________________
ઉપદેશમાળા
૩૮૫
ધિજ્ઞણ વિ સામન્ન, સંજમોગેસ હાઈ બે સિદ્ધિા । પડછ જઇ વણો, મામઇ અ ગએ કુદેવત્ત ારપા
અં—“ જે મનુષ્ય ) શ્રામણ્ય ( ચારિત્ર) ને ગ્રહણ કરીને પશુ સ‘યમયાગને વિષે [ ચર્ચાત્રની ક્રિયાના સમૂહને વિષે] શિથિલ [ પ્રમાદી ] થાય છે, તે યતિ આ લેાકમાં વચનીયતા (નિંદા ) પામે છે, અને પરભવમાં કુદેવપણાને ( કિષ્મિષપણાને ) પામ્યા છતે। તે જીવ શાક કરે છે. તેને શાક કરવાના વખત આવે છે.” ૨૫૧
સુચ્ચા તે જિલાએ, જિષ્ણુયણ જે નરા ન યાણુંતિ । સુચ્ચાણુ વિ તે સુચ્ચા, જે નાણું વિ કરતિ ॥૬॥
અ -“ જે મનુષ્યે અવિવેકીપણાથી જિનવચનને જાણતા નથી તે આ જીવલાકને વિષે ( અરે ! તેએાની શી ગતિ થશે? એવી રીતે) શાક કરવા લાયક છે, અન જે પુરુષો તે જિનવચનન જાણીને ( જાણતા છતાં ) પણ પ્રમાદને લીધે કરતા નથી ( તે પ્રમાણે આચરણ કરતા નથી ) તે Àાક કરવા લાયક મનુષ્યેાના મધ્યે પણ વિશેષે કરીને શાક કરવા લાયક છે. જાણતા છતાં પ્રમાદપણાથી એ પ્રમાણે ન વવું' એ મહાન અનને હેતુ છે, એ અહી તાપ છે”, ૨૬૨
દાવેઊણુ ધર્ણનહિં, તાસ ઉપ્પાડિયાણિ અચ્છીણિ ! નાઊણ વિ જિવયણું, જે ઇહુ વિહલ તિ ધમ્મધણું ૫૨૬૧૫
અર્થ - આ સંસારમાં જે તીથ કરે ભાખેલા વચનન
ગાથા ૨૫૯—જોએસુ ! જઈ । સોયઈ ય
ગાથા ૨૬૦-સુચ્ચા = શાચ્યા; યનાહ: ગાથા ૨૬૧–દાવેગણ = દયિત્વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org