SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૪૬૩ અથ કિ લિગવિઝુરીધારણ, કજજમ્મિ અડ્ડિએ ઠાણે । રાયા ન હોઇ સયમેવ, ધારયં ચામરાડાવે ॥ ૪૩૬ ॥ જેમ સ્થાને એટલે શ્રેષ્ઠ સિંહાસને બેઠેલેા અને માત્ર પોતે જ એટલે હાથી ઘેાડા વિગેરેથી રહિત એકલા જ, ચામરના આટેપ ( આડંબર ) ને ધારણ કરતા સતા પણુ રાજા હાતા નથીથઈ શકતા નથી, તેવી જ રીતે કાર્યને વિષે એટલે સયમની યતનાને વિષે નહીં રહેલે–સયમથી રહિત એવા સાધુ, લિંગ એટલે સાધુવેષ–તેના આડખર માત્ર ધારણ કરવા વડે કરીને શું સાધુ કહેવાય? ન જ કહેવાય. માટે ગુણુ વિનાના આડંબર કરવા વ્યથ છે. એ આ ગાથાના તાત્પ છે. "" ૪૩૬. જો સુ થવિણિચ્છિયકયાગમે મૂલઉત્તરાહ... । 46 ઉબ્નહઃ સયાઽલિએ, સાલિખઇસાહુલિખમિા૪૩ણા અ— સૂત્ર અને અર્થના વિનિશ્ચય એટલે તથ્ય ( સત્ય ) જ્ઞાન તેણે કરીને કર્યાં છે આગમ જેણે અર્થાત્ જાણ્યુ છે સિદ્ધાન્તનુ રહસ્ય જેણે એવા ( સિદ્ધાંતજ્ઞાતા ) અને નિર'તર અસ્ખલિત એટલે અતિચારરહિત મૂલ અને ઉત્તર ગુણના સમૂહને જે વહન કરે છે-ધારણ કરે છે એવા સાધુ સાધુના લેખામાં-સાધુઓની ગણતરીમાં લખાય છે—ગણાય છે. ૪૩૭. "" બહુદાસસકિલિટ્ટો નવર` મલેઈ ચંચલસહાવા ! સુન્ડ્રુ વિ વાયામા, કાયં ન કરેઇ કિ ચિ ગુણ ॥ ૪૩૮ ૫ અથ << રાગદ્વેષરૂપી ઘણા દોષાવડે સ`ક્લિષ્ટ ( ભરેલા ) એટલે દુષ્ટ ચિત્તવાળા અને જેના સ્વભાવ ( અભિપ્રાય ) ચ'ચળ એટલે વિષયાદિકમાં લુબ્ધ છે એવા પુરુષ અત્યંત પરીસહાફ્રિક કષ્ટને સહન કરતા છતા પણ માત્ર કાયાએ કરીને કાંઈ પણુ ( ચેડા ગાથા ૪૩૬–લિંગાડંબરધારિણેના લિંગવદુરિ। ધારા । ગાથા ૪૩૭-સુતથ્ । ગુણહું । સાયાલિ સાન્ડ્રેલિ...મિ ! ગાથા૪૩૮–મઇલે, મેલેઇ 1 વાયામિત્તા=પરીષહાર્દિ દુઃખ` સહમાન: । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy