહેવાય છે. જેમ વસ્ત્રનો થોડો ભાગ ફાડ્યા છતાં પણ વસ્ત્ર ફાટવું એ વચન-વ્યવહાર થાય છે, તેવી જ રીતે કરાતું એવું કાર્ય પણ કર્યું એમ કહેવાય છે. “કડેમણે કડે” એ નિશ્ચય સૂત્ર છે. જે પ્રથમ સમયે કાર્યની ઉત્પત્તિ ન માનીએ, તે પછી બીજે ક્ષણે પણ કાર્ય થયું નહીં કહેવાય, એમ ત્રીજે ચોથે વિગેરે ક્ષણે પણ કાર્ય ઉત્પન્ન થયેલું કહેવાશે નહીં. માત્ર એક છેલ્લે જ ક્ષણે કાર્યસિદ્ધિ કહેવાશે. તેમ માનવાથી પ્રથમાદિક ક્ષણેની વ્યર્થતા થશે. વળી અંત્ય ક્ષણે જ કાંઈ સર્વ કાર્યસિદ્ધિ દેખાતી નથી. માટે “કડેમણે કડે” એ ભગવાનનું વાક્ય યુક્તિયુક્ત અને સત્ય જ છે.” ઈત્યાદિક અનેક યુક્તિથી બંધ કર્યા છતાં પણ જમાલિએ પિતાને કદાગ્રહ છોડ્યો નહીં, ત્યારે કેટલાક શિષ્યો “આ (જમાલિ) અયોગ્ય છે, જિનવચનનો ઉત્થાપક છે, અને પોતાના મતનું સ્થાપન કરનાર નિહર છે.” એમ જાણી તેને તજીને ભગવંતની પાસે ગયા. પછી જમાલિ પણ નીરોગી થયો ત્યારે વિહાર કરતે કરતે ચંપાનગરીમાં ભગવાનની પાસે આવી કહેવા લાગ્યું કે “હું તમારા બીજા શિષ્યોની જેમ છઘસ્થ નથી, પણ હું છો કેવળી છું.” તે સાંભળીને શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું કે “જો તું કેવળી છે તે કહે કે આ લેક શાશ્વત છે કે અશાશ્વત? તથા જીવ શાશ્વત છે કે અશાશ્વત?” તે સાંભળીને તેના પ્રત્યુત્તર આપવાને અસમર્થ એ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ઉપદેશમાળા જમાલિ મૌન ધારીને જ રહ્યો. ત્યારે શ્રી ગૌતમસ્વામી બેલ્યાં કે “હે જમાલિ! તું કેવળીનું નામ ધારણ કરે છે અને ઉત્તર કેમ આપી શકતે નથી? હું છઘથ છું તે પણ તેને ઉત્તર જાણું છું તે સાંભળલેક બે પ્રકારનો છે. શાશ્વત અને અશાશ્વત તેમાં દ્રવ્યમી આ લોક શાશ્વત (નિત્ય) છે, અને પર્યાય થકી એટલે ઉત્સર્પિણું અવસર્પિણી વિગેરે કાળપ્રમાણુથી અત્પાત (અનિત્ય) છે. તથા જીવ પણ દ્રવ્યથી નિત્ય છે, અને દેવ, મનુષ્ય, તિર્યંચ તથા નરગતિરૂપ પર્યાયથી અનિત્ય છે.” તે સાંભળીને તેના ઉત્તર ઉપર શ્રદ્ધા નહીં રાખત જમાલિ વિહાર કરી શ્રાવસ્તી નગરીએ ગયે. - સુદર્શના સાધ્વીએ પણ જમાલિને મત અંગીકાર કર્યો હતું. તે સુદર્શના પણ તે જ નગરીમાં ઢંક નામના ભગવાનના ઉપાસક કુંભારની શાળામાં રહીને લોકેની પાસે જમાલિના મતની પ્રરૂપણ કરવા લાગી. તે સાંભળી ઢકે વિચાર્યું કે “જુઓ! કર્મની કેવી વિચિત્રતા છે? આ સુદર્શન ભગવાનની પુત્રી થઈને પણ કમના વશકી અસત્ પ્રરૂપણ કરે છે, તે પણ જે આને હું કઈ પણ ઉપાયથી પ્રતિબંધ પમાડું તે મને મોટું ફળ પ્રાપ્ત થાય.” એમ વિચારીને તેણે એકદી પિરસીના મધ્યમાં સ્વાધ્યાય કરતી સુનંદા (સુદર્શન) સાધ્વીની સાડી પર એક અંગારો નાંખ્યો, તેથી સાડીમાં બે ત્રણ છિદ્ર પડ્યાં તે જોઈને સુદર્શનાએ કહ્યું કે“હે શ્રાવક! આ તે શું કર્યું? મારી આ આખી સાડી વાળી નાંખી” ત્યારે ઢક બે કે “હે સાધ્વી! તમે એમ ન બોલે, એ તે ભગવાનને મત છે; કેમકે “બળવા માંડયું હોય તે બળ્યું કહેવાય” એવું ભગવાનને કહેલું છે. તમારો મત તે સમગ્ર વન્યા પછી જ વળ્યું કહેવાનું છે, માટે હવે તમે ભગવાનનું વચન સત્ય માને.” આ પ્રમાણે ટંકની બુદ્ધિથી સુદર્શનાએ ભગવાનનું વચન સત્ય માન્યું. પછી તેણે જમાલિ પાસે આવીને કહ્યું કે “ભગવાનનું વાક્ય સત્ય છે, અને તમારો મત પ્રત્યક્ષ Page #500 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૮૫ રીતે અસત્ય છે.” એમ કહ્યા છતાં પણ જમાલિએ કમના વશથી તે વચન અંગીકાર કર્યું નહીં. પછી સુદર્શના ભગવાનની પાસે આવી મિથ્યા દુષ્કત આપી ચારિત્રનું પ્રતિપાલન કરી કેવળજ્ઞાન પામીને મેક્ષે ગઈ; અને જમાલિ તે ઘણા દિવસ સુધી કષ્ટ સહીને પ્રાંતે પંદર દિવસનું અનશન કરી વિરાધક હેવાથી કિબિષી દેવ થયે. ત્યાંથી આવીને ચિરકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે. આ પ્રમાણે જમાલિએ જેમ જિનવચનનું ઉત્થાપન કરવાથી બહુ સંસાર ઉપાર્જન કર્યો, તેવી જ રીતે પણ જે કઈ જિનાજ્ઞાની વિરાધના કરે તે આ લોકમાં નિંદા અને પરલોકમાં દુર્ગતિને પ્રાપ્ત થાય તથા બહુલ સંસારી થાય, માટે શ્રીજિનેશ્વરનું વચન સત્યપણે સÉહવું, એ આ કથાનું તાત્પર્ય છે. છે ઈતિ જમાલ સંબંધ છે ઇંદિયાસાયગારવમહિ, સયયં કિલિડુપરિણામો કમ્મધણમહાજાલં, અણુસમય બંધાઈ જીવો ૪૬ના અર્થ-“સ્પર્શ વિગેરે ઈન્દ્રિયે, ક્રોધાદિક કષાય, રસ સાત ને અદ્ધિ એ ત્રણ ગારવ તથા જાતિ વિગેરેને મદ-એટલાએ કરીને નિરંતર કિલષ્ટ પરિણામવાળો (મલિન પરિણામવાળો) એટલે દુષ્ટ પરિણામમાં વર્તતે એ સંસારી જીવ દરેક સમયે કર્મરૂપી મેઘના સમૂહને બાંધે છે (ઉપાર્જન કરે છે), અર્થાત્ કર્મરૂપી મેઘના પટેલે કરીને જ્ઞાનરૂપી ચંદ્રનું આચ્છાદન કરે છે.” ૪૬૦. પર પરિવાયવિસાલા, અગકંદપૂવિસયભેગેહિં સંસારત્યા જીવા, અરઈવિણો કરતે વં ૪૬૧ છે ગાથા ૪૬૯–બંધઈ ગાથા ૪૬૧-વિણેય કરિ તેવું Page #501 -------------------------------------------------------------------------- ________________ ४८६ ઉપદેશમાળા અર્થ–“પર (અન્ય)ના પરિવાદ (અવર્ણ વાદ-નિંદા) વડે વિશાલ એટલે પરસ્પરિવાદમાં–પારકી નિંદા કરવામાં આસક્ત એવા સંસારમાં રહેલા (સંસારી) છો અનેક પ્રકારના કંદર્પ (હાસ્યાદિક કરવું તે) અને શબ્દાદિક વિષના ભેગ એટલે સેવનવડે કરીને અન્યને અરતિ ઉત્પન્ન કરે તેવા વિદને કરે છે. એવું એટલે એ પ્રમાણે બીજાને પરિતાપ ઉત્પન્ન કરીને પિતાના આત્માને સુખ ઉત્પન્ન કરે છે. ક૬૧. આરંભપાયનિયા, લોઇઅરિસિણે હા કુલિંગી આ દુહએ ચુક્કા નવરં, જીવંતિ દરિદ્ર જિયોએ ૪૬રા અર્થ–“આરંભ (પૃથ્વીકાયાદિકનું ઉપમન) અને પાક તે રંધનક્રિયા–તેમાં નિરત (આસક્ત) એવા લૌકિક ઋષિઓ (તાપસ વિગેરે) તથા ત્રિદંડી વિગેરે કુલિંગીઓ યતિધર્મથી અને શ્રાવકધર્મથી એમ બને ધર્મથી ભ્રષ્ટ થઈને માત્ર આ જીવલોકને વિષે દરિદ્ર (ધર્મ રૂપી ધન રહિત) એવા છતાં જીવે છે.”૪૬૨ સો ન હિંસિયળ્યા, જહ મહિપાલો તણા ઉદયપાલો ન ય અભયદાણવઇ, જણાવમાણેણ હયવં છે ૩૬૩ અર્થ–“સાધુએ સર્વ જીવ (કેઈ પણ જીવ)ની હિંસા કરવી નહીં. જે મહિપાળ કે, રાજા તે જ દિકપાળ કે, રંક પણ જાણ. (મુનિ રાજાને અને રંકને સમાન ગણે છે, એટલે એકેને મારતા નથી.) અભયદાનના વ્રતવાળા સાધુએ સામાન્ય જનની ઉપમા વડે થવું નહીં. એટલે કે કરેલાને પ્રતિકાર કરવો (કેઈએ આપણને માર્યા હોય, તો તેનું વૈર લેવું) ઈત્યાદિક સામાન્ય જનના કહેણું છે અને કૃતિ પણ હોય છે તેની સમાનતા ધારણ કરવી. નહીં.” ગાથા ૪૬ર–લાઈયા કુલિંગીયા જયલેએ ગાથા ૪૬૩-ઉદકપોલે-રંક હોઇશ્વ Page #502 -------------------------------------------------------------------------- ________________ ४८७ ઉપદેશમાળા પાવિજજઈUહ વસણું, જPણ તે છગલઓ અસંતુત્તિ ન ય કઈ સેણિયબલિં, કઈ વધેણ દેવાણું ૪૬૪ અર્થ– “ક્ષમા કરનાર પ્રાણી આ સંસારમાં વ્યસન એટલે નિંદારૂ૫ કણને પામે છે. કેમકે લેકમાં ક્ષમાવાન પ્રાણીને એવું કહેવામાં આવે છે કે “આ તે અસમર્થ (બિચારો) બકરી જેવો છે.” એવી રીતે લોકો તેને ઉપહાસ કરે છે, બીજાથી પીડા પામતે છતાં પણ તે ક્ષમા જ કરે છે, માટે આ અસમર્થ બકરા જેવો છે, એમ લોકે કહે છે; વળી કઈ પુરુષ દેવોને વાઘના રુધિરવડે બળિદાન કરતું નથી. તેથી કરીને જે અસમર્થ હોય તે જ હણાય છે, પણ બળવાનને કેઈ હણતું નથી. આ પ્રમાણે સાંભળીને પણ સાધુ ક્ષમાને તજતા નથી–તે તો ક્ષમા જ કરે છે.”૪૬૪. વચ્ચઈ ખણણ છે, પિત્તાનિલધાઉસિંખેભેહિં ઉજજમહ મા વિસીઅહ, તરતમભેગે અમે દુલહો ૪૬પા અથી–“આ જીવ પિત્ત (પિત્ત વિકાર), અનિલ (વાત–વાયુ વિકાર ). ધાઉ કેધાતુ અને સિંભ કેલેબ્સના ક્ષેત્મ (વિકાર) વડે કરીને એક ક્ષણવારમાં નાશ પામે છે. પામે તે છે, માટે હે ભવ્ય પ્રાણીઓ ! ક્ષમાદિક ધર્મમાં ઉદ્યમ કરો અને વિષાદ ન કરો એટલે ધર્મમાં શિથિલ આદરવાળા ન થાઓ. કેમકે આ તરતમ યોગ એટલે વૃદ્ધિ પામતે ધર્મસામગ્રીને યોગ ફરીથી (પ્રાપ્ત થ) દુર્લભ છે.” ૪૬પ. પંચિંદિયત્તણું માણસત્તણું આયરિએ જણે સુકુલ સાહુસમાગમ સુણણ, સદ્દહપુરોગ પધ્વજ જા ૪૬૬ અર્થ–“આ સંસારમાં પંચેન્દ્રિયપણું (પંચેન્દ્રિય જાતિપણું) પામવું દુર્લભ છે, તે પામ્યા છતાં પણ મનુષ્યપણું (પામવું) દુર્લભ છે, તે પામ્યા છતાં પણ મગધાદિક આર્ય દેશને ગાથા ૪૬૪-છગ્ગલઓ અસરોત્તિ ગાથા ૪૬૫-પિત્તાનલ ! ખઊમેહિં. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ઉપદેશમાળા વિષે ઉત્પત્તિ દુર્લભ છે, આર્ય દેશમાં ઉત્પત્તિ થયા છતાં પણ સુકુળ (ઉત્તમ કુળમાં જન્મ) દુર્લભ છે, સુકુળ પાયે સતે પણ સાધુસમાગમ દુર્લભ છે, સાધુને સંગ મળ્યા છતાં પણ સૂત્રનું (ધર્મનું) શ્રવણ (કરવું) દુર્લભ છે, શ્રવણું ક્ય છતાં પણ તેના પર શ્રદ્ધા થવી દુર્લભ છે, શ્રદ્ધા થયા છતાં પણ નીરગતા (દ્રવ્યભાવ આરોગ્યતા) રહેવી દુર્લભ છે અને નીરોગતા રહ્યા છતાં પ્રત્રજ્યા ગ્રહણ કરવી અતિ દુર્લભ છે.”. ૪૬૬. આઉં સંવિદંત, સિઢિલતે બંધણાઈ સવાઈ દેહઠિ મુર્ય, ઝાયઈ કલુણું બહું ૪૬ળા અર્થ–“આયુષ્યનો સંક્ષેપ કરતે (ઓછું કરતે-ઘટાડ), સર્વ અંગે પાંગાદિક બંધનેને શિથિલ કરતો અને દેહની સ્થિતિને મૂકત એ આ ધર્મરહિત જીવ છેવટ અંતસમયે કરુણ (દીન) સ્વરથી ઘણે શેક કરે છે. હા! મેં ધર્મ કર્યો નહીં. એ પ્રમાણે અતિ શેક કરે છે.” ૪૬૭. ઇર્ક પિ નથિ જે સુકું, સુચરિયું જહઈમ બલં મઝા કે નામ દઢક્કારો, મરણ તે મંદપુન્નસ ! ૪૬૮ અર્થ– “એક પણ તેવું સુડુ (સારું) સુચરિત (સારું આચરણ) નથી, કે જે સુચરિત મારું બળ (આધારરૂપ) થાય. માટે મંદ પુણ્યવાળા એવા મારો મરણને અંતે કેણ આધાર થશે?”૪૬૮. સૂલવિસઅહિવિસૂઈપાણીસસ્થગ્નિસંભમેહિં ચા દેહંતરસંકમણું, કરે ઇ જીવો મુહુત્તણુ! ૪૬૯ છે અર્થ–“શૂલ (કુક્ષિમાં શુળ આવવું તે), વિષ (ઝેરને પ્રાગ), અહીં (સપનું વિષ), વિસૂચિકા ( અજીર્ણ) પાણી ગાથા ૪૬૭–સંવિલંત સંવિલંત = સંક્ષેપયન સેઢિલતે સેઢિલતે = શિથિલયના બંધાઈ સવ્વાઈ મુઈત ! મુસંતો કલુણં=કણું-દીનસ્વર ગાથા ૪૬૮-એકપિ સુદૃ દૃઢકારે દઢક્કાર=અબખુંભ આધાર ગાથા ૪૬૯-વિસૂઈઅ પાંણિઅને સચ્ચિ=શ ભાગ્નિ મહુણ Page #504 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૮૯ ( જળમાં બૂડવું), શસ્ત્ર (શઅને પ્રહાર) અગ્નિ ( અગ્નિમાં બળવું), તથા સંભ્રમ એટલે ભય સ્નેહાદિક વડે એકદમ હૃદયનું રૂંધાઈ જવું–આટલા પ્રકારે કરીને આ જીવ એક મુહૂર્ત માત્ર (ક્ષણવાર)માં દેહાન્તરમાં સંક્રમણ (બીજા દેહમાં પ્રવેશ) કરે છે. એટલે મૃત્યુ પામી પરભવમાં જાય છે. અર્થાત્ પ્રાણુઓનું આયુષ્ય અતિ ચપળ છે.” ૪૬૯. કુત્તો ચિંતા સુચરિયતવસ્સ ગુણસુઠ્ઠિયસ્ત સાહસ ગઈગમપડિહન્થો, જે અચ્છઈ નિયમભરિયભરો આ૪૭ના અર્થ–“સદ્દગતિમાં જવાને પ્રતિહસ્ત (દક્ષ) એટલે સમર્થ અને નિયમ (અભિગ્રહ) વડે ભર્યો છે ધર્મ કેશ (ધર્મભંડાર)ના ભાર જેણે એવા જે સાધુ રહે છે (હાય છે), તે સુચરિત તપ એટલે ક્ષમા સહિત આચરણ કર્યું છે ત૫ જેણે એવા અને ચારિત્રાદિક ગુણને વિષે સુસ્થિત એટલે દઢ થયેલા સાધુને ક્યાંથી ચિંતા હોય? એટલે તેવા સાધુને મરણકાળે પણ ક્યાંથી ફિકર હેય? ન જ હેય.” ૪૭૦. સાણંતિ અ ફુડ વિઅર્ડ, માસાહસસઉણસરિસયા જીવા ન ય ક—ભારગરૂયત્તeણું તે આયરંતિ તહાં ૪૭૧ અર્થ—“પર્વતની ગુફામાં રહેનાર માસાહસ નામના પક્ષીની જેવા જ પ્રકટપણે વિસ્તારથી અન્યને ઉપદેશ આપે છે. પરંતુ તેઓ કર્મના ભારના ગુરુપણાએ કરીને (ભારેકર્મી હેવાથી) તે પ્રમાણે (પોતે ઉપદેશ કરે છે તે પ્રમાણે) તે ઉપદેશનું આચરણ કરતા નથી, ઉપદેશ પ્રમાણે કરતા–વર્તતા નથી. અર્થાત્ ઉપદેશ દેવામાં કુશળ હોય, પણ આચરણ કરવામાં તત્પર ન હોય તે છ માસાહસ પક્ષી જેવા જાણવા.” ૪૭૧, ગાથા ૪૭૦-કુત્તો સુચરિયા ગુણસંદિઅસ્સા સાસ્સા અ૭ય ! સુગઈ-સુગ્ગઈ સદ્ગતિગમનપ્રતિહસ્ત: ગાથા-૪૭૧ વિયોં સઉણપક્ષી અત્તણેશ Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ઉપદેશમાળા વગ્વમુહમ્મ અહિંગ, મંસુ દંતંતરાઉ કઈ મા સાહસં તિ જંપઈ, કરેઈન ય તે જહાભિણિયં ૪૭રા અર્થ–“વાઘના મુખમાં પેઠે માસાહસ નામને પક્ષી (વાઘના દાંતની મધ્યેથી માંસને કાઢે છે. પછી માંસના કટકા લઈને ઝાડપર બેસી તે ખાઈને “આવું સાહસ (વિશ્વાસ) કોઈ કરશે નહીં” એમ પિતે જ બોલે છે. પરંતુ જેવું પિતે કહ્યું તે પ્રમાણે તે કરતું નથી, તેથી તે નાશ પામે છે. એટલે વાઘના મુખમાં પેસીને તે પક્ષી માંસ કાઢે છે. એટલે બધે વાઘને વિશ્વાસ રાખવાથી બીજા પક્ષીઓએ તેને વાર્યા છતાં પણ તે વાઘના જ મુખમાં નાશમાં નાશ પામે છે. તે પ્રમાણે અન્ય મનુષ્ય પણ જેઓ પોતે સદુપદેશ આપે છે, પરંતુ પિતે તેનું આચરણ કરતા નથી તેઓ તે માસાહસ પક્ષીની તુલ્ય જાણવા એટલે તેઓ પણ નાશ પામે છે.” ૪૭૨. પરિઅદિઊણુ ગંથFવિત્થર નિહિસિકણ પરમત્યું તે તહ કરે જહ તં, ન હોઈ સબૈ પિ નડપઢિયં ૪૭યા અર્થ–“ગ્રન્થાર્થ (સૂત્રાર્થ)ના વિસ્તારનું પરાવર્તન કરીને (સારી રીતે ગોખીને-કંઠે કરીને) તથા પરમાર્થની (તસ્વાર્થની) સારી રીતે પરીક્ષા કરીને પણ બહુલકમ જીવ તે સૂત્રાર્થને તે કરે છે કે જેથી તે મોક્ષરૂપ કાર્યસાધક ન થાય, પરંતુ તે સર્વ (સૂત્રાર્થ) પણ નટના ભણ્યા (બેલ્યા) જેવું નિષ્ફળ થાય. જેમ નટનું ઉપદેશયુક્ત બેલેલું વ્યર્થ છે, એટલે તેને કાંઈ પણ ગુણકારી નથી, તેમ બહુલકમીનું સૂત્રાર્થ પઠનાદિક સર્વ વ્યર્થ છે. ૭૩. ગાથા ૪૭૨-અહિગઉ દૂત તરાઓ કેદ્દેઈ નહુન્ના મણિએ ગાથા ૪૭૩-નહિસીઉણા નિહિસિઉણ નિરીક્ય = પરીક્ય નડપઢિઅં= નટપઠિત | Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ઉપદેશમાળા પઢઈ નડે વેરઝ્મ, નિવિજિજજજા ય બહુજણે જેણ પઢિીણ તં તહ સઢ, જાલેણુ જલં સમે અરઈ u૪૭૪ અર્થ–“જે નટ હોય છે તે વૈરાગ્યની એવી વાતો કહે છે કે જેથી ઘણા લોકે નિર્વેદ (વૈરાગ્ય) પામે છે. તેવી રીતે મૂખ માણસ સૂત્રાર્થ ભણને પણ (બેલીને–ઉપદેશ આપીને પણ) પછીથી તે પ્રમાણે વર્તતા નથી, પરંતુ માછલાં પકડવા માટે જાળ લઈને જળમાં ઉતરે છે. (ઉતર્યા જેવું કરે છે.) અર્થાત્ મૂર્ખ માણસ સૂત્રના અધ્યયન (અભ્યાસ) ને વિપરીત આચરણ કરવાથી વ્યર્થ કરે છે.” ૪૭૪. કહ કહ કરેમિ કહ માકરેમિ કહ કહ કર્યા બહુકમૅ મે જે હિયયસંપસારં, કરે સો અહ કરેઇ હિય છે ૪૭પ છે અર્થ– હું કેવી રીતે ધર્માનુષ્ઠાન કરું? કેવી રીતે ન કરું? અને કેવી કેવી રીતે કરેલું તે ધર્માનુષ્ઠાન મને બહુ કરેલું એટલે ઘણું ગુણકારી થાય? આવી રીતે જે પુરુષ હદયમાં સંપ્રસાર (આલોચના–વિચાર) કરે છે તે પુરુષ અત્યંત આત્મહિત કરે છે (કરી શકે છે).” ૪૭૫. સિઢિલો અણાયરકઓ, અવસ્યવસક તણા ક્યાવક ! સયયં પમરસીલન્સ, સંજમાં કેરિ હજજા રે ૪૭૬ છે અર્થ “શિથિલ, અનાદર વડે (આદર રહિત) કરેલ, અવશપણાથી એટલે ગુરુની પરતંત્રતાથી કરે અને કાંઈક પિતાની સ્વતંત્રતાથી કરેલ, તથા કૃતાકૃત એટલે કઈક (સંપૂર્ણ) કરેલ અને કાંઈક વિપરીત કરેલે એટલે વિરાધેલો એવો નિરંતર પ્રમત્તશીલ (પ્રમાદના આચરણના સ્વભાવવાળા) ને સંયમ ગાથા ૪૭૪-નિવિજિજજજ બહુઉ જણે જેણ નિવિજિજજજ નિર્વેદ પ્રાપ્નયાતા સઢિલે સમરઈ ગાથા ૪૭૫–કહવા કરેમિ હિયઈ સંપસારે ગાથા ૪૭૬-અણીયારઓ ! કહાબિક કયાવક તાપકૃત: હુજા ! Page #507 -------------------------------------------------------------------------- ________________ ય ઇચ્છિત ચંદ્ર કિષ્ણ પક્ષમાં ૪૯૨ ઉપદેશમાળા એટલે પ્રમાદીએ ગ્રહણ કરેલો તેવા પ્રકારને સંયમ કે હોય? અર્થાત્ સર્વથા તેને તે સંયમ (ચારિત્ર) કહેવાય જ નહીં.”૪૭૬. ચંદુ વ કાલપખે, પરિહાઈ પએ પએ પમાયપરા તહ ઉધરવિશ્વરનિરંગણો ય ણુ ય ઈચ્છિયં લહઈ !૪૭ના અર્થ “કૃષ્ણ પક્ષમાં ચંદ્રની જેમ એટલે જેમ કૃષ્ણ પક્ષમાં ચંદ્ર દિવસે દિવસે હીન થાય છે, તેમ પ્રમાદવાન પુરુષ પગલે પગલે હાનિ પામે છે. જો કે તે ગૃહનો (ગૃહસ્થપણાના ગૃહને) ત્યાગ કરીને ઘરના આશ્રયરહિત થયા છતાં અને સ્ત્રીરહિત થયા છતાં પણ ઈચ્છિત એટલે સ્વર્ગાદિક વાં છત ફળને પામતો નથી.” ૪૭૭. ભીઓ વિગ્ન નિલુક્કો, પાગડપચ્છનદેસસયકારી ! અપચ્ચયં જણું તે, જણસ ધી જીવિયં જીયઈ ૫૪૭૮ અર્થ-“ભય પામેલો (પાપાચરણ કરેલ હોવાથી હવે શું થશે? એમ ભય પામેલ) ઉદ્વિગ્ન (મનની સમાધિ રહિત), નિલક્ક (પોતાના પાપને ઢાંકનારો), અને પ્રકટ તેમજ પ્રચ્છન્ન સેંકડો દેષને કરનારો તથા માણસને અવિશ્વાસ ઉત્પન્ન કરનારો એ જે પુરુષ જીવે છે તે ધિક છે. અર્થાત્ નિંઘ જીવિત છેતેના જીવતરને ધિકકાર છે.” ૪૭૮. ન તહિં દિવસ પખા, માસા વરિસા વિ સંગણિજંતિા જે મલઉત્તરગુણ, અખલિયા તે ગણિજજતિ ૪૭૯ અર્થ–“તે દિવસે, તે પક્ષો (પખવાડીયાં), ને મહિનાઓ અને તે વર્ષે પણ ગણતરીમાં ગણવાં જ નહી. અર્થાત્ ધરહિત વ્યતીત થયેલા દિવસે, પક્ષ, માસો કે વર્ષે નિષ્ફળ જ છે. પરંતુ જે (દિવસે વિગેરે) મૂલ અને ઉત્તર ગુણે કરીને અખલિત ગાથા ૪૭૭-કાલપખે કૃષ્ણપક્ષે વિહાર | ણય ઉદ્ગવિગૃહનિરંગનઃ= ઊરિઝર્ત ગૃહે યેન, ગૃહાદ્વિરહિત વિગૃહ, નિર્ગતા અંગના યસ્ય, સ્ત્રી રહિત ઇત્યથ: ગાથા ૪૭૮-નિલુક્કો સ્વાભપાપાચ્છાદક: ઘઈ જીવિંએ જઈ ગાથા૪૭૯-તિહિં દિવસ Page #508 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૯૭ નિરતિચારવાળા (આરાધન કરેલા) ગયા હોય-જતા હોય તે જ દિવસો વિગેરે ગણતરીમાં આવે છે. ગણના કરવા યોગ્ય તે જ દિવસે છે. અર્થાત્ ધર્મયુક્ત દિવસે જ લેખામાં છે, બાકીના વ્યર્થ છે.” ૪૭૯. જેન વિ દિસે દિશે સંકલેઈ, કે અજજ અજિજયા એ ગુણા અગુણસુ અન હુ ખલિઓ, કહ સોઉકરિજજ અપ હિ૪૮૦૧ અર્થ–“આજે મેં ક્યા ગુણે ઉપાર્જિત કર્યા? એટલે મને આજે જ્ઞાનાદિ ક ગુણ પ્રાપ્ત થયે? એ પ્રમાણે જે પુરુષ દિવસે દિવસે (દરરોજ) સંકલન કરતો નથી-વિચાર કરતો નથી તથા જે (પુરુષ) પ્રમાદ અને અતિચાર રૂપ અગુણને વિષે ખલના પામતે નથી–તેને તજ નથી અર્થાત્ અગુણની આરાધનામાં–આચરણામાં જ તત્પર રહે છે તે પુરુષ પોતાના આત્માનું હિત શી રીતે કરી શકે? ન જ કરી શકે.” ૪૮૦, ઇય ગણિયં ઈયં તુલિઅં, ઇય બહુ આ દરિસિય નિયમિયં ચા જહ તહ વિ ન પડિબુજઝઈ કિ કીરઈ નૂણુ ભવિયવંશ૪૮૧ અર્થ-“જેકે આ પ્રમાણે ( પૂર્વે કહ્યા પ્રમાણે) એટલે શ્રી ઋષભવીરની જેમ ધર્મમાં ઉદ્યમ કરે એમ કહ્યું. આ પ્રમાણે અવંતીસુકુમારાદિકની જેમ પ્રાણુતે પણ ધમને ત્યાગ કરવા નહીં એમ તુલના કરી, આ પ્રમાણે આર્યમહાગિરિ વિગેરેના દેખાતે કરીને ઘણે પ્રકારે બતાવ્યું, તથા ઘણે પ્રકારે સમિતિ, કષાયાદિકના ફળભૂત દષ્ટાંતો દેખાડવા વડે નિયંત્રણ દેખાડી, તે પણ આ જીવ જે પ્રતિબંધ ન પામે તો શું કરીએ? ખરેખર તે જીવની ચિરકાળ ભવભ્રમણ રૂપ ભવિતવ્યતા જ છે; નહીં તે તે કેમ પ્રતિબંધ ન પામે? માટે જરૂર તેની એવી જ ભવિતવ્યતા છે એમ જાણવું.” ૪૮૧. ગાથા ૪૮–સંકલેઅ મી ગુણ ય ણ ય ખલિઓ ગાથા ૪૮૧–બહુહા દરિસીએ નિયમયં નિરૂણ ભવિઅવ્વા Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ઉપદેશમાળા કિમગ તુ પુણા જેણ, સંજમસેઢી સિઢિલીકયા હાઈ ! સેા ત ચિઅ પડિવજઈ, દુખ્ખ પચ્છા હું ઉજ્જમઇ ૧૪૮રા અ - વળી હે શિષ્ય ! જે પુરુષે સ`ચમશ્રેણી ( જ્ઞાનાદિક ગુણશ્રેણી ) શિથિલ કરેલી છે તે પુરુષે કરીને શુ ? ( તે પુરુષ શા કામના ? કાંઈ જ નહીં" ). કેમકે તે પુરુષ નિશ્ચે તે (શિથિલપણા ) ને જ પામે છે, અને પછી ( શિથિલ થયા પછી ) દુ:ખે કરીને ઉદ્યમ કરી શકે છે. એટલે શિથિલ થયા પછી ઉદ્યમ કરવા અશકય છે. માટે પ્રથમથી જ શિથિલ થવું નહી.. એ અહી તાત્પર્ય છે.” ૪૮૨. જઈ સવ્વ ઉવલગ્ન, જઇ અપ્પા ભાવિએ ઉવસમેણુ । કાય વાય ચ મણું, ઉપ્હેણુ જહ ન દે. ૫૪૮૩ના અથ વળી હું ભવ્ય પ્રાણી! જો તે પૂર્વોક્ત સર્વ સામગ્રી પ્રાપ્ત કરી હાય, અને જો ઉપશમ વડે આત્મા ભાવિત ( વાસિત ) કર્યાં હાય, તા તું કાયયેાગ વચનયાગ અને મનયેાગન જે પ્રમાણે ઉન્માર્ગે ન જાય તેમ કર-તેવી રીતે પ્રવર્તાવ.” ૪૮૩. હસ્થે પાએ નિર્ખાવ્યું, કાયં ચાલિજજ ત પ કભેણુ । કુમ્મા વ્વ સયા અગે, અગાવ ગાઇ ગાવિજન ૫૪૮૪૫ અર્થ- હાથ તથા પગને સ`કાચવા એટલે કાર્ય વિના હલાવવા નહી, અને જે કાયાને એટલે કાયયેાગને ચલાવવા તે પણ કાચે કરાને એટલે કા' હાય તા જ ચલાવવા, કાર્ય વિના ચલાવવા નહી; અને કાચબાની જેમ નિર'તર અંગાને વિષે ભુજ, નેત્ર વિગેરે . અગાપાંગને ગુપ્ત રાખવાં એટલે તેને પણ કાર્ય વિના ચલાવવાં નહીં.” ૪૮૪. અહી ક્રૂમ ( કાચમા )નુ દેષ્ટાંત જાણુવુ. ગાથા ૪૮૨-હાઇ ! ચિય । સજમઈ ગાથા ૪૮૩ ભાવિ । ઉવસમેણુ । ઉહિં જઇ નઈ। દેહી=પ્રવર્ત્ત ચ। ગાથા ૪૮૪–કષ્મિવે । ચાલિજ્જ કમ્ વ સએ અગમિ Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૯૫ ઉપદેશમાળા કૂર્મની કથા વારાણસી નામની મહાપુરીમાં ગંગાનદીની પાસે એક મૃગંગા નામને મેટો દ્રહ છે. તેની સમીપે માલયા કચ્છ નામે એક મોટું ગહન વન છે. તે વનમાં બે દુષ્ટ શીયાળ રહેતા હતા. તે મહા પ્રચંડ અને ભયંકર (કૂર) કર્મ કરનાર હતા. એકદા તે દ્રહમાંથી બે કૂર્મ (કાચવા) બહાર નીકળ્યા. તેમને પેલા દુષ્ટ શીયાળાએ જોયા. તેથી તે કૂર્મના તરફ તેમને મારવા દોડયા. તે પાપી શીયાળાને આવતાં જોઈને બને કૃ પિતાનાં અંગોને સંકેચીને રહ્યા. પાપી શીયાળાએ આવીને તે કૃર્મોને ઉંચા ક્ય, પછાડયા, ઘણા નખના પ્રહાર દીધા તેમને મારવા માટે ઘણે પ્રયત્ન કર્યો. પરંતુ તે કાચબાઓએ પોતાનું એક અંગ બહાર કાઢયું નહીં, તેથી તે ભેદ ન પામ્યા. એટલે તે બને માયાવી શીયાળ થાકીને નજીકના ભાગમાં સંતાઈ રહ્યા છેડી વારે એક કાચબાએ તેમને ગયેલા ધારીને પિતાનાં અંગે બહાર કાઢયાં. તે પેલા પાપી શીયાળાએ જોયું. પેલા કાચબાએ ધીરે ધીરે ચારે પગ તથા ગ્રીવા વિગેરે સર્વ અંગે બહાર કાઢયાં. એટલે તરત જ અકસમાતું આવીને તે શીયાળાએ તેને ગ્રીવામાંથી પકડી પૃથ્વી પર નાંખી નખના પ્રહારથી તેને મારી નાખીને ખાઈ ગયા તેને મારી નાંખેલે જાણીને પેલા બીજા કાચબાએ પિતાનાં અંગો વધારે વધારે સંકેચી લીધાં. પેલા દુષ્ટ શીયાળોએ તેને મારવા માટે ઘણા ઉપાય કર્યા, તો પણ તેને કાંઈ કરી શક્યા નહીં. ઘણુવારે થાકીને તે શીયાળીયા દૂર ચાલ્યા ગયા. પછી તે કાચ તેમને ઘણું દૂર ગયા જાણીને પ્રથમ પિતાની ગ્રીવા જરા બહાર કાઢી ચતરફ જવા લાગ્યા. એટલે તેમને વધારે દૂર ગયા જાને (ઈને) એકદમ ચારે ચરણે બહાર કાઢી તરત જ જલદીથી દોડતે મૃદ્દગંગા નામના હૃદમાં પેસી ગયો અને પોતાના કુટુંબને મળી સુખી થયા. આ દષ્ટાંત પ્રમાણે બીજા પણ જે સાધુ પોતાના અંગે પાંગને Page #511 -------------------------------------------------------------------------- ________________ ४.