SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ - ઉપદેશમાળા ન ડુક્કરં અંબયેલુંબતોડણું, ન ડુક્કરે સિરસવ નચ્ચિઆએ તે ડુરં તં ચ મહાનુભાવું, જે સે મુણી પમયવર્ણમિ વુછો ! ૧ આંબાની લુંબ તેડવી તે દુષ્કર નહિ તેમજ સરસવ ઉપર નાચવું તે પણ દુષ્કર નહિ; દુષ્કર તે એ છે કે જે તે મહાનુભાવ સ્થૂલિભદ્દે કર્યું અને પ્રમદા રૂપી વનમાં મોહ ન પામતાં શુદ્ધ રહ્યા.” ગિરી ગુહામાં વિજને વનાન્તરે, વાસં યંતે વશિન: સહસ્ત્રશ: હતિ રમ્ય યુવતીજનાંતિકે, વશી સ એક: શકડાલનંદન ! ૨ | પર્વતમાં, ગુફામાં, એકાંતમાં અને વનની અંદર નિવાસ કરીને ઇન્દ્રિયોને વશ રાખનારા હજારે છે, પણ અતિ રમ્ય હવેલીમાં અને સ્ત્રીજનની સમીપમાં રહીને ઈન્દ્રિયોને વશ રાખનાર તે તે શકહાલનંદન એક જ છે.” યડને પ્રવિષ્ટોડપિ હિ નવ દગ્ધછિને ન ખડ્યાગ્રકૃતપ્રચાર ! કૃષ્ણાહિર છેઠુષિત ન દષ્ટ નોકરેંજનાગારનિવાર્ય યઃ ૩ છે “જે અગ્નિમાં પ્રવેશ કર્યા છતાં પણ બળેલ નથી, પગની ધાર ઉપર ગતિ કરતાં છતાં છેદાયેલ નથી, કાળા સપના દર પાસે વાસ કરતાં છતાં જેને દંશ થયેલ નથી અને અંજનના ઘરમાં વાસ કર્યા છતાં પણ જેને ડાઘ લાગ્યું નથી એવાં તે તે યૂલિભદ્ર એક જ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy