________________
૩૩૪
ઉપદેશગાળા દેહે પિપીલિયા હિં, ચિલાઈપુત્તસ્સ ચાલણી વ્યક તણુઓ વિ મણુપઉસે, ન ચાલિઓ તેણુ તાણવરિ ૧૭૪
અર્થ–“કીડીઓએ ચિલાતિપુત્રના દેહને ચાલની જેવો છિદ્રવાળો કરી નાંખે, તે પણ તેણે તે કોડીએપર છેડે પણ મનમાં દ્રષ કર્યો (આ ) નહિ.” ૧૭૪. પાણએ વિ પાવે, પિવીલિયાએ વિ જે ન ઇરછંતિ તે કહ જઈ અપાવા, પાવાઈ કરંતિ અ મ્સ ૧૭પા
અર્થ–“જેઓ પ્રાણને નાશ થાય તે પણ કીડીઓ જેવા જીવો પર પણ પાપ કર્મ કરવા ઈચ્છતા નથી, તે (તેવા) પાપરહિત મુનિએ બીજા જીવો પર પાપકર્મ તે કયાંથી જ કરે? અર્થાત્ બીજાઓ પર તે પ્રતિકૂળ આચરણ સર્વથા ન જ કરે.” ૧૭૫. શરીરને ચાલી પ્રાય કરનાર કીડીઓને વિનાશ પણ જે ન ઇચ્છે તે અન્યનું અહિત તો કરે જ કેમ? એ તાત્પર્ય સમજે. જિણપહઅપાંડિયાણું, પાણહરાણું પિ પહરમાણુણું ન કરંતિ ય પાવાઇ, પાવસ્ય ફલં વિયાણુતા ૧૭૬ાા
અર્થ–“વળી જે પાપનું ફળ (નરકાદિક છે એમ જાણે છે એવા મુનિઓ જેનામાને નહીં જાણનારા (અધમ) લાકે કે જેઓ ખગ્રાદિકવડે પ્રહાર કરીને પ્રાણોનો નાશ કરે છે, તેઓના પર પણ પાપકર્મો કરતા નથી.” અર્થાત્ તેઓના મરણનું ચિતવન કરવા રૂપ પાપકર્મ આચરતા નથી, તેઓને દ્રોહ કરતા નથી. ૧૭૬. વહમારણુઅભખાણદાણપરધણુવિલોવાઈશું ! સબ્ધજહને ઉદઓ, દસગુણિઓ ઇકકસિયાણું ૧૩છા
અર્થ– “એકવાર કરેલા એવા વધ (લાકડી વિગેરેથી મારવું) ગાથા ૧૭૪ વિલિયહિં ચાલિબ્ધિ ગાથા ૧૭૫-પાય પિપીલિયાપ ! ગાથા ૧૭૭ વિલવણુઈયં ! ગાથા ૧૭૭-ઉપસે હુજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org