SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૪૫૫ અર્થ-“ અલ્પ સિદ્ધાન્તને જાણનાર ( સાધુ ) જોકે માસક્ષપણાદિક અતિદુષ્કર તપ કરે, તાપણુ તે કને જ સહન કરે છે ( એમ જાણવુ' ). સુંદર બુદ્ધિએ કરેલું ઘણું એવું તે તપ પણ સુંદર થતુ નથી. તે તપ અજ્ઞાનકષ્ટની બરાબર જ છે. ૪૧૪. અપરિચ્છિયસુયનિહસન્સ, કેવલમભિન્નસુત્તચારિરસ । સવ્વુજમેણુ વ કર્યું, અન્નાણતવે બહુ પડક ા૪૧પમા • "" અર્થ-“ નથી જાણ્યું શ્રુતનિકષ ( સિદ્ધાન્તનુ' રહસ્ય ) જેણે તથા કૈવલ અભિન્ન એટલે ટીકાર્દિકના જ્ઞાનરહિત માત્ર શ્રુતના અક્ષરને અનુસાર જ ચાલવાના સ્વભાવવાળા એવા સાધુનુ સ ઉદ્યમવડે કરેલું ક્રિયાનુષ્ઠાનાદિક જે તે અજ્ઞાનતપને વિષે-અજ્ઞાનકષ્ટને વિષે જ અત્યંત પડે છે. ,, ૪૧૧. તે ઉપર દૃષ્ટાન્ત કહે છે જહુ દાઝ્મ વિ પહે, તસ વિસેસે પહસ્સ યાણું ।। પહિએ કિલિસ્સઇ ચ્ચિય, તહલિંગાયાર સુઅમિત્તો।૪૧૬૫ અ—“ જેમ કેાઈ પુરુષે કેાઈ પથિક ( મુસાફર )ને માગ દેખાડયે સતે પણ તે માના વિશેષને એટલે ‘ આ માગ દક્ષિણે ( જમણા ) જાય છે કે વામ ( ડાબે ) જાય છે ? ઇત્યાદિક વિશેષ સ્વરૂપને નહી જાણતા એવા તે પથિક નિશ્ચે ક્લેશ પામે છે, એટલે માર્ગમાં ભૂલા પડીને અત્યંત દુઃખ પામે છે; તેમ ( આ દૃષ્ટાન્ત વડે ) લિંગ ( સાધુવેષ ) અને આચાર ( ક્રિયા ) તેને ધારણ કરનાર એટલે પેાતાની બુદ્ધિથી ક્રિયા કરનાર અને સૂત્રના અક્ષર માત્રને જ જાણનાર એવા તે સાધુ પણ તે પથિકની જેમ અત્યંત દુઃખ પામે છે. ૪૧૬. ,, ગાથા ૪૧૫-હિસસ્સ। બહુ પડઈ । ગાથા ૪૧૬ --દાય મિવિપહે= Jain Education International પિ પથે-માગે । કિલસ્સઈ। સુમિત્તો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy