SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૩૫૯ અ—‹ અન્યાન્ય ભાષણ કરવા વડે એટલે વિકથાદિક કરવા વડે અને હસિતાદ્ધતિ એટલે હાસ્યથી રામદ્ગમ કરવા વડે પાસથાદિકની મધ્યે રહેલા સાધુ તે પાસથાર્દિકે જ બળાત્કારે પ્રેરણા કરાયેલા સસ્તા વ્યાકુળ થાય છે; એટલે સ્વધર્મ થી ભ્રષ્ટ થાય છે, માટે તે ( પાસડ્થાર્દિક ) ના સંગ તજવા યાગ્ય છે.” ૨૨૪ લેએ વિકુસસગ્ગીપિય* જણ... દુનિયત્થ મઇવસણું । નિઇ નિરુજમ` પિયકુસીલજણુમેવ સાહુજણેા ર૨પા અથ−લાકમાં પણ જેને સ`ગતિ પ્રિય છૅ, જે દુઃવિપરીત વૈષધારી છે અને જે અતિવ્યસની એટલે અત્યંત વ્રતાદિક વ્યસન સહિત છે તેવા જનને લેાકેા નિદે છે. તેમ સાધુજન પણ નિરુદ્યમી એટલે ચારિત્રને વિષે શિથિલ આદરવાળા અને કુશીલિયા જન જેને પ્રિય છે એવા કુવેષધારી સાધુને નિ છે જ. ૨૨૫. નિચ્ચ' સકિય ભી, ગમ્મા સવ્વસ ખલિયચારિત્તો ! સાહુજણુસ્સે અવ્વમ, મઆ વિ પુણુ દુર્ગાઇ જાય ॥ અર્થ-“ કાઈ મારુ દુષ્ટ આચરણ ન દેખા એમ નિરંતર શકા પામેલા, અને કાઈ મારી આ માટી પ્રવૃત્તિ રખે જાહેર કરી દેશે એમ ભય પામેલા, સર્વ બાલકાદિકને પશુ ગમ્ય એટલે પરાભવ કરવાને યેાગ્ય અને જેણે ચારિત્રની સ્ખલના-વિરાધના કરી છે એવા, કુશીલિયા સાધુ [ આ લોકમાં ] સાધુ જનેને અનિષ્ટ થાય છે, અને મરીને પણ પરલેાકમાં ફ્રુતિ પામે છે; માટે પ્રાણના નાશ થાય તાપણ ચારિત્રની વિરાધના કરવી નહી. એ તાત્પ છે.” ૨૨૯ ગાથા ૨૨૫-દુનિયથ*-દૃવિપરીત વૈધારિત ! ગાયા ૨૨૬-અવમએ ! દૃગઇ ! અવમએ-અવમતતે-અનિષ્ટો । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy