SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ઉપદેશમાળા સાથે ક્રીડા કરનારા જારપુરુષને મહેશ્વરે મારી નાંખ્યો. તે મરીને તેને જ ઘરે પુત્રપણે ઉત્પન્ન થયા. તેને લાડ લડાવવામાં આવે છે. હવે પેલા પાડાને પ્રાણમુક્ત કરવામાં આવ્યા, અને કુટુ બીએએ તે પાડાનું માંસ ભક્ષણ કર્યું. એવે સમયે શ્રીધમ ઘાય નામના મુનિ ગેાચરાને માટે ત્યાં પધાર્યા. તેમણે મહેશ્વરના ઘરનું સઘળુ' ચરિત્ર જ્ઞાનથી જાણીને કહ્યુ* કે મારિતા વલ્લભા જાત: પિતાપુત્રેણ ભક્ષિત: ! જનની તાડયતે સેય, અહા મેહવિજ્રભિતમ્ ॥ “ જારને મારી નાંખવાથી તે પુત્રરૂપે વલ્લભ [પ્રિય] થયા, પાડા થયેલા પિતાને પુત્ર ભક્ષણ કર્યા; અને કુતરી થયેલી માતાને તાડન કરવામાં આવે છે. અહા ! માહના વિલાસ વિચિત્ર છે,’ એ પ્રમાણેના શ્લેાક સાંભળીને મહેશ્વરે પૂછ્યું કે-‘ સ્વામી! એ કેવી રીતે ?' સાધુએ સં હકીકત કહી. તે મહેશ્વરે માની નહિ, એટલે કુતરી પાસે ગુપ્ત ખજાના બતાવીને સાધુએ વિશ્વાસ ઉત્પન્ન કર્યો. મહેશ્વર શ્રાદ્ધ છેડીને શ્રાવક થયા. કુતરીને પશુ જાતિસ્મરણુજ્ઞાન પ્રાપ્ત થવાથી તેણે મિથ્યાત્વના ત્યાગ કર્યો અને તે સ્વગે ગઈ. માટે હું પ્રભવ! પુત્રથી શી કાર્યસિદ્ધિ થાય તે કહે. ” આ પ્રમાણે મહેશ્વરદત્તનું દૃષ્ટાંત જાણવુ.... હવે પ્રભવ કહે છે કે દાન આપે છે તે આ તારૂ પરિવાર બંધનથી છૂટા થાય ગ્રહણ કરીશ. ' એ પ્રકારને નામની પ્રથમ શ્રી ખાલી કે- તમારા જેવા એને તેા ચારિત્ર ઘટે છે ? દુઃખી ચારિત્ર ગ્રહણ કરે છે, પરતુ સુખી અનિષ્ટ છે, અને પ્રાયે કરીને લેાકેા 46 હું જંબૂ કુમાર તું મને આ જીવિતપહેલું પુણ્ય છે, હવે જો આ મારા તે હું પણ તમારી સાથે ચારિત્ર તેના નિશ્ચય સાંભળીને સમુદ્રશ્રી Jain Education International દુષ્ટ કર્મ કરનારા પ્રાણીએ લેાકેાને સુખની અપેક્ષાથી સયમ રૂપી કષ્ટ પારકા ઘરને ભાંગનારા જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy