________________
ઉપદેશમાળા
१७
(6
અપાણુ જાણુ અપ્પા, જહિતૢમે અપ્પસખિઆ ધમ્મા અપ્પા કરેઈ તં તહ, જહ અપસુહાવહ હાઇ ।।રા શબ્દા આત્મા જ યથાસ્થિત પેાતાના આત્માને જાણે છે, માટે આત્મસાક્ષિક ધર્મ ( પ્રમાણ છે.) તેથી આત્માએ જે ક્રિયાનુષ્ઠાન આત્માને સુખકારક હોય તે તેવા પ્રકારે જ કરવુ કે જે પરભવમાં હિતકારક થાય.
૨૩
ܙܕ
ભાવા– પેાતાના આત્મા શુભ પરિણામમાં વર્તે છે કે અશુભ પરિણામમાં વર્તે છે તેની ખરી ખખર પેાતાના આત્માને જ પડે છે, કારણ કે પારકી ચેતાવૃત્તિ છદ્મસ્થ જાણી શકતા નથી; પણ પાતે જાણી શકે છે,
જ જ સમય' જીવે, આર્વિસ જેણુ જેણુ ભાવેણુ li સા તમ્મિ તમ્મિ સમયે, સુહાસુહ`બધએ કમ્ભ’ ાર૪।। શબ્દા જીવ જે જે સમયે જેવા જેવા ભાવે વર્તે છે તે તે સમયે તે (તેવા પ્રકારના) શુભાશુભ કને ખાંધે છે. ,, ૨૪
ભાવાર્થ – સમય તે અતિ સૂક્ષ્મ કાળ સમજવેા. જેવા શુભ કે અશુભ પરિણામમાં આત્મા પ્રવતતા હોય તેવાં શુભ કે અશુભ કર્માં ખાંધે છે, અર્થાત્ શુભ પરિણામે વર્તતાં શુભ કર્મ બાંધે છે, અશુભ પરિણામે જત`તાં અશુભ કર્માં ખાંધે છે; તે કારણ માટે શુભ ભાવ જ કરવા, ગર્વાદિથી દૂષિત ભાવ ન કરવા. તે સ’બધે હવે કહે છેધમ્મા મઐણુ હુંતા, તા નિવ સીઉન્હવાવડિઉ ના સવચ્છરમસિએ, બાહુબલી તહ કિલિસ તા ॥ ૨૫૫
શબ્દાજો અભિમાને કરીને ધમ થતા હાત તા શીત ઉષ્ણુ વાયુ વિગેરેથી પરાભવ પામતા અને એક વર્ષ પ ́ત અશન વિના રહેલા બાહુબલિ તેવા પ્રકારના ક્લેશ ન પામત. ૨૫
""
ગાથા ૨૪—૧ આવિસઇ, ૨ આવસ. * આસક્તો ભવિત, ગાથા ૨૫-જતા. બ્રહ્મમિ. મસિ. તા અણુસિએ-અનશિતઃ-અશન વિના સ્થિત;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org