________________
ઉપદેશમાળા
ગયકનચચલાએ, અપરિચ્ચત્તાએ રાયલચ્છીએ ! જીવા સમ્ભકલિમલ–ભરિય ભરાંતા પતિ અહે ॥૩૨॥
અ— હાથીના કાનની જેવી ચપળ રાજ્યલક્ષ્મીને નહી છેડનારા જીવા પોતાના કર્માં કિષિથી ભરેલા ભારવડે અધાભૂમિમાં પડે છે અર્થાત્ નરકે જાય છે. ” ૩ર
વુત્તુતિ જીવાણ', સુક્કરાંતિ પાવરિયાઈ । ભયવ ાસા સાસા, પચ્છાએસા હુ ઋણુમા તે શાકા
૧૦૧
અથ કેટલાક જીવાનાં પાપચરિત્રો સુખવડે કહેવાને પણ સુદૃષ્કર હાય છે, અર્થાત્ કહેવા યાગ્ય પણ હાતાં નથી. તે, ઉપર નિશ્ચયે હૈ શિષ્ય ! ‘ ભગવંત! તે સ્રી તે? ( મારી બહેન ), ભગવતે કહ્યું હા તે તે’ આ તારે દૃષ્ટાંત જાણવું.... "" ૩૩
6
કેટલાક પ્રાણીનાં પાપકર્મો એવાં હાય છે કે જે બીજાની સમક્ષ કહેતાં પણ લજજા આવે. એટલા માટે એક પુરુષે સમવસરણમાં આવીને ભગવ'તને પૂછ્યુ કે · તે, ભગવતે કહ્યું ‘ હા, તે.’ અહી' ‘જાસા સાસાનું દૃષ્ટાંત જાણવુ..
'
જાસા સાસાનું દૃષ્ટાંત
વસતપુર નગરમાં અનંગસેન નામે એક સેાની રહેતા હતા. તે અતિ શ્રી લ.પટ હતા. તે પાંચસેા સ્ત્રીએ પરણ્યા હતા. તે દરેક અતિ રૂપવતી હતી. તે સેાની પાતાની સ્ત્રીઓને બહાર કાઢતા નહાતા, ઘરમાં જ રાખતા હતા. એક વખત તે જમવાને માટે પેાતાના કાઈ મિત્રને ઘેર ગયા. ત્યારે તે સર્વે સ્ત્રીઓએ વિચાર કર્યો કે— આજ આપણને વખત મળ્યા છે.” એમ વિચારીને સ્નાન, વિલેપન, કાજળ, સિંદુરના તિલક વિગેરે કરીને તથા
ગાથા-૩૨-અપરિચતાએ ભગતા. ભર તા.
ગાથા-૩૩ જીતુણુ. વર્તણુ સુદુરાયંતિ ષગ્યાએસેાય. પચ્ચાએસેાહુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org