SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ઉપદેશગાળા દેહે પિપીલિયા હિં, ચિલાઈપુત્તસ્સ ચાલણી વ્યક તણુઓ વિ મણુપઉસે, ન ચાલિઓ તેણુ તાણવરિ ૧૭૪ અર્થ–“કીડીઓએ ચિલાતિપુત્રના દેહને ચાલની જેવો છિદ્રવાળો કરી નાંખે, તે પણ તેણે તે કોડીએપર છેડે પણ મનમાં દ્રષ કર્યો (આ ) નહિ.” ૧૭૪. પાણએ વિ પાવે, પિવીલિયાએ વિ જે ન ઇરછંતિ તે કહ જઈ અપાવા, પાવાઈ કરંતિ અ મ્સ ૧૭પા અર્થ–“જેઓ પ્રાણને નાશ થાય તે પણ કીડીઓ જેવા જીવો પર પણ પાપ કર્મ કરવા ઈચ્છતા નથી, તે (તેવા) પાપરહિત મુનિએ બીજા જીવો પર પાપકર્મ તે કયાંથી જ કરે? અર્થાત્ બીજાઓ પર તે પ્રતિકૂળ આચરણ સર્વથા ન જ કરે.” ૧૭૫. શરીરને ચાલી પ્રાય કરનાર કીડીઓને વિનાશ પણ જે ન ઇચ્છે તે અન્યનું અહિત તો કરે જ કેમ? એ તાત્પર્ય સમજે. જિણપહઅપાંડિયાણું, પાણહરાણું પિ પહરમાણુણું ન કરંતિ ય પાવાઇ, પાવસ્ય ફલં વિયાણુતા ૧૭૬ાા અર્થ–“વળી જે પાપનું ફળ (નરકાદિક છે એમ જાણે છે એવા મુનિઓ જેનામાને નહીં જાણનારા (અધમ) લાકે કે જેઓ ખગ્રાદિકવડે પ્રહાર કરીને પ્રાણોનો નાશ કરે છે, તેઓના પર પણ પાપકર્મો કરતા નથી.” અર્થાત્ તેઓના મરણનું ચિતવન કરવા રૂપ પાપકર્મ આચરતા નથી, તેઓને દ્રોહ કરતા નથી. ૧૭૬. વહમારણુઅભખાણદાણપરધણુવિલોવાઈશું ! સબ્ધજહને ઉદઓ, દસગુણિઓ ઇકકસિયાણું ૧૩છા અર્થ– “એકવાર કરેલા એવા વધ (લાકડી વિગેરેથી મારવું) ગાથા ૧૭૪ વિલિયહિં ચાલિબ્ધિ ગાથા ૧૭૫-પાય પિપીલિયાપ ! ગાથા ૧૭૭ વિલવણુઈયં ! ગાથા ૧૭૭-ઉપસે હુજુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy