SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૨૦૫ જે પ્રમાણે અવ`તિસુકુમાલે ધને અર્થે પાતાના શરીરને ત્યાગ કર્યાં પરંતુ ગ્રહણુ કરેલા વ્રતના ભંગ કર્યો નહિ, તેવી રીતે અન્ય જર્નાએ પણુ ધવિષયમાં યત્ન કથાના ઉપદેશ છે. કરવા, એવા આ અછૂત સરીરઘરા અન્ના જ્વા સરીર મન્નતિ ! ધમ્મસ કારણે સુવિહિયા, સરીરપિ છ′તિ દલા અંતજી દીધા છે શરીર રૂપી ઘરના માહ જેણે એવા સુવિહિતા–ઉત્તમ પુરુષો ધને કારણે ‘આ જીવ અન્ય છે અને શરીર અન્ય છે ’ એવી બુદ્ધિવડે કરીને શરીરને પણ તજી દે છે.'' ૮૯. આ દેહના સ'ખ'ધ એક ભવના જ છે અને તે શરીર જન્મે જન્મમાં નવું નવું મળવાનુ છે, પણ ધર્મ જો તજી દીધા તે તે ફરીને પ્રાપ્ત થવા દુલ ભ છે, તેથી ઉત્તમ પુરુષા ધર્મને કારણે શરીરને તજે છે પણુ શરીરને કારણે ધમને તજતા નથી. માટે પ્રાણાંતે પશુ ધર્મને ન તજવા. એક દિવસ'પિ જીવે, અનન્તમણેા । જવ ન પાવઇ મુખ, અવરસ વેમાણિએ હાઇ ૫૯૦ પવમુવાગ અ - ચારિત્ર ધનુ' ફળ કહે છે-અનન્ય મનવાળા જીવ એક દિવસ પણ પ્રત્રયા (દીક્ષા) પ્રતિપન્ન કરે અર્થાત્ ભવપ્રાંતે એક દિવસ પણ શુદ્ધ દીક્ષા પાળે તેા તે ચાપ સહનન કાળાદિના અભાવથી-મેાક્ષ ન પામે, પરંતુ અવશ્ય વૈમાનિક દેવ તા થાય.’૯૦. એક દિવસના વિશુદ્ધે મનયુક્ત ચારિત્રનુ' ફળ આ કાળમાં પણ વૈમાનિક દેવપણાની પ્રાપ્તિ થવા રૂપ છે. ગાથા ૮૯–ઉલ્લુ, આછુ ગાથા ૯૦-જઈ વિ. અવસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy