________________
ઉપદેશમાળા
૪૯૭ (પ્રાપ્ત) કર્યું, અને જેમ જેમ ચિરકાળ સુધી તપોધન (તપ રૂપી ધનવાળા) સાધુઓને વિષે (સાધુસમુદાયને વિષે) નિવાસ કર્યો, તેમ તેમ તે (ગુરુકમી) ચારિત્ર થકી બાહ્ય કરાયો-ભ્રષ્ટ થયે” ૪૮૭.
તે ઉપર દૃષ્ટાન્ત કહે છે - વિજજો જહ જહ સહાઈ પિજજે વાયહરણાઈ તહ તહ સે અહિયર. વાણા એરિઅં પુટ્ટ ૪૮૮
અર્થ–“પ્રાપ્ત (હિતકારી) વૈદ્ય જેમ જેમ વાયુને હરણ (નાશ) કરનારાં સુંઠ, મરી વિગેરે ઔષધે પાય છે, તેમ તેમ તે (અસાધ્ય રોગવાળા)નું ઉદર (પેટ) વાયુએ કરીને અધિકાર પૂર્ણ (ભરાયેલું) થાય છે તે દછાત પ્રમાણે જિનેશ્વરરૂપી વૈદ્ય પણ જ્ઞાનાવરણાદિક કમરૂપી ઘણું ઔષધ પાય છે, તે પણ (બહુકમી જીવને) અસાધ્ય એ કમરૂપી વાયુ ઉલટે બુદ્ધિ પામે છે.”૪૮૮. દહૃજઉમકwજકરં, ભિન્ન સંખે ન હેઈ પુણકારણું લેહં ચ તબવિદ્ધ, ન એઈ પરિકમ્પણું કિચિ ૪૮લા
અર્થ – બળેલી જતુ (લાખ) અકાર્યકર છે-કોઈ પણ કામની નથી. ભાંગી ( ફૂટી) ગયેલા શંખનું ફરી સાંધવું થતું નથી (ફરી સંધાને નથી). તથા તાંબાવડે વિધાયેલું મળેલું–એકરૂપ થયેલું લેતું કઈ પણ (જરા પણ) પરિક્રમણ (સાંધવા)ના ઉપાયને પાળતું નથી. તેવી જ રીતે અસાધ્ય કર્મથી વીંટાયેલા ભારેકમી જીવ ધર્મને વિષે સાંધી–જોડી શકાતું નથી.” ૪૮૯ કે દહીં ઉવસં, ચરણસિયાણ વિઅટ્ટાણું ઇંદસ દેવલેગો, ન કહિજજ જાણુમાણસને ૪૯૦ છે
અર્થ “ચારિત્રન વિષે આળસુ અને દુવીધ્ધ (ખેટાપંડિતમાની) અથવા દુર્વાક્ય પુરુષોને વૈરાગ્ય તત્ત્વનો ઉપદેશ
ગાથા ૮૮૮-વાઈહરણાય રિય પિ ગાથા ૪૮૯-હોઈ ગાથા ૪૯૦–દુવિયટ્ટાણું- દુર્વાક્યનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org