________________
ઉપદેશમાળા
૩૬૩
સુવિહિય વંદાવતા, નાસેઇ અપ્પય તુ સુપહા । દુવિહપહવિષ્પમુકો, કહમપ્` ન યાણજી મૂઢા ॥ ૨૨૯૫
66
અ. સુવિહિત સાધુઓને વઢાવનાર ( પાસ થાર્દિક ) એટલે વાંદનારને નિષેધ નહીં કરનાર પાસણ્યાદિ સુપથથી ( મેાક્ષમાગ થી ) પેાતાના આત્માના જ નાશ કરે છે; અને અને પ્રકારના (સાધુ શ્રાવક નામના ) માથી ભ્રષ્ટ થયેલા તે મૂખ કેમ પેાતાના આત્માને પણ જાણતા નથી કે હું અને માર્ગોથી ભ્રષ્ટ થાઉ છું, તેથી મારી શી ગતિ થશે ?
"" ૨૯.
હવે શ્રાવકના ગુણુ વધુ વે છે.
વઈ ઉભ કાલ પિ, ચૈયાઇ થઇશૂપરમા । જિણવરડિમાઘરવધુ¥ગધચ્ચણુન્નુત્તો ૫૨૩ ॥
''
અથ જે ચૈત્યાને ( જિનબિંબેને ) અને કાળ પણ વદના કરે છે; મૂળમાં ‘ પિ’ શબ્દ લખ્યા છે, માટે મધ્યાહ્ન કાળ પણ લેવા એટલે ત્રણે કાળ વંદના કરે છે. સ્તવ એટલે ભક્તામર વિગેરે સ્તવન અને થુઈ એટલે સંસારદાવાદિક સ્તુતિ, તેમને વિષે પ્રધાન એટલે સ્તવ અને સ્તુતિ કરનારા તથા જિનવરની પ્રતિમાએ અને તેમના ચૈત્યાને વિષે અગરુ પ્રમુખ ધૂપ, માલતી વિગેરે પુષ્પા અને સુગન્ધ દ્રબ્યાએ કરીને અર્ચન ( પુજા ) કરવામાં ઉદ્યમવાન હેાય છે, તે શ્રાવક કહેવાય છે. સુવિચ્છિયએ મદ, ધુમ્મમિ અનન્તદેવ અ પુણા ! ન ય કુસમએસુ રજાઇ, પુ∞ાવરવાહયત્વેસુ ॥ ૨૩૧ ૫
"" 230.
અ... જનધર્મીને વિષે સુવિનિશ્ચિત એટલે નિશ્ચળ એકાગ્ર તિવાળા અને જેને જિનેશ્વર સિવાય બીજો દેવ નથી તેવા શ્રાવક પૂર્વાપર વ્યાહત કે॰ પૂર્વાપર વિરુદ્ધ અથવાળા ગાથા ૨૨૯--સુવિહિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org