________________
ઉપદેશમાળા સમયે તેના શરીરમાં મહા યથા ઉત્પન્ન થઈ તેને દઢ પરિણામથી સહન કરી, વિશુદ્ધ ધ્યાનમાં રહી. તે જ વખતે કાળ કરીને સર્વાર્થ. સિદ્ધ નામના મહા વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે.
આ પ્રમાણે અલ્પ સમય પણ જે શુદ્ધ રીતે ચારિત્રનું પ્રતિપાલન કરે છે તે પુંડરીક ઋષિની જેમ અક્ષય સુખને પામે છે.”
ઇતિ કંડરીકjડરજ્યા સંબધ ૬૧ કાઊણું સંકિલિષ્ઠ, સામન્ત દુલ્લાહે વિહિપયા સુઝિજજા એગયો, કરિજજ જઈ ઉજજમં પછાપાર૫રા
અર્થ–પહેલાં શ્રમણ્ય (ચારિત્ર) ને સંકિલષ્ટ (મલિન) કરીને પછી તે ચારિત્રવિરાધકને વિધિપદ દુર્લભ છેએટલે કે જેણે પ્રથમ ચારિત્રને મલિન કર્યું હોય તેને પછીથી ચારિત્રને નિર્મળ કરવું તે ઘણું દુર્લભ છે. જે કદાચ પાછળથી એટલે પ્રથમ ચારિત્રની વિરાધના કર્યા પછી પ્રમાદને ત્યાગ કરીને ચારિત્ર પાલન કરવાને ઉદ્યમ કરે, તે કઈક ભાગ્યવાન શુદ્ધ (નિર્મળ) થઈ પણ શકે છે.” ૨૫૩. ઊજિઝજજ અંતરશ્ચિયખંડવ સબલાદઉવહુજ ખણું
સને સુહલેહડ, ન તરિજજવ પછ ઉજજમિઉ પાર પડતાં ' અર્થ– મધ્યમાં (ચારિત્ર લીધા પછી વચ્ચે) ચારિત્રને ત્યાગ કરે, વ્રતભંગ કરવાથી ચારેત્રને ખંડિત કરે, તથા ક્ષણે
ગાથા-૨૫૩ કાણુ સુજજજ | સુઝજા = ખેત ગાથા-૨૫૪ અંતરેચ્ચિય સવલાદવિ નાનાવિધાતિચારાચરણેન માલનમ
સુહલેહડ= સુખલ પટ તરિજજવ-શયાત ! ઉજજમિઅં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org