________________
ઉપદેશમાળા
૪૯૯
ભાવપૂજાથી રહિત જ હાય તથા નિશ્ચે શરીરના સુખકાર્યમાં જ માત્ર લેાલુપ ( તત્પર) હાય તેવા પુરુષને એધિના લાભ થતા નથી એટલે આવતા ભવમાં ધર્મની પ્રાપ્તિ થતી નથી, તેની સતિ ( મેાક્ષગતિરૂપ) થતી નથી, તથા તેને પરલેક પશુ ( પરભવમાં દેવપણુ કે મનુષ્યપણુ) પ્રાપ્ત થતા નથી.” ૪૯૩. દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં ભાવપૂજા શ્રેષ્ઠ છે તે બતાવે છે. કચણમણિસાવાણું, થંભસહસૂસિમ સુવન્નતલ । જો કારિજ જિહર', તઆ વિતવસ જમે અહિઆ૫૪૯૪૫ અ—“ કાંચન ( સુણ ) અને ચંદ્રકાંતાદિક મણિએના સેાપાન ( પગથીયાં ) વાળું હજારા સ્તંભાએ કરીને ઉચ્છિત એટલે વિસ્તારવાળુ, અને સુવર્ણની ભૂમિ ( તળ ) વાળુ` જિનગૃહ (જિનમ ંદિર ) જે કાઈ પુરુષ કરાવે, તેના કરતાં પણુ એટલે તેવુ... જિનમંદિર કરાવવા કરતાં પણ તપ અને સ`ચમનુ પાલન ( કરવુ' એ ) અધિક છે, અર્થાત્ ભાવપૂજા અધિક છે. ૪૯૪, નિષ્ત્રીએ દુભ્િખે, રન્ના દીવંતરાએ અન્નાએ આખેઊણુ બી, હુ દિન્તં કાસવજણસ ॥ ૪૯૫ ૫
અં—“ આ લાકમાં નિીજ એટલે ખીજા પણ ન મળી શકે એવા દુકાળસમયમાં રાજાએ લેાકેાને માટે બીજા દ્વીપમાંથી ખીજા અણુાવીને ( મગાવીને ) તે (ખીજ ) કર્ણાંક લેાકને એટલે ખેડુતાને આપ્યું. ૪૯૫
કે હિંચિ સવ્વં ખ, પન્નમન્નહિ' સવમદ્ધ' ચ । વુત્તગય ચ કેઈ, મિત્તે કૃતિ સતત્થા ૫૪૯૬૫
અર્થ-“ તે રાજાએ આપેલા બીજને કેટલાએક બધું ખાઈ ગાથા ૪૯૪-૨ંભસહસ્રસિઅ’=સ્ત ભસહસ્રોસ્કૃિતમ્ ।
ગાથા ૪૯૫-ખીચ ( કાસગજણુસ્સ=ક કજનસ્ય । ગાથા ૪૯૬-કેહિ વિ। પાન્ના પન્ન`~ઉપ્તમ્। વુત્તગÜ–ઉત્તુંગય । વ્રુત્ત ગય-ઉપ્ત ય તદ્દગત ચ મુઢંતિ સુદ્ઘતિ। સ ંતિત્થા-સંતવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org