६ ઉપદેશમાળા ગોપવીને તેનું રક્ષણ કરે છે–તેને કુમાર્ગમાં પ્રવર્તાવતા નથી, તે મોક્ષસુખને પામે છે, અને જે પિતાનાં અંગે પાંગનું સંગાપન કરતા નથી તે બીજા કાચબાની જેમ દુઃખનું પાત્ર થાય છે. ઈતિ ફર્મદષ્ટાન્તઃ ૭૧ છે કથાઓ સંપૂર્ણ વિકહે વિયભાસં, અંતરભાસં અવક્તભાસં ચા જ જમ્સ અણધ્રુમપુછિએ ય ભાસં ન ભાસિજજાપા અર્થ_“ીકથાદિક વિકથાને, વિનોદભાષા (કૌતુકથી વાર્તા) ને, અંતર ભાષાને (ગુરુ બેલતા હોય, તેની વચ્ચે બેલવું તેને), અવાકય ભાષા (નહીં બલવા લાયક મકાર ચકારાદિક ભાષા) ને, જે (ભાષા) જેને અનિષ્ટ (અપ્રીતિ) કારા હેય તેવી ભાષાને તથા કઈ એ પૂછયા વિના બોલવું તે અપૃષ્ટભાષાને સારા સાધુ કદી પણ બેલતા નથી.” અણુવફર્યા મણે જસ, ઝાયઈ બહુયાઈ અમદાઈ તે ચિંતિતં ચ ન લહઈ. સંચણઈ પાવકસ્માઈ પઠ૮૬ અર્થ–“જેનું અનવસ્થિત (અતિ ચપલ) મન ઘણા દુષ્ટ વિચારોને (આડાં ટેઢાંને–આળજાળને) હૃદયમાં ચિંતવે છે. તે ચિંતિત (મનવાંછિત)ને પામતે નથી, પણ ઉલટાં દરેક સમયે પાપકર્મોને એકઠાં કરે છે-વૃદ્ધિ પમાડે છે, માટે મનને સ્થિર કરીને સર્વ અર્થને સાધનાર એવા સંયમને વિષે યતના કરવીઉદ્યમ કર. ૪૮ ૬. જહ જહ સવ્વલદ્ધ, જહ જહ સુચિર તવણે પુચ્છે તહ તહ કન્મભરગુરુ, સંજમનિબ્બાહિર જાઓ ૪૮૭ના અર્થ—“ કર્મના ભર (સમૂહ) થી ગુરુ (વ્યાપ્ત) થયેલા પુરુષે (ભારેકમી જીવે) જેમ જેમ સર્વ સિદ્ધાન્તનું રહસ્ય ઉપલબ્ધ ગાથા ૪૮–સંચિય ગાથા ૪૮૭-સુચિરો વુછતિ ડષિત ભારગુરુ સંયમાનર્વાસત: નિવ્વાદિરઉ જાઓ Page #512 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૯૭ (પ્રાપ્ત) કર્યું, અને જેમ જેમ ચિરકાળ સુધી તપોધન (તપ રૂપી ધનવાળા) સાધુઓને વિષે (સાધુસમુદાયને વિષે) નિવાસ કર્યો, તેમ તેમ તે (ગુરુકમી) ચારિત્ર થકી બાહ્ય કરાયો-ભ્રષ્ટ થયે” ૪૮૭. તે ઉપર દૃષ્ટાન્ત કહે છે - વિજજો જહ જહ સહાઈ પિજજે વાયહરણાઈ તહ તહ સે અહિયર. વાણા એરિઅં પુટ્ટ ૪૮૮ અર્થ–“પ્રાપ્ત (હિતકારી) વૈદ્ય જેમ જેમ વાયુને હરણ (નાશ) કરનારાં સુંઠ, મરી વિગેરે ઔષધે પાય છે, તેમ તેમ તે (અસાધ્ય રોગવાળા)નું ઉદર (પેટ) વાયુએ કરીને અધિકાર પૂર્ણ (ભરાયેલું) થાય છે તે દછાત પ્રમાણે જિનેશ્વરરૂપી વૈદ્ય પણ જ્ઞાનાવરણાદિક કમરૂપી ઘણું ઔષધ પાય છે, તે પણ (બહુકમી જીવને) અસાધ્ય એ કમરૂપી વાયુ ઉલટે બુદ્ધિ પામે છે.”૪૮૮. દહૃજઉમકwજકરં, ભિન્ન સંખે ન હેઈ પુણકારણું લેહં ચ તબવિદ્ધ, ન એઈ પરિકમ્પણું કિચિ ૪૮લા અર્થ – બળેલી જતુ (લાખ) અકાર્યકર છે-કોઈ પણ કામની નથી. ભાંગી ( ફૂટી) ગયેલા શંખનું ફરી સાંધવું થતું નથી (ફરી સંધાને નથી). તથા તાંબાવડે વિધાયેલું મળેલું–એકરૂપ થયેલું લેતું કઈ પણ (જરા પણ) પરિક્રમણ (સાંધવા)ના ઉપાયને પાળતું નથી. તેવી જ રીતે અસાધ્ય કર્મથી વીંટાયેલા ભારેકમી જીવ ધર્મને વિષે સાંધી–જોડી શકાતું નથી.” ૪૮૯ કે દહીં ઉવસં, ચરણસિયાણ વિઅટ્ટાણું ઇંદસ દેવલેગો, ન કહિજજ જાણુમાણસને ૪૯૦ છે અર્થ “ચારિત્રન વિષે આળસુ અને દુવીધ્ધ (ખેટાપંડિતમાની) અથવા દુર્વાક્ય પુરુષોને વૈરાગ્ય તત્ત્વનો ઉપદેશ ગાથા ૮૮૮-વાઈહરણાય રિય પિ ગાથા ૪૮૯-હોઈ ગાથા ૪૯૦–દુવિયટ્ટાણું- દુર્વાક્યનાં Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ઉપદેશમાળા કેણ આપે? (અમે પોતે જ સર્વ જાણીએ છીએ. તેથી અમને ઉપદેશ આપનાર આ કેણ છે? એમ જાણનારા દુવદગ્ધ કહેવાય છે). જેમ દેવકના સ્વરૂપને જાણનાર એવા ઈન્દ્રની પાસે દેવકનું સ્વરૂપ કેણ કહી શકે? (કહે?) કેઈ કહી શકે નહીં (કહે નહી) તેમ જે જાણતા છતાં પ્રમાદી થાય છે, તેને ધર્મોપદેશ આપવા કેણ સમર્થ છે? કઈ સમર્થ નથી. ૪૯૦. દે ચેવ જિણવરેહિ, જાઈ જરામરવિપમુકેહિ લોગન્મિ પહા ભણિયા, સુસમણુ સુસાવ વા વિાલા અર્થ–“જાતિ (એ કેન્દ્રિયાદિક), જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ (પ્રાણવિયોગ) તેનાથી મુક્ત થયેલા એવા જિનવરો (તીર્થકરો) એ આ લોકને વિષે બે જ માર્ગ (મેક્ષે જવાના) કહેલા છે. એક સુશ્રમણ-સુસાધુ ધર્મ અને બીજો સુશ્રાવક ધર્મ તેમજ અપિ શબ્દથી ત્રીજે સંવિગ્ન પક્ષ પણ ગ્રહણ કર જાણો .” ૪૯૧. ભાવઐણમુગ્મવિહારયા ય, દધ્વણું તુ જિપૂઆ ભાવઐણુ ય ભઠ્ઠો, હવિજજ દબૈચ્ચણુજુત્તો જરા અર્થ–“ઉગ્રવિહારતા (સત્ય ક્રિયાનુષ્ઠાનનું કરવું–શુદ્ધ યતિમાર્ગનું પાલન કરવું) તે ભાવાર્ચન–ભાવપૂજા કહેવાય છે, અને જિનબિંબની પુષ્પાદિકથી પૂજા કરવી તે દ્રવ્યપૂજા કહેવાય છે. તેમાં જે ભાવપૂજાથી એટલે યતિધર્મના પાલનથી ભ્રષ્ટ (અસમર્થ) થાય, તે તેણે દ્રવ્યપૂજામાં (શ્રાદ્ધ ધર્મમાં) ઉદ્યમવંત થવું. શ્રાદ્ધ ધર્મનું પાલન કરવું.” ૪૨. જે પુણુ નિરચણ ચ્ચિ, સરીરસુહક જજમિત્તતલ્લિો તમ્સ ન હિ બહિલા, ન સુગઈ નેય પરલોગ અર્થ–“પણ જે પુરુષ નિરર્ચન એટલે દ્રવ્યપૂન અને ગાથા ૪૯૧-સુસ્સાવ ગાથા ૪૯ર-દબ્રણ જજો ગાથા ૪૯૩-નિરખ્યણું તલિછો=લલુપ: ન યા ન સોગઈ Page #514 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૯૯ ભાવપૂજાથી રહિત જ હાય તથા નિશ્ચે શરીરના સુખકાર્યમાં જ માત્ર લેાલુપ ( તત્પર) હાય તેવા પુરુષને એધિના લાભ થતા નથી એટલે આવતા ભવમાં ધર્મની પ્રાપ્તિ થતી નથી, તેની સતિ ( મેાક્ષગતિરૂપ) થતી નથી, તથા તેને પરલેક પશુ ( પરભવમાં દેવપણુ કે મનુષ્યપણુ) પ્રાપ્ત થતા નથી.” ૪૯૩. દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં ભાવપૂજા શ્રેષ્ઠ છે તે બતાવે છે. કચણમણિસાવાણું, થંભસહસૂસિમ સુવન્નતલ । જો કારિજ જિહર', તઆ વિતવસ જમે અહિઆ૫૪૯૪૫ અ—“ કાંચન ( સુણ ) અને ચંદ્રકાંતાદિક મણિએના સેાપાન ( પગથીયાં ) વાળું હજારા સ્તંભાએ કરીને ઉચ્છિત એટલે વિસ્તારવાળુ, અને સુવર્ણની ભૂમિ ( તળ ) વાળુ` જિનગૃહ (જિનમ ંદિર ) જે કાઈ પુરુષ કરાવે, તેના કરતાં પણુ એટલે તેવુ... જિનમંદિર કરાવવા કરતાં પણ તપ અને સ`ચમનુ પાલન ( કરવુ' એ ) અધિક છે, અર્થાત્ ભાવપૂજા અધિક છે. ૪૯૪, નિષ્ત્રીએ દુભ્િખે, રન્ના દીવંતરાએ અન્નાએ આખેઊણુ બી, હુ દિન્તં કાસવજણસ ॥ ૪૯૫ ૫ અં—“ આ લાકમાં નિીજ એટલે ખીજા પણ ન મળી શકે એવા દુકાળસમયમાં રાજાએ લેાકેાને માટે બીજા દ્વીપમાંથી ખીજા અણુાવીને ( મગાવીને ) તે (ખીજ ) કર્ણાંક લેાકને એટલે ખેડુતાને આપ્યું. ૪૯૫ કે હિંચિ સવ્વં ખ, પન્નમન્નહિ' સવમદ્ધ' ચ । વુત્તગય ચ કેઈ, મિત્તે કૃતિ સતત્થા ૫૪૯૬૫ અર્થ-“ તે રાજાએ આપેલા બીજને કેટલાએક બધું ખાઈ ગાથા ૪૯૪-૨ંભસહસ્રસિઅ’=સ્ત ભસહસ્રોસ્કૃિતમ્ । ગાથા ૪૯૫-ખીચ ( કાસગજણુસ્સ=ક કજનસ્ય । ગાથા ૪૯૬-કેહિ વિ। પાન્ના પન્ન`~ઉપ્તમ્। વુત્તગÜ–ઉત્તુંગય । વ્રુત્ત ગય-ઉપ્ત ય તદ્દગત ચ મુઢંતિ સુદ્ઘતિ। સ ંતિત્થા-સંતવા Page #515 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ઉપદેશ માળા ગયા, બીજા કેટલાએક ખેડુતેએ તે સર્વ બીજને વાવીને ઉગાડયું, કેટલાએક અધું ખાધું ને અધું વાવ્યું, તથા કેટલાએક ખેડુતે વાવીને પછી જ્યારે તે ઉગ્યું કે તરત જ એટલે પૂરું પાકવા દીધા પહેલાં જ ત્રાસ પામીને એટલે પાછળથી રાજસેવકે આ ધાન્ય લઈ જશે એવા ભયથી તે ધાન્ય પતાને ઘેર લઈ જવા માટે ક્ષેત્રમાં કૂટવા લાગ્યા. કૂટીને દણ કાઢવા લાગ્યા.” તેને પણ રાજસેવકે એ ગુન્હેગાર ગણું પકડયા અને ઘણું દુખ આપ્યું. ૪૯૬. - હવે આ બે ગાથામાં કહેલા દૃષ્ટાંતને ઉપનય બતાવે છે– રાયા જિણવરચંદે, નિખીયું ઘમ્મવિરહિઓ કાલો ખિન્નાઈ કન્મ ભૂમી, કાસગવો ય ચત્તારિ | ૪૯૭ છે અર્થ–“જિનવરચંદ્ર (તીર્થંકરદેવ)ને રાજા જાણવા, ધર્મ રહિત કાળને નિબી જસમય (ગયું છે ધર્મરૂપી બીજ જે કાળે એ સમય) જાણો, પંદર કર્મભૂમિને ક્ષેત્રો જાણવાં, તથા કર્ષક (ખેડૂત) વર્ગ ચાર પ્રકારને જાણ. અસંયત, સંયત, દેશવિરતિ અને પાર્શ્વસ્થ એ રૂપ ચાર પ્રકારના જીવોને ખેડૂત વર્ગ જાણ. ૪૭. અસંજહિં સવં, ખઈઅં અદ્ધ ચ દેવરએહિં સાહહિં ઘમ્મબીઍ, ઉત્ત નીઅં ચ નિષ્ફત્તિ ૪૯૮ અર્થ–“હવે તે અરિહત રાજાએ ધર્મ રૂપી બીજ ચારે વર્ગના કર્ષકને આપ્યું તેમાં અસંયત (વિરતિ રહિત) પુરુષે તે ધર્મબીજ બધું ખાઈ ગયા, અને દેશવિરતિવાળા એટલે સ્કૂલ પ્રાણાતિપાત થકી વિરતિ વિગેરે વ્રતને ધારણ કરનાર શ્રાવકે અધું ધર્મબીજ ખાધું અને અધુ વાવ્યું. તથા સાધુઓએ તે વિરતિધર્મરૂપી બીજ બધું આત્મારૂપી ક્ષેત્રમાં વાવ્યું, અને તેને નિષ્પત્તિ (ઉત્પત્તિ) પમાડયું એટલે સારી રીતે તેનું પાલન કર્યું.” ૪૯૮ ગાથા ૪૯૭–નિબીએ વિરહીઓ કાસગવગે છે ગાથા ૪૯૮-ખયં વિરએહિ. ધમ્મબીયં વીર્ય ! નિપત્તિ Page #516 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉપદેશમાળા ત્યાગ કરીને સુશ્રાવકપણું અંગીકાર કરવુ' તે અતિ શ્રેષ્ઠ છે; અર્થાત્ તુ અતિ શ્રેષ્ઠ એવા સુશ્રાવકપણાને અંગીકાર.” ૫૦૧ અરિહંતચેઆણું, સુસાહૂ પૂયાર દઢાયારો સુસાવગેા વરતર, ન સાહુવેસેણુ ચુઅધમ્મા ॥ ૫૦૨ ૫ અ. વળી હે ભવ્ય પ્રાણી ! જો તુ સાધુપણું ધારણ કરવા અસમર્થ હા, તે અરિહંતના ચૈત્ય (ખિંખ)ની પૂજામાં તત્પર અને સુસાધુ એટલે ઉત્તમ સાધુએની સત્કાર સન્માનાદિપ પુજામાં આસક્ત અને દૃઢાચારવાળા ( અણુવ્રત પાળવામાં કુશળ ) એવા સુશ્રાવક થા તે ઘણુ શ્રેષ્ઠ છે, એટલે તેવું શ્રાવકપણું ધારણ કરવું તે બહુ સારુ' છે. પરંતુ સાધુવેષે કરીને-સાધુષેષ ધારણ કરીને ધર્માંથી વ્યુત-ભ્રષ્ટ થવું' એ શ્રેષ્ઠ નથી. કેમકે આચારભ્રષ્ટ થઈ ને માત્ર વેષ ધારણ કરવાથી કાંઇ પણ ફળ નથી.” ૫૦૨. સવ્થતિ ભાણિઊણું, વિરઈ ખલુ જર્સી સલ્વિયા નડ્થિ । સા સવિરઇવાઈ, ચુકાઈ દેસ` ચ સવ્વચા ૫૦૩૫ 66 6 અર્થ - સવ એટલે સવ્વ સાવજ જોગ પચ્ચખ્ખામિ ’ હું સર્વાં સાવદ્ય યાગનું' પ્રત્યાખ્યાન ( નિષેધ કરુ છુ એમ પ્રતિજ્ઞા કરવાવડે સર્વ સાવદ્ય યાગનું પ્રત્યાખ્યાન કરીને પણ જેને નિશ્ચે સવ` ( સ`પૂર્ણ`) ષટ્કાયના પાલન રૂપ વિરતિ નથી તે સ વિરતિને કહેનારા ( હું સર્વવિરતિ છું એમ પ્રલાપ કરનારા ) દેશવિરતિને (શ્રાવક ધર્મને) અને સવવતિને ( સાધુધમ ને ) ખંનેને ચૂકે છે હારે છે, અર્થાત્ ખન્નેથી ભ્રષ્ટ થાય છે.” ૫૦૩. જે જહવાય ન કુણુઇ, મદિઠ્ઠી તએ હુ કે અન્ના યુદ્ધેઅ મિચ્છત્ત, પસ્સ સક જણેમાણા ।। ૧૪ । અથ་- જે પુરુષ યથાવાદ એટલે જેવુ વચન બેલે તેવુ ગાથા ૫૦૨-ચેઈઆણું। પુઆર । સુસ્સાવગા ! ચ્યુતધઃ । ગાથા ૫૦૩-ભાણિણ વિરઈ। સબ્નિયા=સર્બિકા-સર્વા । વિરવાહી ગાથા ૫૦૪-વઢેઈ મિચ્છા જણેમાણે Page #517 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ ઉપદેશમાળા ત્યાગ કરીને સુશ્રાવકપણું અંગીકાર કરવું તે અતિ શ્રેષ્ઠ છે; અર્થાત્ તું અતિ શ્રેષ્ઠ એવા સુશ્રાવકપણાને અંગીકાર.” ૫૦૧. અરિહંતચેઈઆણું, સુસાહ પૂયારઓ દઢાયારો સુસાવગ વરતરં, ન સાહુલેણુ ચુઅઘો છે પ૦૨ અર્થ–“વળી હે ભવ્ય પ્રાણી ! જો તું સાધુપણું ધારણ કરવા અસમર્થ હે, તે અરિહંતના ચૈત્ય (બિંબ)ની પૂજામાં તત્પર અને સુસાધુ એટલે ઉત્તમ સાધુઓની સત્કાર સન્માનાદિરૂપ પુજામાં આસક્ત અને દઢાચારવાળે ( અણુવ્રત પાળવામાં કુશળ) એ સુશ્રાવક થા તે ઘણું શ્રેષ્ઠ છે, એટલે તેવું શ્રાવકપણું ધારણ કરવું તે બહુ સારું છે. પરંતુ સાધુવેષે કરીને–સાધુશેષ ધારણ કરીને ધર્મથી યુત–ભ્રષ્ટ થવું એ શ્રેષ્ઠ નથી. કેમકે આચારભ્રષ્ટ થઈને માત્ર વેષ ધારણ કરવાથી કોઈ પણ ફળ નથી.” ૫૦૨. સવં તિ ભાણિઊણું, વિરઈ ખલુ જસ સલ્વિયા નથિ ! સે સવપિરવાઈ ચુક્કઈ સં ચ સવં ચ છે પ૦૩ અર્થ–“સર્વ એટલે “સવ્વ સાવજ જેગ પચ્ચક્કામ” હુ સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન (નિષેધ) કરું છું એમ પ્રતિજ્ઞા કરવાવડે સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરીને પણ જેને નિશ્ચ સર્વ (સંપૂર્ણ) ષકાયના પાલન રૂપ વિરતિ નથી તે સર્વ વિરતિને કહેનારે (હું સર્વવિરતિ છું એમ પ્રલાપ કરનારો) દેશવિરતિને (શ્રાવક ધર્મને) અને સર્વવિરતિને (સાધુધર્મને) બંનેને ચૂકે છે હારે છે, અર્થાત્ બનેથી ભ્રષ્ટ થાય છે.” ૫૦૩. જે જહવાય ન કુણઈ, મિચ્છદિઠી તઓ હુ કો અને ! વુઇઅ મિચ્છત્ત, પમ્સ સંકે જણેમાણો છે પ૦૪ છે અર્થ–“જે પુરુષ યથાવાદ એટલે જેવું વચન બોલે તેવું ગાથા ૫૨–એઈઆણું પુઆરઓ સુસ્સાવ ઠુતધર્મ ! ગાથા ૫૦૩-ભાણિઉણું વિરઈ સવિયા=સબિકા-સર્વા વિરઇવાહી ગાથા પ૦૪–વઈ મિચ્છા જણે માણે છે Page #518 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૫૦૩ ક્રિયાનુષ્ઠાનાદિક કરતું નથી તે પુરુષથી બીજે કયો પુરુષ મિથ્યાષ્ટિ જાણ? એને જ મિથ્યાદષ્ટિ જાણો. તેનાથી બીજો કોઈ વિશેષ મિથ્યાદષ્ટિ નથી. કેમકે તે પુરુષ બીજા લોકોને શંકા ઉત્પન્ન કરાવતે સતે મિથ્યાત્વને વૃદ્ધિ પમાડે છે.” ૫૦૪. આણુએ શ્ચિય ચરણું, તન્મગે જાણ કિં ન ભષ્મ તિ આણું ચ અઠક્ક તો, કસાએસા કુણઈ સેસં છે પ૦૫ છે અર્થ—“નિશ્ચ જિનેશ્વરની આજ્ઞાએ કરીને જ ચારિત્ર છે, એટલે જિનાજ્ઞાનું પાલન કરવું એ જ ચારિત્ર છે; તો તે આજ્ઞાને ભંગ કચેન સતે શું ન ભાંગ્યું? એટલે શેનો ભંગ ન કર્યો? અર્થાત્ જિનાજ્ઞાન ભંગ કરવાથી સર્વ ચારિત્રાદિકનો ભંગ કર્યો, એમ હે શિષ્ય! તું જાણુ, અને જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરનાર પુરુષ શેષ-ક્રિયાનુણાનાદિક કેના આદેશ (આજ્ઞા) થી કરે છે? જે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તો પછી ક્રિયાનુષ્ઠાનાદિક કોની આદેશ આજ્ઞાથી કરવું? અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને (આજ્ઞા વિના) જે કિયા કરવી તે કેવળ વિડંબના જ છે–નિષ્ફળ છે.” ૫૦૫. સંસારો એ અણુતો, ભઠુચરિત્તસ લિગછવિસા પંચમહત્વ તુંગે, પાગારો ભદ્ધિઓ જેણુ છે પ૦૬ અર્થ_“વળી જે નિર્ભોગી પુરુષે પંચમહાવ્રતરૂપી તુંગ () પ્રાકાર (કિલે) લેવો છે-નષ્ટ પમાડ્યો છે. પાડી નાંખે છે તે ભ્રષ્ટ (લુપ્ત) ચારિત્રવાળા અને મુખવત્રકો રજોહરણ વિગેરે લિંગ (વેષ) માત્ર કરીને આજીવિકા કરનારાનો સંસાર અનંત જાણ; એટલે તે નિર્ભાગ્યશેખર અનંત કાળ સુધી ચતુર્ગતિમાં ભ્રમણ કરે છે.” ૫૦૬. ગાથા ૫૦૫-જાઈગ્યઆ ત ભંગે ભંગતિ કસ્સાદેશાત ગાથા ૫૦૬નદ્ભયરિત્તસ્મા લિંગજીસ્સા મહા ભિલુઓ ભિલિઓ ભેલિઓ=ભેદિત: Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ઉપદેશમાળા ન કરેમિ ત્તિ ભણિત્તા, તં ચેવ નિસેવએ પુણો પાવ પચ્ચકખમુસાવાઈ માયા નિયડીપસંગે ય છે પ૦૭ અર્થ–“જે પુરુષ ન કરેમિ ઇત્યાદિ” નહીં કરું ઇત્યાદિ એટલે મન વચન અને કાયાએ કરીને નહીં કરું, નહીં કરાવું અને કરતા એવા બીજાને અનુમોદન નહીં કરું, એમ નવ કોટી સહિત પ્રત્યાખ્યાન ભણીને (કરીને) પણ ફરીથી તે જ પાપનું સેવન કરે છે (આચરણ કરે છે) તે પુરુષને પ્રત્યક્ષ મૃષાવાદી જાણુ. કેમકે તે જેવું બેલે તેવું પાળતો નથી; તથા માયા એટલે અંતરંગ અસત્યપણું અને નિકૃતિ એટલે બાહ્ય અસત્યપણું તે બન્નેને જેને પ્રસંગ છે એ તેને જાણ, અર્થાત્ તેને અન્તરંગ અને બાહ્ય બંને પ્રકારનો અસત્યવાદી માયાકપટી જાણ.” પ૦e. લોએ વિ જે સર્ગે, અલિએ સહસા ન ભાસએ કિચિ અહ દિખિઓ વિ અલિય, ભાસઇ તે કિંચિદિખાઓ૫૦૮ અર્થ “લેકને વિષે પણ જે સશક (પાપભીરુ–પાપથી ભય પામત) માણસ હોય છે તે સહસા (વિચાર કર્યા વિના) કાંઈ પણ અસત્ય બેલ નથી; ત્યારે જે દીક્ષિત થઈને (દીક્ષા લઈને) પણ તે અસત્ય બોલે, તે દિક્ષાએ કરીને શું? અર્થાત્ દીક્ષા લેવાનું શું ફળ? કઈ જ નહીં. ” ૫૦૮. મહવ્યય અણુવ્રયાઈ, છડે જે તવં ચરઈ અન્ન સે અન્નાણી મુઢે, નાવા બુટ્ટો મુPય છે ૫૦૯ અર્થ “જે પુરુષ મહાવ્રતને અથવા અણુવ્રતને તજીને બીજુ તપ કરે છે, એટલે મહાવ્રત અને અણુવ્રત સિવાય બીજા તપ કરે છે તે અજ્ઞાની અને મૂર્ખ માણસ (અજ્ઞાન કષ્ટ કરનાર માણસ) નાવ વડે કરીને પણ એટલે હાથમાં નાવા આવ્યા છતાં ગાથા પ૦૭-મુસાવાઈ નયરિા માથાનિકઃ પ્રસંગે યસ્ય સઃ ગાથા પર ૮- સસુગો અલિઆ. અહિ દિકિખયઓ વિ . કિંગ ! ગાથા ૫૦૦-છેડેઉ=જ્યકત્વા છઉં અનાણે બુટ્ટો બ્રડિતઃ ! Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ ઉપદેશમાળા પણ બૂડેલો જાણો જેમ કેઈ સમુદ્રમાં રહેલો મૂર્ખ માણસ હાથમાં આવેલી નાવને તજીને તે નાવના સેઢાના ખીલાએ કરીને સમુદ્ર તરવાને ઈ છે તેવી રીતને તેને જાણવો.” પ૦૯. સુબહુ પાસWજણું, નાકણું જે ન હોઈ મઝભ્યો ન ય સાહેબ સકજજે, કારં ચ કરેઈ અખાણું ૫૧૦ અર્થ–“બહુ પ્રકારે પાસસ્થાનું સ્વરૂપ જાણીને પણ (પાશ્વસ્થજન સંબંધી શિથિલતાને જાણીને પણ) જે મધ્યસ્થ હોતે નથી તે પોતાનું મોક્ષરૂપ કાર્ય સાધી શકતો નથી, અને પોતાના આત્માને કાગડા તુલ્ય કરે છે.” ૫૧૦. પરિસ્થિતિ ઊણ નિઉણું, જઈ નિયમભરો ન તીરએ વેઠું પરચિત્તરંજણેણં, ન સમિૉણ સાહારો છે પ૧૧ છે અર્થ—“નિપુણતાથી (સૂમબુદ્ધિથી વિચાર કરીને જે નિયમનો ભાર (મૂલ અને ઉત્તર ગુણને સમૂહ) વહન કરવા (ધારણ કરવા) શક્તિમાન ન થવાય, તે પછી બીજાના ચિત્તને રંજન (પ્રીતિ) કરનાર એવા વેષમાત્ર કરીને માત્ર વેષ ધારણ કરી રાખવાથી) પરમ દુર્ગતિમાં પડતા માણસને તે (વેષ) આધારરૂપ થતું નથી, એટલે માત્ર વેષ ધારણ કરવાથી કાંઈ દુર્ગતિથી રક્ષણ થતું નથી.” ૫૧૧. નિયનયરસ ચરણર સુગ્ધાએ નાણદંસણવો વિ . વવહાર ઉ ચરણે, હયમિ ભયઉ સેસાણું પ૧રા અર્થ “નિશ્ચય નયના મતમાં (પરામાર્થવૃત્તિથી કહીએ તે ) ચારિત્રને ઉપઘાત થયે છતે જ્ઞાન અને દર્શનને પણ વધ ( વિનાશ) થાય છે. કેમકે ચારિત્રનો વિનાશ થયે આસવનું સેવન કરવાથી જ્ઞાન-દર્શન પણ નષ્ટ થાય છે; અને વ્યવહાર નયના મતમાં તે (બાહ્યવૃત્તિથી કહીએ તે) ચારિત્રને ઘાત ગાથા કાગ=ક કહ્યું ગાથા ૫૧-જય સમત્તિ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ઉપદેશમાળા થયે છતે શેષ-જ્ઞાન દર્શનને વિષે ભજના (વિકલ્પ ) જાણવા. એટલે કદાચ જ્ઞાન–દન હાય પણ ખરાં અને ન પુછુ હાય.” ૫૧૨. સુજઝઇ જઇ સુચરણા, સુઝ' સુસ્સાવઐવિ ગુણકલિએ 1 આસન્નચરણકરણા, સુજઇ સવિગ્નપખ્ખરુઈ ૫૫૧૩ "" ૫૧૩. અણુ –“ સારા ચારિત્રવાળા યતિ (સાધુ) શુદ્ધ થાય છે. જ્ઞાનાદિક ગુણાએ કલના કરેલે! (ગુણ સહિત) સુશ્રાવક પણ શુદ્ધ થાય છે; તથા શિથિલ છે ચરણ અને કરણ જેવુ એવા સવિન્ન પક્ષની સચિવાળા પણ શુદ્ધ થાય છે. ( સવિગ્ન એટલે મેાક્ષની અભિલાષાવાળા સાધુએ. તેમના પક્ષમાં એટલે તેમની ક્રિયામાં જેની રુચિ છે તે પણ શુદ્ધ થાય છે.) સવિગ્ગખિયાણું, લખ્ખણમેય સમાસ યિ એસન્નચરણકરણા વિ, જેણુ કમ્મ` વિસાહતિ ૫૧૪ા અથ− સ‘વિગ્ન ( મેાક્ષાભિલાષી ) સાધુઓના જેમને પક્ષ છે, એટલે જેએ સવિગ્નના ક્રિયાઅનુષ્ઠાનમાં આસક્ત છે તેવા પુરુષાનુ ( સંવગ્ન પક્ષીનું) લક્ષણ સમાસથી ( સંક્ષેપથી ) તીર્થંકરેએ આ પ્રમાણે ( હવે કહે છે તે પ્રમાણે ) કહેલું છે, કે જેણે કરીને ચરણ અને કરણને વિષે શિથિલ થયેલા મનુષ્યા પણ જ્ઞાનાવરણાદિક કર્મીને શુદ્ધ કરે છે-ખપાવે છે.” ૫૧૪. સુદ્ધ સુસાહુધમ્મ, કહેઇ નિઇ ય નિયયમાયાર સુતસિયાણ પુર, હાઇ ય સવ્વાભરાયણીએ ૫૫૧મા અ—“ શુદ્ધ ( નિર્દોષ ) એવા સાધુ ધર્મની લેાકેા પાસે પ્રરૂપણા કરે, અને પેાતાના આચારની શિથિલપણા વિગેરેની નિંદા કરે, તથા સારા તપસ્વી સાધુએની પાસે સ થી પણ લઘુ થાય એટલે તરતના દીક્ષિત સાધુની પણ પેાતાના આત્માને લઘુ માને.’) ૫૧૫. ગાથા ૧૧૩-જમ! સુસ્સાવગે। । રૂઇ ! ગાથા ૫૧૪-પખિઆણું! મેં। જેવિકમ્મ... । ગાથા ૫૧૫-સુહું ! નિયમાયાર્. । સવ્વીમરાયણુિઓ ! સવેભ્યાપિ અવમરાત્રિકા લઘુઃ । Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ ઉપદેશમાળા વંદઈ નઈ વંદાવઈ, કિયકર્મો કુણઈ કાર નેય અત્તઠ્ઠા ન વિ દિખઈ, દેઈ સુસાહૂણ બેહેઉં પ૧૬ અર્થ– વળી લઘુ એવા પણ સંવિગ્ન સાધુને પોતે વાંદે પણ તેમની પાસે પિતાને વંદાવે નહીં. તેમનું કૃતિકર્મ (વિશ્રામણ વિગેરે વૈચાવૃત્ય) કરે, પણ તેમની પાસે પોતાની વિશ્રામણ વિગેરે કરાવે નહીં, અને પિતાને માટે (પોતાની પાસે દીક્ષા લેવાને માટે) આવેલા શિષ્યને પિોતે દીક્ષા આપે, પણ તેને પ્રતિબંધ પમાડીને સુસાધુ પાસે મોકલે–તેની પાસે દીક્ષા આવે, પણ પિતે અપાવે નહીં.” ૫૧૬. એસને અત્ત૬, પરમખાણું ચ હણુઈ દિખતે ! તે છુહઈ દુગઈએ. અહિયર બુઇ સયં ચ પ૧ના અર્થ–“ઉપરની ગાથામાં કહ્યા પ્રમાણે ન કરતાં અવસન્ન કે, શિથિલ એ છતે જે પિતાને માટે બીજાને દીક્ષા આપે છે તે તેને (શિષ્યને) અને પિતાના આત્માને હણે છે. કેમકે તે શિષ્ય)ને દુર્ગતિમાં નાંખે છે, અને પોતાના આત્માને પણ પૂર્વની અવસ્થા કરતાં અધિકતર સંસારસમુદ્રમાં ડુબાવે છે.” ૫૧૭. જહ સરમુગયાણું, જીવાણુ નિકિતએ સિરે બેઉ એવું આયરિઓ વિ હુ, ઉસુત્ત પન્નવંતો ય ૫૧૮ અર્થ–“જેમ કેઈ માણસ પિતાને આશ્રયે આવેલા જીવોનું મસ્તક છેદે, તેમ આચાર્ય પણ જે શરણે આવેલા જેની પાસે ઉત્સત્ર પ્રરૂપણ કરે–તેને કુમાર્ગે પ્રવર્તાવે, તો તેને પણ તેના મસ્તક છેદનાર છે એટલે વિશ્વાસઘાતી જાણવો.” ૫૧૮. સાવજજજોગપરિવજજણાઉ, સઘુત્તમે જઈધમે બીઓ સાવગધમ્મો, તઈએ સંવિગપખપહે પ૧ ગાથા ૫૧૬-વંદઈ કૃતિકર્મ=વિશ્રામણાદિ ણેય ગાથા ૫૧૭–દુગ્ગઈએ. બુડઈ ગાથા ૫૧૯- સવંતસે જઈધમે તઈઓ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ઉપદેશમાળા અર્થ_“સાવદ્ય યાગ (પાપ સહિત યોગો)ના વર્જન થકી (સર્વ સાવદ્ય ત્યાગ વજેવા થકા) યતિધર્મ સર્વોત્તમ છે તે પહેલો માર્ગ છે; બીજો શ્રાવકધર્મ પણ મોક્ષમાર્ગ છે, અને ત્રીજો સંવિગ્નપક્ષનો માર્ગ છે. એ ત્રણે મોક્ષમાર્ગ છે.” ૧૧૯ સેસા મિચ્છદિઠી, ગિહિલિંગકુલિંગદધ્વલિંગેહિ! જહ તિનિ ય મુખપહા, સંસાર પહા તહાતિનિ શાપરમાં અર્થ–“શેષ એટલે ઉપર કહેલા ત્રણ માર્ગ સિવાય બાકીના ગૃહિલિંગ (ગૃહિલિંગને ધારણ કરનાર). કુલિંગ એટલે યોગી ભરડા વિગેરે કુલિંગને ધારણ કરનાર તથા દ્રવ્યલિંગ એટલે દ્રવ્યથી યતિવેષને ધારણ કરનાર એ ત્રણેને મિથ્યાદષ્ટિ જાણવા. જેમ ઉપરની ગાથામાં ત્રણ મોક્ષમાર્ગ કહ્યા તેમ આ ગૃહિલિંગાદિક ત્રણે સંસારના માર્ગ જાણવા, એટલે તે ત્રણે સંસારના હેતુ છે.”પર૦. સંસારસાગરમિણું, પરિભમતેહિં સવ્વજીવહિં ગહિયાણિ ય મુક્કાણિ ય, અણુત દવલિંગાઈ પરના અર્થ–“આ (પ્રસિદ્ધ એવા) અનાદિ અનંત સંસારસાગરમાં પરિભ્રમણ કરતા સર્વ જીએ અનંતીવાર દ્રવ્યલિંગને ગ્રહણ કર્યો છે, અને (ગ્રહણ કરીને) મૂકી દીધાં છે; તે પણ તેમની કાંઈ પણ અર્થસિદ્ધિ થઈ નથી.” પર૧. અચ્ચJત્તો જે પુણ, ન મુયઈ બહુ વિ પનવિજજે તો સંવિગપખિયત્ત, કરિજજ લભિહિસિ તેણુ પહં પરરા અ–“વળી અત્યંત અનુરક્ત એટલે વેષ રાખવામાં ગાઢ આસક્ત થયેલ એ જે પુરુષ ઘણી વાર ગીતાર્થોએ હિતશિક્ષા કા (દીધા) છતાં પણ તે વેષને મૂકે નહીં, તે તેણે સંવિગ્નનું ગાથા પર –મિચ્છાદિઠ્ઠી તિનિ સંસાર૫હા ગાથી પથ–મહી આણિ આ ગાથા પરચ-પત્નવિજજતે-પ્રજ્ઞાપ્યમાન પખિઅત્ત લજજતસિલજિજહિસિ Page #524 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૦૯ પક્ષપાતીપણુ અંગીકાર કરવુ.. ( સ`વિગ્ન પક્ષના આશ્રય કરવા ). તેમ કરવાથી આવતા ભવમાં તે મેક્ષમાર્ગ પામે છે.” પર. કતારરાહુમદ્ધાણુઆમગેલન્નમાઇકસુ । સવ્વાયરેણુ જયણાએ, કુઇ જ` સાહુકરણિાં પરા અં—“ કાંતર (માટુ' અરણ્ય એટલે અટવીમાં આવી ચડવુ), રાધ ( રાજાની લડાઈ વિગેરે પ્રસંગે દુર્ગાંમાં રુંધાવું), મદ્ધા ( વિષમમાર્ગે ચાલવુ') એમ ( દુષ્કાળ ) અને ગેલન્ન ( ગ્લાનત્વ-રાગીપણુ' ) ઇત્યાદિક કાર્યને ( પ્રસંગેાને ) વિષે પણ એટલે એવા કારણ પ્રાપ્ત થયા છતાં પણુ સ` આદર ( શક્તિ ) વડે કરીને યતના પૂર્ણાંક સાધુને જે કરવા લાયક કાય છે તે જ સુસાધુ કરે છે; અર્થાત્ પ્રબળ કારણ પ્રાપ્ત થયા છતાં પણુ સાધુએ પેાતાની સવ શક્તિથી પેાતાનુ જે કતવ્ય છે તે યતના પૂર્વક અવશ્ય કરવું.” પર૩. આયરતરસ માં, સુદુક્કર... માણુસંકડેલાએ । સવિગ્ગાખિયત્ત, એસન્દેણું કુંડ કાઉ ાપર૪માં અથ—“ અહધકારે કરીને સાંકડા એટલે અભિમાનથી ભરેલા એવા આ લેાક ( સ`સાર ) ને વિષે અત્યંત આદરે કરીને ( સવિગ્ન પણાએ કરીને) સુસાધુઓનુ સન્માન કરવું એ અતિ દુષ્કર છે, તેમજ અવસન્ન એટલે શિથિલ આચારવાળાને ફ્રુટ-પ્રગટપણે સ’વિગ્નનું પક્ષપાતી પણું કરવુ. એટલે સ`વિગ્ન પક્ષના અનુરાગી થવું એ દુષ્કર છે.” પર૪. ગાથા ૫૨૩–માયકજજેસુ । માણુ=વિષમમાગ ચલન । આમ=દુર્ભિક્ષકાલઃ । ગેલન-ગ્લાનત્વમ્ । સવ્વાઈરેણુ । જયણાઈ ગાથા ૫૨૪–સદુર ખઅત્ત` । Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ઉપદેશમાળા સારણચઈઆ જે ગÚનિમ્નયા વિહરતિ પાસત્યા જિણવયણબાહિરા વિ ય, તે અ પમાણું ન કાયવા પરપા અર્થ–“સારણ કે સ્મારણા–ભૂલી ગયેલાનું સ્મરણ આપવું એટલે આ કામ આવી રીતે કરવું એવી વારંવાર શિક્ષા આપવાથી ઉગ પામેલા અને તેથી કરીને ગચ્છ બહાર નીકળી ગયેલા (સ્વેચ્છાએ વતવા માટે ગચ્છ બહાર થયેલા) એવા જે પાસસ્થાઓ વેચ્છાએ વિહાર કરે છે તેઓ જિનવચનથી બાહ્ય છે, અર્થાત્ પ્રથમ શુદ્ધ ચારિત્રનું પાલન કરીને પછી પ્રમાદી થયેલા છે, તેઓએ પ્રમાણરૂપ ગણવા નહીં, એટલે સાધુપણામાં ગણવા નહીં. પર૫. હિમણુસ્સ વિશુદ્ધપર્વગસ, સંવિગ્ય પખવાયસ જા જા હવિજજ જયણુ, સા સા સે નિજજરા હેઈ પાપરા અર્થ—“વિશુદ્ધ પ્રરૂપણા કરનાર, અને સંવિગ્નને પક્ષપાત છે જેને એવા હીનની (ઉત્તરગુણમાં કાંઈક શિથિલ થયેલાની) જે જે યતના (બહુ દેલવાળી વસ્તુનું વર્જન અને અ૫ દોષવાળી વસ્તુનું ગ્રહણ કરવું તે રૂ૫ યતના) હોય છે, તે તે યતના તેને નિર્જરારૂપ કર્મને ક્ષય કરનારી) થાય છે.” પ૨૬. સુક્કાઇયપરિશુદ્ધ, સઈ લાભે કુણઈ વાણિઓ ચિ | એમેવ ય ગીયો , આયં દડું સમાયરઈ છે પર૭ | અથ–“શુલ્કાદિકે કરીને એટલે રાજાને કર (દાણ) વિગેરે આપવાએ કરીને શુદ્ધ અર્થાત્ દાણનું દ્રવ્ય તથા બીજે ખર્ચ ગાથા પરપ–સારણુએઈઆ સારણઈઆ બાહિરે તે અપ્પમાણું ગાથા પરફ-વાઈસ જઈશુ ગાથા પર૭ કાઈપરિસુદે-સંકાઈપરિશુદ્ધ શુલ્કાદિના રાજ્યદેવદ્રવ્યાદિના પરિશુદે દિઠ્ઠા Page #526 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૫૧૧ કાઢયા પછી જે લાભ પ્રાપ્ત થાય તેમ હાય તા વણિક ચેષ્ટા ( વેપાર) કરે છે; એવી જ રીતે ગીતા મુનિ પણ શાસ્ત્રના જ્ઞાનથી આય કે લાભને જોઈને આચરણ (કાય) કરે છે, અર્થાત્ અલ્પ દોષવાળું અને બહુ લાભવાળુ' કા' યતના પૂર્વક કરે છે.” પર૭. આમુકજોગિણા ચ્ચિમ, હવઈ થાવા વિ તસ જીવદયા । સવિષ્ણપક્ખજયણા, તા દિા સાહવર્ગીસ્સ ।। પર૮ । અ− નિશ્ચે ચાતરફથી સર્વે પ્રકારે મૂકવા છે. સયમના યેાગ (વ્યાપાર ) જેણે એવા તે સાધુના હૃદયમાં થાડી પણ જે જીવયા હાય, તે તે સવિગ્ન પક્ષવાળા (મેાક્ષના અભિલાષી ) સાધુવની યતના ( જીવદયા ) તીર્થંકરાએ જોએલી છે; અર્થાત્ તે માક્ષાભિલાષીને સવિજ્ઞપક્ષી હાવાથી તેની ચુતના તીર્થંકર એ પ્રમાણ રૂપ ગણી છે.” કિ મૂમગાણુ અત્યંણ, કિ વા કાગાણુ કણગમાલાએ । માડમલખવિલિઆણું, કિ કજ્જુએસમાલાએ ૫૫૨૯। અ-“ મૂષકા ( ઉદરે ) ને સુવણુ વિગેરે અ ( ધન ) વડે કરીને શું પ્રયેાજન છે? મૂષક પાસે ધન હાય તા તેથી તેનુ શું કાર્ય સાધી શકાય? કાંઈ જ નહી'. અથવા કાગડાઓને સુવર્ણની માળાએ કરીને શું પ્રયેાજન છે? કાગડા પાસે સુવર્ણની માળા હાય તા તેથી તેને શા ફાયદા ? કાંઈ જ નહી. તેવી જ રીતે માહમળ ( મિથ્યાત્વાદિક કર્મરૂપી મળ) વડે કરીને ( લીપાયેલા પ્રાણીઓને આ ઉપદેશમાળા ( ઉપદેશની પર′પરા ) એ કરીને શુ' પ્રત્યેાજન છે? અર્થાત્ બહુલકમીને આ ઉપદેશમાળા કાંઈ પણ કામની નથી.” પર૯. ગાથા પર૮–જોગિણુ-જોગણુ ! હવહુ । ગાથા ૫૨૯–મુસગાણુ—મૂષકામ્ । કગુયમાલાએ। માહસલખવલિયાણું મેાહમલાવલિપ્તનામ । Page #527 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ચરણકરણાલસણું, અવિષ્ણુયબહુલાણ સયયોગમિણ ! ન મણી સયસાહસ્સા, આબજઝા કુચ્છભાસમ્સ ૫૫૩ના અથ “ પાંચ મહાવ્રતાદિક ચરણ અને પિડવિશુદ્ધથાર્દિક કરણને વિષે આળસુ તથા અવિનય વડે બહુલ એટલે ઘણા અવિનયવાળા એવા પુરુષોને આ ઉપદેશમાળા પ્રકરણ નિર'તર અયેાગ્ય છે, અર્થાત્ તેમેને આ ઉપદેશ અપવા ચેાગ્ય નથી. કેમકે સે! હજાર (લાખ ) ના મૂલ્યેાવાળા મણિ કુત્સિત ભાષાવાળા કાગડાને ( કાગડાની કોટે) ખાંધવા લાયક નથી.” ૫૩૦. નાઊણુ કરયલગયામલ વ સભ્ભાવ પહ` સવ્વ । ધમિ નામ સીઇજજઇ ત્તિ કમ્માě ગરુઆઈ ૫૩૧॥ અ– કરતલમાં રહેલા આમલક (આમળાના ) ફળની જેમ અથવા અમલ કે નિર્મળ ક કે પાણીની જેમ સદ્ભાવથી (સત્ય બુદ્ધિથી ) સર્વ (જ્ઞાનાદિ રૂપ) માક્ષમાગ જાણીને પણુ આ જીવ ધર્મને વિષે ( નામ સભાવનાને અર્થે છે.) પ્રમાદી થાય છે તેમાં તે પ્રાણીના ગુરુકર્મો જ કારણ છે અર્થાત્ તે જીવ ભારે કમી હોવાથી-જ્ઞાનાવરણી આદિ કર્માંની બહુલતા હેાવાથી તે જાણતા સતા પણ ધર્મ કરતા નથી. ૫૩૧. ધમ્મર્ત્યકામમુ`સુ, જમ્સ ભાવે! જહિ જહિ` રમઇ । વેરગેંગ તરસ, ન ઇમ સવ્વ સુહાવે ॥ ૧૩૨ ॥ 16 અથ- ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ—એ ચાર પુરુષાર્થાને વિષે જે પ્રાણીના ભાવ ( અભિપ્રાય ) જે જે ( ભિન્ન ભિન્ન ) પદાર્થાને વિષે રમે છે ( વર્તે છે); એટલે પ્રાણીઓના અભિપ્રાય ભિન્ન ભિન્ન પદાર્થોમાં હાય છે, માટે જેને વિષે વૈરાગ્યના જ એકાંત રસ રહેલેા ( ભરેલા ) છે એવુ' (વૈરાગ્ય રસમય ) આ ૫૧૨ ગાયા ૫૩૦–કુત્સિતા ભાષા યસ્ય તસ્ય કાકસ્યુંત્ય : ૫ ગાથા ૫૩૧-સીઇજ્જ=વિષીદતિ-પ્રમાદી ભતિ । ચાથા ૫૩૨-માખેસુ ! વેરાગગતરસ" સહાવેઇ। Page #528 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૫૧૩ ઉપદેશમાલા પ્રકરણ સર્વ પ્રાણીઓને સુખકર નથી (સુખ ઉત્પન્ન કરતું નથી, કિંતુ વૈરાગ્યવાળા પુરુષોને જ આ પ્રકરણ સુખ ઉપજાવે છે.” પ૩૨. સંજમતવાલસાણું, વેગકહા ન હોઈ કન્નસુહા ! સંવિગપખિયાણું, હુજ વ કેસિંચિ નાણું પડયા અર્થ–“સત્તર પ્રકારના સંયમ તથા તપસ્યાને વિષે આળસુ (પ્રમાદી) એવા પુરુષોને વૈરાગ્યથા કર્ણને સુખકારી થતી નથી, પ્રમાદીને વૈરાગ્યની વાર્તા રચતી નથી, પરંતુ સંવિગ્ન પક્ષવાળા (મોક્ષની અભિલાષાવાળા)ને અથવા કેટલાક જ્ઞાનીને જ વૈરાગ્ય કથા કર્ણને સુખકારી થાય છે, સર્વને સુખકારી થતી નથી.” પ૩૩. સેઊણુ પગરણ મિણ, ધમે જાઓ ન ઉજજ જસા ન ય જણિય વેરગં જાણિજજ અણુતસંસારી પડદા અર્થ–“આ ઉપદેશમાળા પ્રકરણ સાંભળીને ધર્મને વિષે જેનો ઉદ્યમ થયું નથી (ધર્મ કરવામાં ઉદ્યમી થયા નથી), તથા જેને પંચેન્દ્રિય વિષય ત્યાગરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થયે નથી તેને (તે પ્રાણીને) અનંતસંસારી એટલે એ જીવ અનંતસંસારી છે એમ જાણવું, અર્થાત્ અનંતસંસારી જીવને જ ઘણે ઉપદેશ પણ વૈરાગ્યજનક થતું નથી. પ૩૪. કમ્માણ સુબહુઆણવસમેણુ ઉવગચ્છઈ ઈમં સવ્વા કમ્પમલચિકવણુણું, વચ્ચઈ પાસેણુ ભનંત પરૂપા અર્થ–“પ્રાણ અત્યંત ઘણું કર્મોને ઉપશમે કરીને (ક્ષાપશમે કરીને) એટલે તે તે જાતિના કર્મના આવરણના ક્ષય વડે કરીને આ (પ્રત્યક્ષ) સર્વ (ઉપદેશમાળા રૂપ તત્વાર્થના સમૂહ) ને પામે છે, પરંતુ કર્મની મળવડે ચિકણું થયેલા (લીંપાયેલા) એટલે જેણે ગાઢ કમ બાંધેલાં છે એવા પુરુષોને આ પ્રકરણ કહ્યું છતું પણ તેની પાસે થઈને ચાલ્યું જાય છે. એટલે વારંવાર તેને ગાયા પ૩૩-હુજજવિ કેસિંચા નાણેણં ગાથા પ૩૪-સોઉણ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ઉપદેશમાળા ઉપદેશ કર્યાં છતાં પણુ તેના હૃદયમાં કની ચીકાશ હાવાથી પ્રવેશ કરતુ નથી.” ૫૩પ. ઉવએસમાલમેય, જો પઇ સુણુઇ કુણઈ વાહિયએ । સા જાણુઇ અપ્પહિયં, નાઊણુ સુહં સમાયરઈ ાપા અ આ ઉપદેશમાળાને જે પુરુષ ભણે છે, શ્રવણ કરે છે અથવા હૃદયમાં ધારણ કરે છે એટલે હૃદયમાં તેના અર્થની ભાવના કરે છે તે પુરુષ આત્મહિત ( આલેક કથા પરલોકના હિત ) ને જાણે છે, અને તેને જાણીને શુભ એટલે સમ્યક્ પ્રકારે તે હિતનું આચરણ કરે છે.” ૫૩૬. ધતમણિદામસિગણિહિ, પયપદ્ધમખ્ખરાભિહાણેણુ ઉવએસમાલપગરમિણુમા રકઅ હિઅડ્ડાએ ૫૫૩૭ાા અં− ધંત, મણિ, દામ, સસિ, ગય અને ણિહિ–એટલા પટ્ટાના જે પ્રથમ અક્ષરા ધંકાર, મકાર, દાકાર, સકાર, ગકાર અને ણકાર તેણે કરીને જેનું નામ જણાય છે એવાએ એટલે ધર્માદાસગણિએ આ ઉપદેશમાળા પ્રકરણ પેાતાના અને પરના (ભવ્ય જીવાના ) હિતને માટે રચ્યું છે.” ૫૩૭. જિષ્ણુવયણુકપ્ખ્ખા, અણુગસુત્તત્થસાિિવચ્છિન્ના ! તનિયમકુસુમગુચ્છા, સુગ્નઇફલખધણા જયઈ ૫૫૩૮ાા અં–“ અનેક સૂત્રા રૂપી શાખાઓ વડે વિસ્તાર પામેલા, તપ અને નિયમરૂપ પુષ્પાના ગુચ્છવાળા તથા દેવ મનુષ્યરૂપ સદ્ગતિ રૂપી ફળની નિષ્પત્તિવાળા (સગતિને બધાવનારે ) આ જિનવચન (દ્વાદશાંગી ) રૂપ કલ્પવૃક્ષ ( મનવાંછિત ફળ આપનાર) જય પામે છે-સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. ૫૩૮. ગાથા ૫૩૬-ભેઅં। અહિં સમાઈરઈ । ,, ગાથા ૫૩૭–૧ઢમખ્ખરાવયાણેણુ । રઈય । હિયડ્ડાએ । ગાથા ૫૩૮-સાલ-શાખા । સેગઇ । Page #530 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૫૧૫ શ્રુગ્ગા સુસાહુવેરગિંઆણુ, પરલાગપત્થિઆણું ચ । સવિગ્ગપુખ્ખીઆણું, દાયવ્વા બહુસુઆણુ` ચ ॥ ૧૩૯ ।। અ –“ સુસાધુઓને, વૈરાગ્યવાળા શ્રાવકોને અને પરલોકના સાધનમાં પ્રસ્થિત થયેલા-ચાલેલા (ઉદ્યમવાળા) એવા સવિસ પક્ષીને ચાગ્ય એવી આ ઉપદેશમાળા મહુશ્રુત ( પંડિતા ) ને આપવા ચેાગ્ય છે. એટલે આ ઉપદેશમાળા પડિતાને જ આનદ આપનારી છે, પણ મૂર્ખને આનંદ આપનારી નથી. "" ૫૩૯. ય ધમ્મદાસગણિા, જિણવયવઐસકજમાલાએ । માલ વિવિહકુસુમા, કહીઆય સુસીસવર્ગીસ ૫૫૪૦ના અ− આ પ્રમાણે શ્રીધદાસણિએ ( શ્રીધર્માંદાસર્ગાણુ નામના આચાર્ય મહારાજે ) જિનવચનના ઉપદેશના કાર્યની માલાં (પરપરા)એ કરીને પુષ્પમાળાની જેમ વિવિધ પ્રકારના ઉપદેશના અક્ષરારૂપી પુષ્પવાળી આ ઉપદેશમાળા સારા શિષ્યાના સમૂહને અભ્યાસ કરવા માટે કહી છે--કરી છે. ” ૫૪૦, સતિકરી વુદ્રિંકરી, કલ્લાણકરી સુમ ગલકરી ય । ઢાઇ કહગરસ પરિસાએ, તહ ય નિવ્વાણુફલદાઈ ૫ ૫૪૧ ૫ ,, અર્થ. આ ઉપદેશમાળા કથક કે વક્તાને (વ્યાખ્યા કરનારને ) તથા પદને ( શ્રવણ કરનારને) ક્રોધાદિકની શાંતિ કરનારી, જ્ઞાનાદિક ગુણેાની વૃદ્ધિ કરનારી, કલ્યાણ કરનારી એટલે આ લાકમાં ધનાદિક સપત્તિ અને પરભવમાં વૈમાનિક ૠદ્ધિને પ્રાપ્ત કરાવનારી, સુમાંગલ્ય ( ભલા મંગલિકને ) કરનારી અને પરલેાકને વિષે નિર્વાણ ( મેક્ષ ) રૂપ ફળને આપનારી થાય છે. ગાથા ૫૩૯–ોગ્ગા વેરગિયાણ ! પત્થિયાણું। પરલાયાવુરિયાણં ચ । પરૂખિયાણું । બહુસ્સુયાણ`। ગાથા ૫૪૦–વયએસ કજ્જમલયાએ । માલુ વર્ષ કુસમા । કહિઆય । ગાથા ૫૪૧-કલાણુકરિ સુમ'ગલકરેઅ હાઉ ! તડુઈ। લદાઇ । પરિસાએ=વદ: 1 Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ઉપદેશમાળા અર્થાત્ આ પ્રકારનું વ્યાખ્યાન કરવાથી તથા શ્રવણ કરવાથી મોટું ફળ પ્રાપ્ત થાય છે.” પ૪૧. ઇન્થ સમપઇ ઇણમે, માલાઉવખે પગરણું પગયા ગાહાણું સવ્વાણું, પંચયા ચેવ ચાલીસા પરા અર્થ-“આ પ્રાકૃત ઉપદેશમાળા પ્રકરણ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમથી આરંભીને અહીં સુધી જે છન્દ વિશેષ ગાથા ગણુએ તે સર્વ ગાથાઓની સંખ્યા પાંચસે અને ચાલીશ છે. (બે ગાથાઓ પ્રક્ષેપ સમજવી)” ૫૪૨. જાવય લવણસમુદ્દો, જાવય નખત્તમંડિઓ મેરૂ તાવય રઇયા માલા, જયંમિ થિરથાવરા હાઊ ૫૪૩ અર્થ–“જ્યાં સુધી ( આ જગતમાં) લવણ સમુદ્ર શાશ્વત વતે છે, અને જ્યાં સુધી નક્ષત્રોથી શોભિત થયેલે શાશ્વત મેરુ પર્વત વતે છે, ત્યાં સુધી આ રચેલી ઉપદેશમાળા જગતને વિષે સ્થિર (શાશ્વત) પદાથની જેમ સ્થાવર કે સ્થિર થાઓ.” ૫૪૩. અખરમત્તાહીશું, જે ચિય પઢિય અયાણમાણેણું તંખમણ મજઝ સર્વા, જિણવયણવિણિગયા વાણી ૫૪૪ અર્થ–“આ પ્રકરણને વિષે અક્ષરથી અથવા માત્રાથી હીન કે અધિક એવું કાંઈ પણ મેં અજાણતાં (અજ્ઞાનપણથી) કહ્યું હોય તે સર્વ મારી ભૂલને જિનેશ્વરના મુખથી નીકળેલી વાણી મૃતદેવી ક્ષમા કરો.” છે ઇતિ શ્રી ધર્મદાસગણિવિરચિતમુપદેશમાલાપ્રકરણ છે ગાથા ૫૪ર-ઇણિમા પગચં=પ્રાકૃતમ સવ્વર્ગે ચાલિસા | ગાથા ૫૪૨-જાવઈ મેરુ હોઈ Page #532 -------------------------------------------------------------------------- ________________ S00 For Private snel Use Only WWW.jainelibrary.org