SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૨૬૯ '' અથ— જે શિષ્ય માની ( અહ'કારી), ગુરુના પ્રત્યનિક ( ગુરુના અપવાદ બોલનારા ), પેાતાના અશુદ્ધ સ્વભાવથી ૪ અનને ભરેલે અને સૂત્ર પ્રરૂપણારૂપ ઉન્માર્ગ–અમાર્ગ ચાલનારા હોય તે શિષ્ય ફાગઢ અનેક પ્રકારના કલેશ ( શિરામુંડન સ`ચમાદિ ) સમૂહને ભાગવે છે. અર્થાત્ નિષ્ફળ તપાસ યમાદિ કષ્ટને સહન કરે છે, ગાસાળાની જેમ.” ૧૩૦. ભગવતના શિષ્યાભાસ ગેાસાળે જેમ ફોગટ તપ સયમાદિ ક ભાગવ્યું. ઉપર જણાવેલા દોષવાળા હોવાથી તેને તપ સ'ચમાદિનુ કાંઈ પણ ફળ પ્રાપ્ત થયુ' નહી', તેમ સમજવુ', કલહણુ કાણુસીલા, ભંડણુસીલે વિયાયસીલેા ય ! જીવા નિચ્યુજલિ, નિરય સયમ ચેરઠ ।।૧૩૧૫ અથ- જીવ કલહ કરવાના સ્વભાવવાળા હાય, ક્રોધ કરવાના સ્વભાવવાળા હાય, ભ'ડન કરવાના સ્વભાવવાળા હાચ અને વિવાદ કરવાના સ્વભાવવાળા હાય તે નિત્ય પ્રજવલિત રહે છે તેથી તે નિરક ચારિત્રને આચરે છે.” ૧૩૧ અર્થાત્ ક્રોધથી ચારિત્રને વિનાશ થાય છે અને આ બધા ક્રોધના જ પ્રકાર છે, તેથી ક્રોધને તજીને ચારિત્ર પાળવુ' તે જ શ્રેયકારી છે. પરસ્પર રાડા પાડીને ખેલવુ' તે કલહ સમજવા. પારકા ગુણને સહન ન કરી શકવાના તે સ્વભાવ તે ક્રોધનશીળ સમજવા. યષ્ટિ મુષ્ટિ વિગેરેથી યુદ્ધ કરવાના જે સ્વભાવ તે ભ'ડનશીલ જાણવા અને વચનવડે વાદવિવાદ કરવા તે વિવાદશીલ જાણુવે. જહ વણુદવા વણું, દદવસ લિએ ખણ્ણ નિહઇ એવ કસાયપરિણુએ, જીવા તવ સજમાં દહઇ ! ૧૩૨ ૫ ગાથા ૧૩૧---વિવાગસિલેાસ જમ', શીઘ્ર શીઘ્ર હઈ । ગાથા-૧૩૨ દવદવસ્મ્રુતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy