SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૧૩ અવર્ણવાદિ, સ્વયંમાત તે સ્વેચ્છાચારી, ચપળ સ્વભાવ, વક્ર અને ક્રોધસ્વભાવી-એવા શિષ્યો ગુરુને ઉગના કરાવનારા હોય છે.”૭૪ જસ્સ ગુસંમિન ભરી, નય બહુમાણોન ગઉરવં ન ભર્યા નવિ લજજા નવિને , ગુરુકુલવાસેણુ કિ તસ્સ ઉપા અથ_“જે શિષ્યને ગુરુને વિષે ભક્તિ ન હોય, બહુમાન ન હોય, ગુરુનું ગૌરવ ન હોય, ગુરુને ભય ન હોય, ગુરુની લજજા ન હોય, અને ગુરુ ઉપર સ્નેહ પણ ન હોય તેવા શિષ્યને ગુરુકુલવાસે કરીને શું ? અર્થાત્ તેવા દુવિનીત શિષ્યને ગુરુ સમીપે વસવાથી કોઈ પણ ફળ નથી.” ૭૫. - ભક્તિ એટલે વિનય-ગુરુને આવતા દેખીને ઉભા થવું, આસન આપવું વિગેરે અને બહુમાન તે અત્યંતર ભક્તિ સમજવી. રૂસઈ ચેઈજજતે, વહાં હિયએણુ અણુસર્યા ભણિઓ નય કહ્મિ કરણિજે, ગુરુસ આલો ન સે સીસે ૭૬ાા ' અર્થ-“જે શિષ્ય ગુરુએ પ્રેરણા કર્યો તે રોષ કરે છે અને બેલાવ્યો તે અનુશય એટલે કોઈને હૃદયમાં ધારણ કરે છે તથા કઈ પણ કાર્યમાં કામ આવતું નથી. તે શિષ્ય તે ગુરુને આળરૂપ છે, શિષ્ય નથી.” ૭૬. શિક્ષાને ગ્રહણ કરે તે શિષ્ય કહેવાય જેનામાં શિક્ષાગ્રહણને અભાવ છે તે શિષ્ય કહેવાય જ નહિ. ઉવ્હિલ્લણ સૂઅણુ પરિભહિં, અઈભણિય દુઠ ભણિએહિં સત્તાહયા સુવિહિયા, ચેવ ભિદતિ મુહરા પાછા અર્થ-“ઉદ્વેગ પમાડવાથી, સૂચના કરવાથી એટલે વચનવડે દોષ પ્રગટ કરવાથી અને પરિભવ કે તર્જન કરવાથી તેમજ અતિ ગાથા ૭૫–ગર. ગાથા ૭૬-યંજજે તે કમ્મિ, ગાથા છ-પરભવેડિં. ભિંદંતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy