________________
૪૧૪
ઉપદેશમાંળા
મુચ્છા અઇબહુધલાભયા ય, તÇાવભાવાય ય સંયા । મેાંતિ મહાધારે, જરમરણમહસમુદ્મિ ૫૩૦૯ યુગ્મમ્॥
અ—“ લાભ-સામાન્ય લાભ, અતિસ'ચયશીલતા (લાલવડે એક જાતની અથવા ધણી જાતની વસ્તુને અતિ સંચય કરવાના સ્વભાવપણુ), ક્લિષ્ટત્વ (લેાભવડે મનની કિલષ્ટતા-કલુષતા, (અતિ મમત્વ (વસ્તુપ૨ અત્ય'ત મમતા–મારાપણુ' ), કપ્યાન્નના અપરિભાગ (ભાગવવા ચાગ્ય અન્નાદિક વસ્તુના અપરિભાગ એટલે તે ન ભાગવતુ' અને કૃપણુતાને લીધે ખરાબ અન્નને પણ નાંખી ન દેતાં ખાવુ. તે), અધાદિક વસ્તુઓ નાશ પામે છતે અને ધાન્યાક્રિક વસ્તુઆને વિનાશ થયે છતે આગલ એટલે રાગાદિક ઉત્પન્ન થવા, તે નષ્ટ વિનષ્ટાકલ્પ્ય નામના લાભપ્રકાર કહેવાય છે. ૩૦૮. તથા મૂર્છા (મૂઢતા--ધન ઉપર તીવ્રરાગ ), અતિમહુધનલાભતા (ઘણા ઘન ઉપર અત્ય’ત લાભપણુ^) તથા સદા-સદા તદ્ઘાવભાવના ( લાભપણાએ કરીને મનમાં તે જ ભાવનુ` વાર'વાર ચિંતવન– કરવુ')–એ સવે લાભના સામાન્ય અને વિશેષ ભેદે છે. તે સ'સારી (પ્રાણી ) ને મહા ઘેર ( અતિ ભયંકર ) જરામરણના પ્રવાહરૂપ મહાસમુદ્રમાં એળે છે-ડુવાડે છે-માટે તેવા દારુણ ઢાભના ત્યાગ કરવા ચૈાગ્ય છે.” ૩૦૯.
એએસ જે ન વિકેજા, તેણ અપ્પા જ િના । મણુઆણુ માણિજો, દેવાણુ વિ દેવય... હુા ૩૧૦ની
અર્થ.... એ ક્રોધાદિક કાયાને વિષે જે ( તત્ત્વજ્ઞ ) પુરુષ નથી વર્તતા-કષાયાને નથી કરતા, તે પુરુષે પેાતાના આત્માને યથાસ્થિત ( સત્ય-કમથી ભિન્ન-શુદ્ધ સ્વરૂપવાળા ) જાણેલા છે એમ સમજવુ', અને તે પુરુષ મનુષ્યેાને માનનીય તથા ઇન્દ્રાદિક દેવાના પણ દૈવત રૂપ ( ઇન્દ્રોને પણ પૂજ્ય ) થાય છે. ૩૧૦.
હવે તે કષાયાને સર્પાદિકની ઉપમા આપે છે
Jain Education International
For Private & Personal Use Only
ލ
www.jainelibrary.org