________________
૪૨૨
ઉપદેશમાળા
( કષ્ટ ) તથા રણમુખ એટલે સ'ગ્રામના માખરામાં પડવુ. એટલા પદાર્થોને ઇન્દ્રિયને વશ થયેલા પુરુષા અનુભવે છે.” ૩૨૭.
સદ્દસુ ન ર ંજિજા, ફુવ દડું' પુણા ન ખિંજન | ગધે રસે અ ફ્રાસે, અમુઘ્ધિએ ઉમિજ સુણી ૩૨૮ા
66
અ- ગ ́ધને વિષે (કપૂરાદિક સુગધી દ્રવ્યને વિષે), રસને વિષે (શર્કરા વિગેરે મિષ્ટ પદાર્થોના આસ્વાદને વિષે ) અને સુકેામળ શય્યાદિકના સ્પર્શ'ને વિષે મૂર્છા નહીં પામેલા મુનીએ વીણાના તથા સ્રીના સંગીતના શબ્દોમાં રજિત ( રક્ત ) થવુ‘ નહીં; તથા રૂપ એટલે શ્રી વિગેરેના અવયવની સુંદરતા જોઈ ને રાગબુદ્ધિથી વારવાર તેની સન્મુખ જેવુ' નહી. પરતું ( ધને વિષે) ઉદ્યમ કરવા.” ૩૨૮. નિહયાણિહયાણિ ય, ઇંદિઆણિ ઘાએહ ણું પયત્તણુ ! અહિયર્થે નિહયાઇ, હિયકો પૂણજજાઈં !! ૩૨૯ ।
અથ –“ સાધુઓને ઇન્દ્રિયાના વિષયભૂત પાર્થોમાં રાગદ્વેષ કરવાના અભાવ હૈાવાથી તેમનાં ઇંદ્રિયા નિહત ( હણાયેલાં ) છે, અને તૈઇન્દ્રિયાના આકાર કાયમ હેાવાથી અને પાતપેાતાના વિષયે ને ગ્રહણ કરતી હાવાથી અહુન કે॰ નહીં' હણાયેલાં છે. એટલે કાંઈક હાયેલાં અને કાંઈક નહી' હણાયેલાં હોય છે. એવાં ઇન્દ્રિયાના ( છું-વાકયની શાભા માટે છે) હે સાધુએ ! તમે ઘાત કરી એટલે પ્રયત્ન વડે વશ કરા, તે ઇન્દ્રિયા પાતાતાના વિષયમાં રાગદ્વેષ કરવા રૂપ અહિત અર્થમાં હણવા ચેાગ્ય છે, અને સિદ્ધાંતાદિક હિતકામાં પૂજવા યેાગ્ય એટલે રક્ષણ કરવા યેાગ્ય છે.” ૩૨૯. હવે મદ્રાર કહે છે.--
ઈખ્ખિા ઈખિજા=ઈક્ષેત !
ગ! ૩૨૮–૨જિન્ના
ગાથા ૩૨-નિઢિયાણિ હિયાણિયાપયત્તણાત્રાએહુ-ઘાતયત વશકુરૂતા | અહિઅર્થે ! નહિયા કે
Jain Education International
!
For Private & Personal Use Only
www.jainelibrary.org