________________
ઉપદેશમાળા
૫૧૫
શ્રુગ્ગા સુસાહુવેરગિંઆણુ, પરલાગપત્થિઆણું ચ । સવિગ્ગપુખ્ખીઆણું, દાયવ્વા બહુસુઆણુ` ચ ॥ ૧૩૯ ।।
અ –“ સુસાધુઓને, વૈરાગ્યવાળા શ્રાવકોને અને પરલોકના સાધનમાં પ્રસ્થિત થયેલા-ચાલેલા (ઉદ્યમવાળા) એવા સવિસ પક્ષીને ચાગ્ય એવી આ ઉપદેશમાળા મહુશ્રુત ( પંડિતા ) ને આપવા ચેાગ્ય છે. એટલે આ ઉપદેશમાળા પડિતાને જ આનદ આપનારી છે, પણ મૂર્ખને આનંદ આપનારી નથી. "" ૫૩૯. ય ધમ્મદાસગણિા, જિણવયવઐસકજમાલાએ । માલ વિવિહકુસુમા, કહીઆય સુસીસવર્ગીસ ૫૫૪૦ના
અ− આ પ્રમાણે શ્રીધદાસણિએ ( શ્રીધર્માંદાસર્ગાણુ નામના આચાર્ય મહારાજે ) જિનવચનના ઉપદેશના કાર્યની માલાં (પરપરા)એ કરીને પુષ્પમાળાની જેમ વિવિધ પ્રકારના ઉપદેશના અક્ષરારૂપી પુષ્પવાળી આ ઉપદેશમાળા સારા શિષ્યાના સમૂહને અભ્યાસ કરવા માટે કહી છે--કરી છે. ” ૫૪૦, સતિકરી વુદ્રિંકરી, કલ્લાણકરી સુમ ગલકરી ય । ઢાઇ કહગરસ પરિસાએ, તહ ય નિવ્વાણુફલદાઈ ૫ ૫૪૧ ૫
,,
અર્થ. આ ઉપદેશમાળા કથક કે વક્તાને (વ્યાખ્યા કરનારને ) તથા પદને ( શ્રવણ કરનારને) ક્રોધાદિકની શાંતિ કરનારી, જ્ઞાનાદિક ગુણેાની વૃદ્ધિ કરનારી, કલ્યાણ કરનારી એટલે આ લાકમાં ધનાદિક સપત્તિ અને પરભવમાં વૈમાનિક ૠદ્ધિને પ્રાપ્ત કરાવનારી, સુમાંગલ્ય ( ભલા મંગલિકને ) કરનારી અને પરલેાકને વિષે નિર્વાણ ( મેક્ષ ) રૂપ ફળને આપનારી થાય છે.
ગાથા ૫૩૯–ોગ્ગા વેરગિયાણ ! પત્થિયાણું। પરલાયાવુરિયાણં ચ । પરૂખિયાણું । બહુસ્સુયાણ`। ગાથા ૫૪૦–વયએસ કજ્જમલયાએ । માલુ વર્ષ કુસમા । કહિઆય । ગાથા ૫૪૧-કલાણુકરિ સુમ'ગલકરેઅ હાઉ ! તડુઈ। લદાઇ । પરિસાએ=વદ:
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org