________________
૩૫૪
ઉપશમાળા
જે સેવા કિ લહઈ, થામ હાઈ દુમ્બલો હોઈ પાઈ મણુટ્સ, દુરકાણિ એ અત્તદોણું ર૧
અર્થ–“જે પુરુષ કામને [ વિષયને] સેવે છે તે શું પામે છે? તે કહે છે– તે પુરુષ પોતાના જ દોષથી વીર્યને હારે છેગુમાવે છે, દુર્બળ થાય છે, અને વૈમનસ્ય (ચિત્તની ઉગતા) તથા ક્ષયરેગાદિક દુખને પામે છે.” ૨૧૧. જહ કઠુલે કહ્યું, કયમાણો દુહે મુણઈ સુખં ! મહારા મણુસ્સા, તહ કામદુહ સુહં બિતિ પર૧ર
અર્થ–“જેમ ખસવાળે માણસ ખસને નખારો કરીને ખતે છતે દુઃખને સુખરૂપ માને છે, તેમ મેહવડે આતુર– વિહવળ થયેલા મનુષ્ય, જેનું રુધિર વિકૃત થઈ ગયું છે-વિકાર પામ્યું છે તેવા અંગવાળાની જેમ વિષયસેવનના દુઃખને સુખરૂપ માને છે.” ૨૧૨. વિસયવિસં હાલાહલ, વિનયવિસં ઉર્ડ પિચંતાણું ! વિસયવિસાઈઝૂંપવ. વિરાયવિસવિસૂઇયા હોઈ ર૧૩
અથ_“શબ્દાદિક વિષયે રૂપી વિષ (સંયમ રૂપ જીવિત નાશ કરનાર હોવાથી] હલાહલ તરત જ મારી નાંખનાર વિષ સમાન છે, અને ઉજજવળ એવું કામસેવન રૂપી વિષ ઉત્કટ કે કાલકટ વિષ સમાન છે. તે વિષનું પાન કરનારા એટલે સેવન કરનારા પ્રાણીઓને અતિ સેવન કરેલાં તે વિષયરૂપી વિવથી, ઘણે આહાર કરવાથી જેમ અજીર્ણ થાય તેમ વિષયરૂપી વિષની પણ વિસૂચિકા [અજીર્ણ ] ઘાય છે, જેથી તે અનંતા મરણને પામે છે.” ૨૧૩.
ગાથા ૨૧૧–થામં=બલ વીર્ય ગાથા ૨૧૨-કછુ વિનિ = ધ્રુવન્ત– મને કંગાણે-ખ ૨૧૩-અઇનંધિવ-વહુ વાહરાદજીર્ણમિવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org