SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર ઉપદેશમાળા ઉદ્વેગ એટલે સંસારથી વૈરાગ્ય પામતા નથી. અહે! મેટું આશ્ચર્ય! આ રહસ્ય કેવું ગુપ્તપણે નિર્માણ કરાયું છે ?” ૨૦૫. દુપયં ચઉપયં બહુપયં, ચ અપયં સમિદ્ધિમતણું વા અણુવકએ વિ કયંત, હરઈ હયાસે અપરિત ર૦૬ાા અર્થ–“હણી આશાઓ જેણે એ કૃતાંત (મૃત્યુ) મનુષ્યાદિક બે પગવાળાને, ગાય ભેંશ વિગેરે ચાર પગવાળાને, ભ્રમર વિગેરે ઘણા પગવાળાને અને પગ વિનાનાં સર્પાદિકને તથા ધનાઢયને અને અધન તે ધનરહિતને તેમજ વા શબ્દ પંડિત, મૂર્ણ વિગેરે સર્વેને અપરાધ વિના પણ અશ્વતપણે-થાક્યા વિનાખેદરહિત થઈને હણે છે-મારે છે, અર્થાત્ સર્વ જીવોને હણવામાં તે મૃત્યુને કિંચિત્ પણ ખેદ એટલે શ્રમ લાગતો નથી.” ૨૦૬. ન ય નજાઈ સે દિય, મરિયવં વાવસેણુ સણ આસાપાસપરદ્ધો, ન કરેઈ ય જ હિય બજાજે મારા અર્થ–“વળી જીવ ત (મરણનો) દિવસ જાણતું નથી, અર્થાત્ કયે દિવસે મરીશ તે જાણતો નથી; પણ સર્વ જીએ અવશ્ય કરીને મરવું તે છે જ (એમ જાણે છે.) તો પણ આ શા રૂપી પાશથી બંધાયેલો (પરાધીન થયેલા) અને વય એટલે મૃત્યુના મુખમાં રહેલો એ આ જીવ જે હિતકારક ધર્માનુષ્ઠાન છે તે કરતે નથી. ૨૦૭. સંકરાગજલબુબૂઓવમે, વિએ આ જલબિંદુચંચાલે જુવણે ય નઈવેગસંનિભે, પાવજીવ કિમય ન બુજઝમિર ૨૮ ગાથા ૨૦૧૬-અણુવકએ=અપકૃષિઅપરાધમ તરખાપિ અપરિતા -અપરિકિલોખિ: દુવંચઉપયં ! ગાથા ૨૦૭––નજજને--જ્ઞાયત | પરદ્ધો:વ્યાપ્ત: પરવેશ: ! બજઝો વધ્યા -મરણમુખે તિષના વિએ અવસ ગાથા ૨૦૮-વુબુવમે-અ ને ય નહી–નયગા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy